________________
છઠ્ઠા ભામ`ડલ નામના પ્રાતિહાય વિશે ભાવના : ૩૭ ચડીએ છીએ તેમ બીજા પણ જે ભન્ય જીવા છે તે પ્રભુને નમસ્કાર કરીને ઊધ્વગતિ પામશે.
૩
શ્યામ
પાંચમા સિ’હાસન નામના પ્રાતિહાય વિશે ભાવના ગભીગિરમુવલહેમરત્નસિંહાસનસ્થમિહ ભવ્યશિખ`ડિનામ્, આલાકય તિ રભસેન નઃ'તમુચ્ચેશ્રામીકરાદ્ધિશિરસીવ નવાંબુવાહ. અ—ભવ્યરૂપ શિખંડી એટલે મેર છે તે આ સમવસરણને વિષે તમેાને ઉજ્જવલ ડેમ અને રત્નથી જડેલ સિંહાસનમાં બેઠેલા શ્યામવર્ણયુક્ત અને ગંભીર વાણીવાળા આપને જેવી રીતે મેરુપર્વતના શિખરમાં ઊંચે સ્વરે શબ્દ કરતા – ગતા નવીન મેઘને જ જુએ તેમ ઉત્સુકપણાથી જુએ છે. અર્થાત્ મેરુપર્વતને સ્થાને સિંહાસન જાણવું અને મૈદ્યને સ્થાને પ્રભુનું શ્યામ શરીર જાણવું અને ગર્જનાને સ્થાને પ્રભુની વાણી સમજવી. આ ભાવના પાર્શ્વનાથ આગળ ભાવેલ છે તેથી શ્યામ શરીર ગ્રહણ કરેલું છે, બાકી બધા તીર્થંકરાનાં શ્યામ શરીર હાતાં નથી.
૩૭
છઠ્ઠા ભામંડલ નામના પ્રાતિહાય વિશે ભાવના ઉગચ્છતા તવ શિતિવ્રુતિમ લેન લુપ્તદ૰વિરશેાકત રુખ ભૂવ,
સાન્નિધ્યતાડપિ યદિ વા તવ વીતરાગ ! નીરાગતાં જતિ કે ન સંચેતનાપિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org