SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ : જિનદેવદર્શન અને મેક્ષનું સ્વરૂપ; અને કાણુ હણી શકે છે કે જીવ અને કોને હણવાનુ છે એટલે ક રૂપી અજીવને. આથી જીવ અને અજીવ તત્ત્વનું સ્વરૂપ જાણવું જોઈ એ. આથી સાત તત્ત્વાના સ્વરૂપનું જ્ઞાન, તેમાં શ્રદ્ધા, અને ચારિત્ર એ ત્રણે તત્ત્વ સમાઈ ગયાં. તેથી એ ત્રણેના સમુદાયથી પ્રાપ્ત થતા મેક્ષ મા સુલભ થયા. એવા શ્રી પરમ!માને કે જેણે ઉપલા મેાક્ષમાગ પ્રાપ્ત કર્યાં છે તેને આ ઉપરથી સ્વામી એવા શ્રી આપણે પણ અંતે મેાક્ષગામી થઇ ચંદ્રજી મહારાજ મહાવીર સ્તવનમાં કથે છે કે : રવામિદર્શન સમા નિમિત્ત લહી નિલેા, જો ઉપાદાન એ ચિન થાશે; ઢાષ ક વસ્તુના અહુવા ઉદ્યમ તણા, સ્વામિસેવા સહી નિકટ લાશે. નમે! કહેતાં અહિં તને શકીએ છીએ. શ્રી દેવ નમસ્કાર છે. આળખવાથી તાર પ્રભુ તાર હેા મુજ સેવક ભણી. અથશ્રી વીતરાગના દર્શન સમાન નિર્મલ નિમિત્ત કારણ (જેમ ઘડા બનાવવામાં કુંભાર, ચક્ર સ્માદિ નિમિત્ત કારણ છે તેમ) લઈ ને આત્માનું ઉપાદાન મૂલપણિતિ (જેમ ઘડામાં ઉપાદાન કારણ માટી છે તેમ) શ્િચ એટલે પવિત્ર ન થાય તે તેના દોષ વસ્તુના એટલે જીવને છે (એટલે જીવ અયેાગ્ય – અભવ્ય હાય), અહુવા – અથવા ઉદ્યમના દોષ છે એટલે પુરુષાર્થની ખામી છે માટે ઉપાય એ જ છે કે સ્વામીની સેવા જ નિશ્ચયે નિકટ લાવશે એટલે નજીકતા પમાડશે. વની- Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy