________________
૩૪ : જિનવદન
જ્યાં વિચરે અને સમવસરણ કરે ત્યાં ત્યાં દેવતાઓ પ્રભુની કાયાથી બારગણું, વિસ્તીર્ણ શાખાવાળું અશોકવૃક્ષ, ફૂલની વૃષ્ટિ, પ્રભુની દેશના મહર બને એવા મનહર વીણાના સ્વરેરત્નથી જડિત વેત ચામરે (ભગવાનને વીંઝવા માટે), સુવર્ણમય સિહાસન (ભગવાનને બેસવા માટે), જોતિનું મંડળ (પ્રભુના મસ્તકને પાછલે ભાગે, દુંદુભિ – વાજિત્રે, છે (પ્રભુને મસ્તકે) કરે છે.
૩૧ દરેક પ્રાતિહાર્યા પર ભાવના
આ પ્રાતિહાર્ય વિચારતાં તેમાં ભાવના મૂકી શકાય તે હદય ઘણું જ ઉલ્લસિત થાય તેમ છે. શ્રી સિદ્ધસેનસૂરિ કલ્યાણમંદિર તેત્રમાં નીચે પ્રમાણે ભાવના ભાવી સુંદર બોધ કરે છે.
પ્રથમ અશોકવૃક્ષ નામના પ્રાતિહાર્ય વિશે ભાવના
ધર્મોપદેશસમયે સવિધાનુભાવાદાસ્તાં જન ભવતિ તે તરુરગશેક, અભ્યદુગતે દિનપતી સમહીસુહાડપિ | કિં વા વિબોધમુપયાતિ ન જીવલેકઃ.
અર્થ–(હે સ્વામિન) ધર્મોપદેશ આપતી વખતે આપના સમીપ એટલે પાસે રહેવાના પ્રભાવથી લેક તે દૂર રહે, પરંત વૃક્ષ પણ અશોક એટલે શંકરહિત થાય છે, અથવા સૂર્ય ઉદય પામતાં વૃક્ષાદિથી સહિત એ જીવલેક એટલે સમસ્ત જગત્ વિધ કહેતાં વિકાસને નથી પામતું? (પામે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org