________________
11
સમભ્યર્ચનરૂપ દ્રવ્યસ્તવ શ્રાવકે માટે કર્તવ્ય છે. સદ્દગુણોની ઉત્કીર્તન એ ભાવસ્તવ છે ઉત્કીર્તનનો અર્થ એ છે કે ઉત્ એટલે પ્રબલપણે ઉત્તમ ભક્તિથી, કીર્તન એટલે કીર્તન કરવું તે; જેમ કે :
પ્રકાશિતં યર્થ ન ત્વથા સમ્ય જગત્રયમ, સમગૈરપિ ને નાથ ! પરતીર્થાધિપૈસ્તથા. ૧ વિઘાતથતિ વા લેક, યશૈ કેડપિ નિશાકર સમુદ્ગત સમગ્રેડપિ કિ તથા તારકાગણ? ૨
અર્થ–તે એકલે જેટલી સારી રીતે જગત્રયને પ્રકાશ્ય છે, તેટલી સારી રીતે હે નાથ! સર્વ અન્ય તીર્થપતિઓએ પણ (પ્રકાશ્ય નથી). (તેનું દાન કહે છે) જેટલા પ્રકાશ લેકમાં એકલે ચંદ્ર આપે છે, તેટલે સમગ્ર તારા સમૂહ શું આપે છે?
આ વીશ તીર્થકરના સ્તવ રૂપે પ્રાચીન સૂત્ર લેગસ છે. તેમાં વીશ તીર્થકરોનાં નામ છે અને તે માટે તેના યથાર્થ ઉત્તમ વિશેષણે છે, તે દરેક વિશેષણમાં અતિ ગંભીર અને મનનીય અર્થ રહેલ છે. (આ માટે જુઓ આવશ્યક સૂત્ર નિર્યુક્તિ ને ભાગ્યમાનું બીજું ચતુર્વિશતિ સ્તવાધ્યયન. પૃ. ૪૯૦-૫૧૦ તથા ચૈત્યવંદન મહાભાષ્ય).
આ બીજા આવશ્યકને ચૈત્યવંદન – દેવવંદન' કહેવામાં આવે છે. દરેક દર્શનમાં પિતાના ઈષ્ટદેવને વંદન કરવાનું, તેની પ્રાર્થના કરવાનું – “ઉપાસના કરવાનું કહ્યું છે. આ તત્વ અતિ જરૂરનું છે. બુદ્ધિને સ્વભાવ એ છે કે અતિશય તર્કવિતર્ક કરવા, અને તેવા તર્કવિતર્ક કરવાથી આત્મતત્તવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org