________________
૧૬ : જિનદેવદર્શન જરૂર છે. કેટલીક વખત એટલે સુધી બને છે કે અજ્ઞાનીની સમાજમાં જે પુણ્ય હોય તે જ્ઞાનીની સમજમાં પાપ હોય, અને તે અજ્ઞાની જ્ઞાની થાય ત્યારે તેને પણ પાપ માલૂમ પડે.
આ સર્વ વિસ્તાર કરવાનું કારણ જ્ઞાનની પરમ અને મુખ્ય આવશ્યક્તા બતાવવાનું છે.
૧૩ મનની શુદ્ધિ અને એકાગ્રતા વિના મનશુદ્ધિમશેષધર્મકર્માણિ કુનપિ નેતિ સિદ્ધિમ, દયાં વિના કિ મુકુર કરેણ
વહનપીશેત જનઃ સ્વરૂપમ .
અર્થ–મશુદ્ધિ વગર સર્વ ધર્મકાર્યો કરતા હવા. છતાં સિદ્ધિ મળતી નથી. જેમ માણસ આંખે વિના હાથમાં મુકુરને ધારણ કરેલ હોય તે પણ તે સાથે હોય છતાં તેના સ્વરૂપને દેખી શકતા નથી.
આ લેકથી મનની શુદ્ધિની જરૂર છે એમ સાબિત થાય છે. જ્ઞાનની સાથે મનની શુદ્ધિ જોઈએ. શુદ્ધ મનને આધાર સાત્વિક રાક પર છે. સાત્વિક એટલે શુદ્ધ (મનને જડ કે સુસ્ત ન બનાવનારો) અને ન્યાયથી મેળવેલે. અન્યાયથી મેળવેલ પૈસાના ઉપભેગથી બુદ્ધિ માલન રહે છે. આહારશુદ્ધિની ખાસ જરૂર છે. છ પર્યાપ્તિમાં પણ પહેલી જ આહારપર્યાપ્તિ કહેલી છે, એટલે બાકીની પાંચે પર્યાપ્તિનો એ પાયે છે. બીજી પર્યાપ્તિઓની શક્તિને આધાર પહેલી ઉપર જ છે. પહેલી જેમ શુદ્ધ હશે તેમ તેટલી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org