________________
17
મને તેમ જલદી બહાર પાડવાની તાકીદ્દીથી ઘેાડુ' પણ મુદ્દાસર જે લાગ્યું તે સરલ ભાષામાં રજૂ કર્યું છે.
છેવટે આ પુસ્તક લખતાં જે કઈ દોષ, અસત્ય કથન આદિ થયુ હોય તે તે સંબંધે તસ્મિથ્યા દુષ્કૃત' ભૂયાત્, ચિન્તિત' યમયાન્યથા” માગી લઈ વિદ્વાનેાને વિનતિ કરીશ કે તે સર્વે મને લખવામાં કે જણાવવામાં આવશે, તા સુયેાગે બીજી આવૃત્તિ થાય તે તેમાં યોગ્ય અનુસરણ કરવાનું કદી ભૂલીશ નહી.
શેઠ ગોકુલભાઈ મૂલચંદ્ર જૈન સ્ટુડટ્સ હોસ્ટેલ, પરેલ, મુંબઈ.
૨૪-૯-૧૯૧૦
Jain Educationa International
જિનચરણે પાસક
સાહનલાલ ૬. દેશાઈના જયજિતેન્દ્ર
For Personal and Private Use Only
www.jainelibrary.org