SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ : જિનદેવદર્શન ભાવિક જનનાં નાટિક, મારક્રીડા ભણું ૨ ચામર કેરી હાર, ચલતી ખગતતિ રે વરસે દેશના સરસ સુધારસ, સમકિતી ચાતક‰ન્દ, તૃપ્તિ પામે સકલ કષાય દાવાનલ, શાંત હુવે જનચિતવૃત્તિ સુભૂમિ, ત્રેહાલી થઈ તિણે રામાંચ અંકુર, વતી કાયા લહી રે. શ્રમણુ કૃષિબલ સજ્જ, હુવે તવ ઊજમી ૨ ગુણવંત જન મનક્ષેત્ર, સમારે સં૪મી ૨ કરતા બીજા ધ્યાન, સુધાન નિપાવતા રે જેણે જગના લાક, રહે સવિજીવતા રે. ગણધર ગિરિ તટ સંગ, થઈ સૂત્રગ્રંથના રે તેહ નદીપરવાહે, હુઈ મહે એહુ જ મેાહેાટો આધાર, વિષમ માનવિજયજી ઉવઝાય, કહે મેં પાવના રે કાલે લહ્યો રે સહ્યો રે. (જૈતપ્રદ્દીપ, પૃ. ૧૬૪) અર્થ—આ શ્રેયાંસનાથ ભગવાનનું સ્તવન છે. તે ભગવાનને મેઘ સાથે સરખાવ્યા છે. શ્રી શ્રેયાંસ જિનેશ્વર અંધારેલા મેઘની પેઠે અશેકવૃક્ષની નીચે પૂર્ણતાથી છવાઈ રહેલ છે. ભામ'ડલની ઝલક એવી છે કે જાણે વીજળી અમકતી હૈાય નહીં! ત્રણ ઊંચા ગઢની શાભા ઇંદ્રધનુષ્ય જેવી છે. મેઘની સાથે ગર્જના જોઈએ તે દેવદુદુભિના નાદ જમા ગાજે છે, અને મારની ક્રીડા તે ભવ્ય જીવાનાં નાટક છે. અગલાની પક્તિરૂપી ચામરાની હાર થઈ રહી Jain Educationa International જિનપતિ રે. તિહાં રે જિહાં ૨ રહી રે For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy