________________
ભાવપૂજાનું વિશેષ સ્વરૂપ : ૭૭
-
હતા. શ્રી નેમિનાથ પ્રત્યેના રાજુલના પ્રેમ લાગલાગઢ પૂર્વના નવ ભવથી ચાલ્યું આવ્યેા. આ સવ પ્રેમ જીવપ્રેમ હતા – પ્રશસ્ત હતા અને છેવટે તે પ્રશસ્ત પ્રેમ મટીને શુદ્ધ થતાં આત્મા આત્મારૂપે પ્રગટ થાય છે.
અહીં કઈ પૂછે કે શ્રી ગૌતમસ્વામીને ત્રિભુવનદયાલ, ત્રિશલાન ન શ્રી વીર પરમાત્મા પર રાગ હતા તે કેવલજ્ઞાનને રાધક કેમ થયા? આના ઉત્તર એ છે કે શ્રી ગૌતમના પ્રશસ્ત રાગ ક્ષયાપશમ રત્નત્રયીના દીપક હતા, પણ શ્રી વીર વિદ્યમાન છતાં રાગની મંદતા થઈ નહી, કારણકે છતે કારણે રાગ ટળવા દુષ્કર છે. જેમ દશ ઘડા ઘીથી ભરેલા હાય તેમાંથી ઘેાડા છૂટે છતાં ખાકીના ઘડા ઘીવાળા રહે પરંતુ એક પાત્રમાં ઘી ભયું હાય અને ફૂટી જાય ત્યારે તે પાત્ર ધીવાળુ કહેવાતું નથી, તેવી જ રીતે જ્યારે કારણ મળ્યું. તેથી શ્રી ગૌતમની રાગની અવસ્થા અટકી, તે વખતે શ્રેણી થઈ.
આ ઉપરથી સ્પષ્ટ જણુાર્ય આવશે કે પ્રશસ્તરાગ સર્વ જીવાને ક્ષયાપશમી રત્નત્રયીના વિધી નથી, ભાયકતાની ઇહાયુક્ત ક્ષાયકતાને નજીક કરે, પરંતુ ક્ષાયકરત્નત્રયી થવા કે નહીં. પ્રશસ્ત ભાવપૂજા સાધકતામાં છે; સાધ્યપ્રાપ્તિ જ્યારે શુદ્ધ ભાવ પ્રગટ થાય ત્યારે જ થાય.
પ્રશસ્ત રાણીપણાની આળખાણુ કરીએ. શ્રી અિ હુ તના અતિશયના મહિમા અને આઠ પ્રાતિહાર્યની વિસ્મયતા ૧. જોકે પ્રચસ્તરાગમાં ક્ષાયિક સમતિ થાય છે, અહી તે કરતાં ઊંચી સ્થિતિની વ્યાખ્યા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org