________________
કમને હેતુ સાથે સૂ : ૧૦૭. વાંછિત ફલ – શુદ્ધ આત્મધમની સિદ્ધિ પ્રાપ્ત થાઓ. ૧
લેક વિરુદ્ધને ત્યાગ થાઓ, ગુરુજન, માતાપિતા, સદ્ગુરુ આદિની પૂજા, પરાર્થકરણ એટલે પરોપકાર અથવા મોક્ષનું સાધન જે રત્નત્રયાદિ તે, સદ્ગુરુને જેગ, અને તે સદ્દગુરુનાં વચનનું પાલન આ ભવ છે ત્યાં સુધી અખંડ રહો. ૨
હે શ્રી વીતરાગ! તમારા સિદ્ધાંત વિશે યદ્યપિ નિઆણાનું બેધવું એટલે અમુક રાજ્યાદિકની પદવી હું પામું એવા નિદાનની વાંછાનું કરવું તેને વાર્યું છે, નિષેધ્યું છે. તથાપિ તમારાં ચરણની સેવા મારે ભવભવે છે. ૩
દુખ (શારીરિક અને માનસિક)ને ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ, બોધિલાભ - સમ્યક્ત્વની પ્રાપ્તિ, એ ચાર મને તુ નાથ પ્રત્યે પ્રણામ કરવાથી સંપાદિત થાઓ. ૪ (હવે જિનશાસનને માંગલિક ભણી આશીર્વાદ અપાય છે ) - જૈન શાસન કે જે સર્વ મંગલમાં મંગલ છે, સર્વનું કલ્યાણ કરનાર છે અને સર્વ ધર્મોમાં પ્રધાન છે તે જયવંતું વર્તા. ૫
“જયવીયરાય સૂત્ર' છે. તે ચૈત્યવંદનને અંતે આવે છે. ચૈત્યવંદનને અંતે સંક્ષેપમાં અને વિસ્તારથી એમ બે પ્રકારે પ્રાર્થના કરી શકાય છે. સંક્ષેપમાં પ્રાર્થના કરવી હેય તે “દુકખખઓ કમ્મખઓ' વાળી એક જ ગાથા બેલવી જોઈએ અને વિસ્તારથી જ કરવી હોય તે “જયવિયરાય આદિ ત્રણ ગાથાઓ બેલી ઘટે. એવું શ્રી વાદિ વેતાલ શાતસૂરિએ પિતાના ચૈત્યવંદન મહાભાષ્ય (પ્રકટ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org