Book Title: Bhagwan Shankaracharya Charit
Author(s): Savailal Chhotamlal Vora
Publisher: Purushottamdas Gigabhai Shah
Catalog link: https://jainqq.org/explore/036418/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 169 || गु० ग - 22 - 0 = = - : CT . Copy as . કરી આea®ચ્છ wesome भगवच्छंकराचार्य વરિત. 'જd otહાલના મારા શાયર MERK STARK ENNISSKOS MOKS* પ્રકાશક, ( પુરૂષોત્તમદાસ ગીગાભાઈ શાહ. ભાવનગર. News ઝરાજા - - સર્વ 84 સ્થાપી ધી વિવિજય ગીટીંગ પ્રેસ-હવન. છે કે 15) P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #2 -------------------------------------------------------------------------- ________________ મુખ્યબંધ. - ભારતીય સાહિત્યમાં ભગવાન શંકરાચાર્યનું જે અક્ષય ગે રવ પ્રતિષ્ઠિત રહેલું છે તેથી શંકરાચાર્યના નામે જે જુદા જુદા અલોકિક વૃત્તાંતે રચિત થયા છે તેમાં કાંઈ પણ વિસ્મય થવાનું કારણ નથી, મહાત્માઓનાં ચરિત અનૈસર્ગિક અને અલૌકિક બીનાથી પૂર્ણ હોય છે. ભગવાન શંકરાચાર્ય, પ્રદીપ્ત ભાસ્કરની જેમ ભારત ગગનમાં ઉદિત થઈ ગયા છે, અને તેમના જ્ઞાનરશિમના પ્રભાવે ભારતવર્ષમાં નવીન જીવન સંચારિત થયું છે, તેમનું યથાર્થ જીવન ચરિત, ભાષ્યાદિ ગ્રંથમાં અને ભારતવવર્ષના ચિંતાશીલ મસ્તિષ્કમાં અનુપ્રવિષ્ટ થઈ રહેલ છે. પૂજ્ય, માનનીય અને પ્રિયજનને સાધારણ વૃત્તાંત અને ચ. રિત જાણવા અને તેની સમાલોચના કરવા સઘળા લોકને અનુરાગ પેદા થાય છે. જે અનુરાગ ઉપરથી તેમના ચરિતની લેકિક કે અલોકિક ઘટના વળી જેવા માણસનું ચિત્ત એકાંત આતુર રહે છે. - મહાત્માની રહેણી તથા કરણી જોઈને જ આ વિશ્વ સન્મા વળગે છે. મહાત્માનાં જીવન ચરિત તથા મહા વાજ આ જગના રક્ષણ કરનાર છે, મહાત્માઓનાજ ઉપદેશથી આ જ ગતનું મંગળ તથા શુભ છે, મહાત્માઓને આર્વિભાવ આ જગતમાં ન હોય તે જગત્ આલોકિત ન થતાં અંધકારમાં રહી પાશવી વૃત્તિનું અવલંબન કરત. મહાત્માઓનાંજ વચનામૃત આ જગતને સન્માર્ગે દોરે છે, સારે ઇનસાફ, મહાત્માઓના વાકથીજ થાય છે, સંક્ષેપમાં મહાત્માઓના બેલ, જગતને સદ્ધર્મમાં, સદથમાં અને સારા કામમાં પ્રવર્તાવે છે. વળી એટલું નહિ પણ તેઓના સંગથી માણસ ભવાર્ણવતરી આ સંસારમાં અપુનરાવૃત્તિ મેળવે છે. આર્યાવર્ત કરતાં દક્ષિણાપથમાં ભગવાન શંકરાચાર્યને પ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #3 -------------------------------------------------------------------------- ________________ ભાવ, અધિક પરિમાણે લક્ષિત થાય છે. આ નાના પુસ્તકમાં અદ્વૈતમતના પ્રતિષ્ઠાતા ભગવાન શંકરાચાર્યના જન્મથી તે દેહ ત્યાગ પર્વતના સઘળા જીવનની પ્રધાન પ્રધાન ઘટનાવની વિસ્તૃત કરી છે. ભગવાન શંકરાચાર્ય આવિભૂત થયા તે સમયે કેઈએ તેમનું જીવનવૃત પુસ્તકાકારે લિપિબદ્ધ કરી રાખ્યું નથી. કેવળ ભગવાન શંકરાચાર્યના સ્થાપેલા મઠની શિષ્યમંડલીએ ગુરૂદેવના જીવનનાં પ્રધાન પ્રધાન કાયે લખી રાખ્યાં છે. તે શિવાય ભગવાન શંકરાચાર્યનાં અલોકિક કાર્યની ઘટનાવની દક્ષિણાપથના કેરલ પ્રદેશના મુખેથી સાંભળવામાં આવે છે. તે સાંધન પણ ઘણી ખરી રીતે ભગવાનના જીવન ચરિત લખવામાં મદદગાર છે. . . . . . . . . . . . . . . પ્રાચીન સમયમાં શંકરાચાર્ય ચરિત જે રચેલ છે તે યથાર્થ જીવન ચરિતમાં ગણાય તેમ નથી; એવા ગ્રંથમાં છેવટને ગ્રંથ વિદ્યારણ્યસ્વામીને રચેલ શંકરવિન્ય ગ્રંથ છે. વિદ્યારણ્યસ્વામીએ નવ કાળીદાશ. નામથી એ ગ્રંથ મહાકાવ્ય જે રચેલે છે; એ ગ્રંથનું અવલંબન આ લેખમાં મદદગાર થઇ પડયું છે.. , સંસ્કૃત ભાષામાં ભગવાન શંકરાચાર્યના જીવન ચરિતનું વર્ણન , ત કરનાર હાલ ત્રણ ગ્રંથે જોવામાં આવે છે. માધવાચાર્ય ચરિત શંકરવિય. આનંદગિરિકૃત શંકરવિજ્ય. અને ચિંદ્વિલાસ ચતિપ્રણીત શંકરવિજય. એ ત્રણ ગ્રંથોમાં પહેલે ગ્રંથ ભગવાન શંકરાચાર્યના શિષ્ય મંડળમાં વિશેષ પૂજત છે. એ ગ્રંથના પ્રણેતા માધવાચાર્ય " સર્વદશન સંગ્રહ " નામને પ્રસિદ્ધ દશનિક ગ્રંથ રચી વિખ્યાત થયેલ છે. કેટલાએક કહે છે કે એ માધવાચાર્ય વેદના ભાષ્યકાર સાયનાચાર્યના જેષ્ઠ ભ્રાતા થાય કેટલાએક તેને સાયનાચાર્યથી અભિન્ન આસામી ગણે છે પ્રત્ન તત્વજ્ઞ લેકેએ ગ ભીર શોધ દ્વારા સ્થિર કરેલ છે કે . માધવાચા, ઈસવીસનના ચાદમાં સિકામાં પેદા થયેલ છે. એમ કહેવાય છે જે માધવાચાર્ય. વિજ્ય નગરના બુક રાજાનો પ્રધાન મંત્રીપદ ઉપર હતા. છેāટે સંન્યાસ આશ્રમનું અવલબન કરી ગગિરિ મઠાયતનના અધિકારી થયા. સન્યાસ અને વલંબન કર્યા પછી માધવાચાર્યનું નામ વિદ્યારણ્ય પડયું. માધવાચાર્ય, ભગવાન શંકરાચાર્યનાથી તે મઠાયતનની ગાદીએ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #4 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય પરંપરામાં અગીયારમા પુરૂષ ભગવાન શંકરાચાર્યની આજ્ઞાથી વિશ્વરૂપાચાર્ય પ્રથમ, ઇંગગિરિમઠના આચાર્યપદે પ્ર. તિષ્ઠિત થયા. રજા, નિત્ય બોધ ઘનાચાર્ય, ૩જ જ્ઞાનઘનાચાર્ય, કથા જ્ઞાનત્તમાચાર્ય,૫માં જ્ઞાનગિરિઆચાર્ય, ૬ઠા સિંહગિરીશ્વરાચાર્ય, ૭મા ઈશ્વરતીર્થચાર્ય,૮માનૃસિંહતીથચાર્યમાં વિદ્યાશં કરતીથચાર્ય ૧૦મા ભારતીકૃષ્ણતીથચાર્ય ૧૧મા વિદ્યારણ્યાચાર્ય અથવા માધવાચાર્યઉપર કહેલા ત્રણ ગ્રંથમાં માધવાચાર્ય રચિત શંકર વિજય ઉત્કૃષ્ટ ગ્રંથ છે, શાથી કે તેની રચના પ્રાંજલ અને પ્રગાઢ પાંડિત્યથી ભરેલી છે. તે ગ્રંથમાં ઠેકાણે ઠેકાણે એટલું બધું માધુય છે કે તેને પાઠ કરતાં કરતાં પણ કંટાળે આવે તેમ નથી, બલકે તેના પાઠથી અત્યંત મોહિત થવાય છે. એ શંકરવિજયના લેખમાં દાર્શનિક અંશ બહુજ જટિલ છે. એ પુસ્તકનું આદ્યપાંત લખાણ પક આ ગ્રંથનું મેં સંકલન કર્યું છે. જે સ્થળે અલાકિક ઘટના બીલકુલ અસંભવિત અને ઇતિહાસ વિરૂદ્ધ છે, તે ઘટનામાં કાંઈક કાંઈક ફેરફાર કરવામાં આવ્યું છે, વળી તેમાં એક જાતના વિચાર ઘણું ઠેકાણે સંનિવિષ્ટ છે તે કેટલાક છેડી દેવામાં આવ્યા છે. જેથી સાધારણ લોકોને વિરક્તિ કર ન થાય અને આદરપૂર્વક સઘળા. લેકે આદિ ભગવાન્ શંકરાચાર્યનું પુણ્યમય ચરિત આલોચના કરી શકે તેના સારૂ એવી રીતનું પરિવર્તન કરવાની મને ફરજ પડી છે, એ સિવાય તેમ કરવામાં મારો બીજો ઉદ્દેશ નથી. હું આશા રાખું છું કે ભગવાનની સાક્ષર શિષ્ય મંડલી કપા. પૂર્વક મારે એ અપરાધ ક્ષમા કરશે. . . . . . .? : શંકરવિજયનાં ઘણાં સંસ્કરણ છપાઈ બહાર પડયા છે, તેમાં ધનપતિ સુરિ વિરચિત વિજય ડિમ ટીકા સાથે મુંબઈ નગરીમાં ઓરીમેંટલ મુદ્રાયંત્રાલયમાં જે ગ્રંથ છપાયે છે. તે ગ્રંથ અત્યંત શુદ્ધ અને પ્રામાણિક છે મેં એ ગ્રંથનું અવલંબન કરી. આ ગ્રંથની પાંડુલિપિ ( મુસદોડાફટ) તૈયાર કર્યો હતો કેટલાક સ્થાને આનંદગિરિના ચેલા શંકરને મત ઉધત કર્યો છે. આ નંદગિરિકત શંકરવિજય બંગાળાને એશીયાટીક સોસાઈટી તરસ્થી મૂલ બહાર પડે છે. એમ કહેવાય છે કે ભગવાન શંકરાચાર્યના શિષ્ય આનંદગિરિએ એ ગ્રંથ રચેલ છે કેટલાક લેક એમ કહે છે કે એ ગ્રંથ કોઈ પરવર્તી આનંદગિરિએ રચેલે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #5 -------------------------------------------------------------------------- ________________ પણ ત્યારે એ ગ્રંથનું અવલંબન કરી આ ગ્રંથનું સંકલન થયું નથી ત્યારે એ આનંદગિરિ શ્રી ભગવાન શંકરાચાર્યના શિષ્ય છે કે પરવર્તી કોઈ આનંદગિરિ છે એ વિષયમાં મારે કાંઈ જેવાનું રહેતું નથી. જે માનનીય મનસ્વીના ચિંતામ્રાત, ભારત વર્ષ વિગેરે પ્રદેશમાં નવ પ્રવાહની સુષ્ટિ કરી દીધી છે. તે મનસ્વીના સમયનું નિરૂપણ ઇતિહાસમાં અવશ્ય નિર્ણત થવું જોઈએ. પ્રાચીનકાળમાં હાલના ધરણું અને એના ઉપર લખાતા ઈતિહાસ પ્રમાણે ઈતિહાસ લખવાની ભારત વર્ષમાં પ્રથા નહોતી. માત્ર ઈસવીસનના ઈ. સ. 1649 માં કહુણ પંડિતે કાશ્મીરનો ઇતિહાસ સંસ્કૃત ભાષામાં લખ્યા છે. કાશ્મીરના જયસિંહ રાજાના સમયમાં કહણ પંડિત તથા કહણને બાપ ચંપક પંડિત,મજકુર રાજાના રાજ સભાસદ હતા.એ ગ્ર થ ઉપરથી રાજાઓનાં ચરિત નિઃસંશય ભાવે કાંક નીકળી શકે છે. રાજતરંગિણમાં કાશમીરના રાજાના લલિતાદિત્યના સમયમાં એક સંન્યાસીનું ટોળું કાશ્મીરમાં આવ્યું હતું એવા લેખ ઉપરથી કેટલાક પંડિત શંકરાચાર્યને તેઓના શિષ્ય સાથે ત્યાં ગયા હતા એવું અનુમાન કરી ભગવાન શંકરાચાર્યને સમય ઈ. સ. 721 ના વર્ષ પૂર્વે હતા એમ નિર્ણય ઉપર આવે છે. શાથી કે રાજતરંગિણીના મતમાં લલિતાદિત્ય 1186 વર્ષના પૂર્વે કાશ્મીરમાં રાજ્ય કરતે હતે. - તેલુગુ ભાષામાં કેરલ ઉત્પત્તિ નામના ગ્રંથથી માલુમ પડે છે કે , ઘણું કરી એક હજાર વર્ષ પૂર્વે કૃષ્ણરાવ જ્યારે શિવરાવ સાથે યુદ્ધ કરતાં પરાજીત થયા ત્યારે શંકરાચાર્ય ' મલબાર પ્રદેશમાં વિદ્યમાન હતા. ' તે પંડિત વેંકટરામ કહે છે કે ઈ. સ. 788 માં ભગવાન શંકરાચાર્યને જન્મ થયો હતો. અધ્યાપક એચ, એચ, વલસન સાહેબ કહે છે કે ભગવાન શંકરાચાય ઇસવીસન 800 કે 900 માં વિદ્યમાન હતા. પ્રાચીન દિગ્વિજય નામના ગ્રંથના ૧૫૭માં પૃષ્ટમાં લખેલ છે કે ઈ. સ. 1143 માં ગુજરાતના રાજા કુમારપાળના સભાસદ હેમચંદ્ર સાથે શંકરાચાર્યને વિવાદ થયો હતો. ધી ઈનીયન આંટીકવરી નામના ગ્રંથમાં લખેલ છે કે ભગવાન શંકરાચાર્ય ઇ. સ. 800 વા 900 માં વર્તમાન હતા. તે TITI II P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #6 -------------------------------------------------------------------------- ________________ A NOTE ON SHANKERS' AGE BY H. H. WILSON "The birth of Shanker presents to the same discoidan ee 'of opinion as "every other reinarkable incident ainongst the Hindus. :: 3. The Kadali Brabmins, who form an establish mient: following and teaching his systeni, assert his appearance about 2000 years since; some accounts place him about the beginning of the Christian era, others in the third or fourth century. afier., A manuscript bistory of the kings of Kong, in colonel Makenzies, collections, makes him contemporury with Tiru Vikram Deva Chacruvorty sovereign of Shund pure in the Dek hen A.D. 178. At Shringagiri. on the edge of the Western ghnuts and now in the Mysore territory, at which place, he is said to have founded a college that stiil exists and assumes thc supreme. control of the Smarta Brahmins of the Peninsula, an anti: quity of 1600 years is attributed to him. and common tradition makes him, about the 1200 years old. The Bhoja Prabundh enumerates. Shunker amongst its worthies and contemporary with that prince. bis antiquity will then be : between eight and yine ce nturies The followers of : Madhvacharya in: Tulura seem to be attempted to reconcile Rese contradictory accounts by supposing hiin to have been born three times, first at Sivuli in Tuluva about fifteen years ago again in Malabar some centuries later and finally at Padukachaytra in Puluva no more than 600 years since. latter assertion being intended evidently to do honour to their own founder: whose cate that was, by cnabling him to triumph over Shanker in a suppossi P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #7 -------------------------------------------------------------------------- ________________ tions controversy: The Vashnava Brahinans of Madura say that Shanker: appeared in the month century of Shaliyahan or tenth of our era. Dr. Taylor thinks that, if we allow himabout 900: years we shall not be from the truth and Mr. Cole Brooke is inclined to give hini an antiquity of about 1000 years: this last is the age which my friend Rammohon Roy, a diligent student'of Slanker's work and philosophical teacher of his doctrine is disposed to concur it and he infers that " from a ca!culation of the spiritual generations of the followers of the Shanker Swami' from his time up to this date he seems to have lived between the seventh' and eight centuries of the Christian era'' a distance of time agreeing with the statement, made to Dr, Buchanan in his journey through Shanker's native country Malnbar, and in union with the assertion of the Kerala utpati. it work giving 'an historical and statistical account of the same province. and which accordiog to Mr. Duncan's citation of it mention the regulation of the castes of the Malabar: by this philosoplier to have been affected about 1000 years be: fore 1798, at the same time it must be observed that: & manuscript translation of this same work in Colo: nelMackenzies, 'possession states . Shankeracharya, to have been born about the middle of the fifth century or between thirteen and fourteen hundred years ago. differing in this respect from Mr. Dupcan statement, a difference of less importance as the ma. nuscript in question, either from defects in the orig inal'or- translation, presents many palpable errors and can not consequently be depended upon,. ? The weight of authority therefore is altogether in P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #8 -------------------------------------------------------------------------- ________________ favour of an antiquity of about ten :: centuries and I am disposed to adopt this estimate of Shanker's date and to place him in the end of the eigh and beginn ing of the ninth century of the Christion era. 1 :: 642:34H19 (defu spai 2424 2124 Mata HSC017 ગવાન શંકરાચાર્યને પ્રાદુરભાવ હાલ ઈસ્વીસનના આઠમાં સૈકા 11:34 24491.9Hi s11 21324AHI H12 9. . . - ઈ. સ. ૧૯૧૦ના વેલ્યુમ 11 માના 7 મા નંબરના જુલાઈ Hizlari El Slud: lyhlhof 'ularini ye.8efalhi LEBRiuefai illamtia muual 998 Vacila 204. : THE DATE OF SHANKER'S BIRTH : ...:: ::: By. . .:Mr: C. V. PICHU IYER. . ( Cochin Goverment Astrologer.) Opinion vary as to the exact date of the birth of Shri Shankaracharya the founder of the advait school of Hindu Philosophy. While some hold that he was incarnated in the year 14 of the Vikrama era . others assign the year 3887 of kali era to the event. yet others date his birth in other years. Ibis difference of opinion is keenly felt in district outside Malbar There is howerer concensus of opinion on the following point. . .: : (a) That the holy personage was born, at a place called Kaladi near Alwaye in the Travancore territory. (b) that he was pre-emmantly spiritual as much so, that oven divinity is ascribed to him by all his followers among Hindus (c) that he performed miraculous deeds both in Malbar and other place of India (d) that he introduced the social and religions P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust Page #9 -------------------------------------------------------------------------- ________________ customs. pocaliar to a large section of the inhabitant of Keral and (e) that the same 'usages...and customs are now existed for ages together and are still observed by them. When therefore this exalted personage was born and how long he lived, are this questions of absorbing interest. " What material have we to determine the time of his incarnation ? Biographies of Shankeracharya are available both in Malabar and other places Mudbavacharya, who is admitted to be an authority ont. his subject, declares in that masterl, work of his . called Shri Shanker Vijaya. that at the time of Shanker acharya's birth, the planctary bodies had been arranged and grouped in a particular manner, in the Zodiac. A person, who had during his lifetime filled the responsible position of the minister to the first Hindu king of the celebrated Vijianagar, wbo has been close ly as sociated with the building of the city of Vijianagar, who after his * retrement from secular labours had spent his life in writing his well known commentaries on the Vedas and other important religeous works of the Hindus, who in consequence had realized the dangers of' exaggeration and equivocation and who had been once the chief Swami in Shringiri math under the name of Vidyaryanya such a person can not for a moment be supposed to have consciously designed to mislead his readers by stating facts with the accuracj of which he had not satisfied himself. We can therefore very well believe that he knew what he was writing about and what tbe character therefore was. The verse is quoted below.'' ::::. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #10 -------------------------------------------------------------------------- ________________ लग्नेशुभेशुभयुतसुषुवेकुमारं / श्रीपार्वतीवसुखिनीशुभवीक्षितेन // जायासती शिवगुरोनिजतुंगसंस्थे / सूर्ये कुजेरविसुते च गुरौ च केंद्रे // . A ? 99 : Assuming, then the accuracy of the astronomical date furnished in this verse, I trust that the birth :of Sbri Shankeracharya can be dated to the satisfa. ction of all. The verse says that the ascending sign : (hyleg or lagnam ) was aus;;icious for the reason. that there was a benefic planet in it and that it was also aspected by benefics. Further it says that the Sun, mars, Jupiter and Saturn were then not only in their exaltation but occupied cardinal point positions ( Kenia ) in relation to the uscendant ( lagnam ). Furnished With the above date, soine inay suppose that the Acharya's birth date can be easily determined, if the year in which this particular planetary combination occurred could be ascertained. But this is not easy as imagined, for the combination refered to in the shloxa is not confined to any particular year in the past. It may have occurred in several cycles. To which of these years then is this epoch ma-king event to be referred ? To answer this question, we have to look for other facts and circumstances wbich may : throw some light on this obscure question. Are there any and if : so how far are they to be believed ? Do the dovet . ail with the astronomical date.? In Malbar there are yarious traditions concerning tho doings of illustrious person, , hut the most important of them. in . : . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #11 -------------------------------------------------------------------------- ________________ virtue of its far reaching effects, is the introduction of a new series of customs among the natives of Malbar. No one can seriously deny that the reforms were inaugurated' by the swami after he has finished his education and entered the order of Sanyasis. Come suppose that the propagancia was started on a * first of Chingom in a place called "Killan" ( qui. lon ) From this spot he moved to the northwards always erying to change ""change " On th 31 st of that Chingoin he reached the southeren bank of Bharata river which ring westwards through the iniddle of Keralsi. Frurr. the 1 st of kanni 'the changes ordered by him were effected in those parts of kerala lying to the north of the river. This is the tradition about the beginning of the Kollon era now prevailing in Malbar. To the malayalis living on the southern side of the Barata river the new year therefore begins on the 1 st Chingon, insiend of 1 st medom as it is does in other parts of India and as astronomy requires. and to those living on the opposite side of the river it begins from the 1 st of Kanni. Since the reformation began in Kil. lan ( quilon ] the era was called " Kollam Andu.'' The beginning of this era corresponds to the 1 st cbingom of the year 3927 of the Kaliera. . Though thise legends do not afford conclusive proofs, they furnish some pata from which we . sball be justified-in iferring that the customs l'ecul. iar to the south-west coast were re modelled in Kerala by Shankeracharya 1085 years ago. There are in some old cadjan mannscript8 certain miperconion of astropomical value relating to the pe P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #12 -------------------------------------------------------------------------- ________________ riods of some of the distinguished sons of Kerala. Some of them are. ( a ) Chrros madra snmprapa. (h) Yajnastanam samra kshyam. (c) Rakshath Govind markah. Oth. ers like the following refer to the days of consecrat. ion of the important temples of Malabar. (1) Palakhole vetikkaka (2) Dbamvapa ( 3 ) Pathnam. Among such astronomical minemonies is one (a* charya Vagabhedya ] evidently pointing to the day on which shri Shanker set about cbanging the customs. Further the sanscrit words forming the mine. monies intrinsically mean." The commands of the teacher are not to be violated." This indicates what it was that the teacher set about doing. The accuracy of thise minemonies has been taken for granted by successive generations in Kerale. they contain in form of letters the number of solar days that have elapsed from the commencement of the Kali era up to any particular memorable day. The particular minemonic ( acharya Vaga bhedya) tell us that on the 14, 34, 160 th solar day; shri Shanker effected social changes in Maloar. When these days reduced to years, we get-31st Chingon 3927 of the Kali era. The argument based upon the minemonic and that based on the accepted interpretation of the ' Kollam era' all point to the Kali year 3927. Shankeracharya mast therefore have flourished about 1045 years ago. . It is also stated in the Shinker: Vijayam of madhavacharya that the Acharys passed away from .this world after his 32nd years. Vide shloka quoted ---below... ... : P.P.AC..Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #13 -------------------------------------------------------------------------- ________________ 4. 92 O Fit: presti6492: l istartarteriuGE: 1 grin Yuna mifatrat: 1 791aqary: hipett II If, within a period of 32 years prio to. 4927, Kali era, the planetary combinations mentioned by Madhavacharya, occur in any year, we may safely accept that year as the year of Shanker's birth. The sun reaches his exaltation only in the month of medom and so we conclude that to be the month of acharya's liirth. since the year and the month can be secured in this manner, is there any means of finding out the date of birth and the ascending sign? Even now in shringari and other places. a festi' val is celibreted in the inonth of madom under the following astronomical conjunctions; The moon in the constellation Ardra Betel geuze ) on the fifth day <Page #14 -------------------------------------------------------------------------- ________________ 13 Fortunately, one such year fufulls all the conditions. From the astronomical data thus supplied the subjoened horoscope of the holy Shaenkeracharya is prepared. Of the different modes of calculation advocated and resorted to by the different schools of astrono my in India I have followed the Parabita system it which has been in vogue in Malbar since its introduct ion in 3785 kali era. [ vide slok, quoted below) because this great man was born in Kaladi 195 years after the introduction into Malabar of this astronomical system. Drig vyashamyayasanmahasthalamutha Kallyabulka mischief thassamskars vividhyryath:ih' Para hitha thawam theshu veena shivayain. . Th: ascending sign being cancer, the presence of Jupiter in it makes it also auspiciune and it is also aspocted (vide shloka in " Brihat jalkam' beginning with Pridasha Trikone) by the two benefics mercury and Venus, from the 11th house (Tourus) The sun, mars Jupiter and saturn are in their exalatation. This all thee astronomical conditions described by madhvacharya in his verse are fulfilled in this horoscope and the local legends also corroborate to some extent. HOROSCOPE ** Shaka" year 728. Vikram year 863. A. D. 805 . Kali year 3907 month medom date 18th day mon day, time, Ghatikas 25 Vighatikas ( 12-58 P M ) 13 Ghatikas 5 Vighatikas to sun set first quarter of constellation Ardra. Vaishakh shuddh 5th day P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #15 -------------------------------------------------------------------------- ________________ after ner moon. ascending sign last Drekkana of 'cancer the moon bad entered Adra 19 Vighatikas (78) before birth. the fifth day after the new moon had begun 10 Ghatikas' and 40 * Vighatikas before ( 4 hrs 16 m) Number of solar days from Kali 1426715 . Ghatikas .177 Vighatikas . : 25 } Bhrs 58m PLANETARY POSITION. Minutes. " Degrees ... 16 6 . 36 50.. 58 Planets. Signs Sun. 0 Moon. . . 2 Marg. Mercury. Jupiter. Venus. Saturn. Ascending note 6 Ascending sign 3 41 PLENETS LOCATED IN THE ZODIAC: Sun descenl Venus |ding node.mercuryl" Position in signo moon asconde Int Jupil i ter fascending, do:e. siga Ir node rosition redu. In pod to tho ni. oth part ineicu: Navamas Sun.! * ry asconding| loode jupit I er moon' mars mars Rashi. Venus Saturn ascending nodo Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉપરના લેખથી માલુમ પડે છે કે ભગવાન શંકરાચાર્યને જન્મ શક વર્ષ 728 ઈ. સ. 805 વિક્રમ સંવત 863 અને કલ્યખ 307 ના વૈશાક શુક 5 સોમવારના દિવસે થયે.. વળી સંસ્કૃત ગ્રંથ આર્ય વિદ્યાસુધાકરમાં તેના રચનાર શાસ્ત્રી મહાશય ચશ્વર ચીમણા પુષ્ઠ 226 માં લખે છે કે - शंकराचार्य प्रादुर्भावस्तु विक्रमार्क समयादत्ती ते 845 पंच चत्वारि शदधिकाष्टशतीमित संवत्सरे केरलदेशे कालपी ग्रामे शिव गुरुशर्मणो भार्यायां संमभवत् तथाच संप्रदाय विदआहुःनिधि नागेभ वन्यब्द विभवे मासिमाधवे // शुक्लं तिथौ दशम्यां तु शंकरायर्योदयः स्मृतः" इति निधिनागेभवन्यन्दे 3889 नवाशी त्युतराष्टशत्यधिक त्रिमहस्त्र , मिते वर्षे दत्यर्थः कलियुगस्पे तिशेषः // तथा शंकर मंदार सौरभे नीलकंठ भट्टा अप्पेवमाहुः . "प्रासूत तिष्य शरदापति यातवत्यामेका दशाधिकशतोनचतुः સિચ્ય તિર્થ સર ઝઘુ વળાં વિર્ય . શંકરાચાર્યને પ્રાદુભાવ વિક્રમાર્કના સમયથી 845 ના સંવત્સરમાં કેરલ દેશમાં કાલપી ગ્રામમાં શિવગુરૂશમની ભાય ના પેટે થયે. સંપ્રદાયવિદ લોકે કહે છે કે - કલિયુગના ૩૮૮૯ના વર્ષે શંકરાચાર્યને પ્રાદુર્ભાવ થયો. વળી નીલકંઠભટ્ટ પિતાના શંકર મંદાર સરંભ ગ્રંથમાં પણ છે. એવી રીતે કહે છે કે, ચારહજાર વર્ષમાંથી એકસો અગીયારવર્ષ બાદ કરવાથી કલિયુગનાં 3889 વર્ષ થાયું તે વર્ષમાં શંકરાચા નો જન્મ થયે. કલિયુગના એ વર્ષમાં સંવત્ ૮૪૫નું વર્ષ થાય અને ઇસવી સનનું છ૮નું વર્ષ થાય. સંક્ષેપમાં ઉપરના અને પદ્યાથી માલમ પડે છે કે શંકરાચાર્યનો પ્રાદુભવ કલિયુગ ના ૩૮૮૯ના વર્ષે એટલે વિકમ સંવત 845 નાં અથવા સવા સન 789 માં થયે છે. - પણ અંગાળી વિચ મજબ બી. એ. એ વાતને Jun Gun Aaraditak Trust Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રતિવાદ કરી કહે છે કે શંકરાચાર્યને. જન્મકાળ ઉપરની. એ આર્ય વિદ્યાસુધાકરની સાલથી પૂર્વે થયેલું છે એમ પ્રમાણ મળી આવેલ છે અને એ સંપ્રદાયવિદ લેકનું અને શંકર મંદાર સાસ્ત્રનું વચન સત્યતાથી ગ્રહણ થઇ શકતું નથી. એટલે કે તે અને વચને ઉપર આસ્થા બેસતી નથી. માલુમ પડે છે કે– સુરેશ્વર નામને શંકરાચાર્યનો એક શિષ્ય હતો. સુરેશ્વર ભગવાન શંકરાચાર્યનો સમસામાયિક આસામી. એ સુરેશ્વરને એક શિષ્ય ચાલુકય રાજાના સમયમાં સંક્ષેપ શારીરિક નામને એક વેદાંત ગ્રંથ બનાવી પ્રસિદ્ધ કરેલ છે. તેનું નામ સર્વજ્ઞાત્મા. પિતાના પરિચયના રથને તેણે લખેલ છે કે– श्री देवेश्वर पादपंकजरजसपर्कपूताशयः / सर्वज्ञात्मगिरांकि, तो मुनिवरः . संक्षेप शारीरंक। चक्रे सज्जन बुद्धिवर्द्धन मिदं राजन्य वंशे नृपे / श्रीसत्य क्षतशासन मनुकुलादित्येभुवेशासति // એમાં કહેવાયેલ છે જે જ્યારે એ ગ્રંથ રચિતે થયો તે સમયે અક્ષત શાસન કરનાર મનુકુલને “આદિત્ય” ક્ષત્રિય રાજા રાજ્ય કરતા હતા. ચાલુક્ય રાજાઓ, પોતાને મનુવંદભવ કહે છે એવું તેઓની સઘળી વિધિથી નીકળી આવે છે, હાલ ચાલુકય .. રાજાની વંશાવળી ઉપર દષ્ટિપાત કરવાથી માલુમ પડી આવે છે !' કે દ્વિતીય પુલ કેશીનું નામ વિક્રમાદિત્ય, પિત્રનું નામ વિનયાદિત્ય અને પ્રત્રનું વિજ્યાદિત્ય. કેટલાક વિદ્વાનો કહે છે કે આ દિત્ય” નામ અંતમાં એક પુરૂષનું પુરાતન ન હોય. કેવળ “આ- , દિત્ય " કહેવાથી રાજાને પરિચય દઈ શકાય નહીં. એ ગણું તરીએ તેઓ સંક્ષેપ શારીરને અંતતાના પક્ષથી વિનયાદિત્યના રાજયમાં રાણું એમ બેલે છે. અમારે એ બાબતમાં વધે છે. પણ તે એ વાંધાથી સમયમાં વધારે ફેરફાર રહેતો નથી, વિશ્વાદિયને , સમય સ્વીકારવામાં આવે તે એ ગ્રંથને સમય ઇ. સ. 697 ને , મધ્યવર્તી થાય છે. ભગવાન શંકરાચાર્યના સમસામયિક સુરેશ્વ- . ' રાચાર્યને શિષ્ય સર્વજ્ઞાત્મા મુનિ જ્યારે એ સમયમાં હતા. ત્યારે, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #18 -------------------------------------------------------------------------- ________________ 17 ભગવાન શંકરાચાર્યનો અભ્યદય તે વર્ષમાં જોઈએ. ઉપરની ગણનામાં ભગવાન શંકરાચાર્યનો આવિર્ભાવ કાળ ઇ. સ. 789 માં થયેલ ગણુ છે. ત્યારે ઈ. સ. 680 ની ગણતરી : અને . સ. 789 ની ગણતરી વચ્ચે ઓછામાં ઓછે સો વર્ષને તફાવત રહે છે. - સ ક્ષે૫ શારીરક, શારીરક ભાષ્યને સંક્ષિપ્તમકાશ. અને. . એ ગ્રંથ જ્યારે ચાલુક્યરાજ કીતિવમાં વીગેરેની પૂર્વ અને પુલ કેશી વીગેરે રાજાની પછી રચાયેલ છે એમ ગ્રહણ કરવામાં આવે ત્યારે ગ્રંથકત, શંકરાચાર્યના સમસામયિક શિષ્ય સુરેશ્વરને શિષ્ય હેવાથી ભગવાન શંકરાચાર્યને આવિર્ભાવ કાળ ઈ. સ. 690 ના પૂર્વે હવે જોઈએ. હવે ભગવાન શંકરાચાર્યના કેઈ રચેલા ગ્રંથમાંથી ભાગ- વાનના આવિર્ભાવ કાળને નિર્ણય થાય છે કે નહિ તે વિષયમાં જેવું અગત્યતા ભરેલું છે. , , 1 બ્રહ્મસુત્રના ઉમેય કામોદાતારઃ ઉપરના ભાગ્યમાં દેગ્ધ ઉપનિશદના એક વચનના તાત્પર્વની વ્યાખ્યા કરી છે. તે ઠેકાણે કેટલાક રાજાઓના નામ જોવામાં આવે છે. જે ભાવથી એ વચનને ઉલ્લેખ થયો છે તે ભાવ વિશ્વતરુપે કહેવાય છે ઉપનીષદ ના જે વચનની વ્યાખ્યા થઈ છે તે આ પ્રમાણે છે - तेऽविवमाल संभवत्पाँचपोडतः // अहु आपूर्वमाणपक्षम् / - आर्व माणक्षा स्थान्धगदरूएतपात्यांस्तान् // . આને સહજ અર્થ એ છે જે મૃત્યુ પછી બ્રહ્મ લેકમાં જવાના સમયે, પ્રથમે મર્જિા માં જાવું થાય. ત્યારપછી અર્ચિ થકી ગઈ અરથકી “ગાપૂજનજિ પક્ષમાં ઈત્યાદિ અચિન-અર્થ અનિશિખ, અરને અર્થ દિવસ. અને આ પૂર્વમાણપક્ષનો અર્થ શુકલપક્ષ, ભગવાન શંકરાચાર્યે કહેલ છે કે એ સઘળા શબ્દના અર્થ, તેઓના અધિષ્ઠાન દેહ સમજાય છે. એ સઘળા દે. મૃત આસામીને એક વિભાગથી બીજા વિભાગમાં નિવિદર્ટે પહોંચાડી . ..P.P. Ac. Gunratnasuri M.S. un Gun Aaradhak Trust Page #19 -------------------------------------------------------------------------- ________________ ' દે છે. એ વાતમાં લકિક દષ્ટાંત આપતાં ભગવાન શંકરાચાર્યો "लोक प्रसिद्ध धाप अविरात्रि एवं जातीयक उपशो दृष्यने गच्छत्वं इतो बलवाणां ततोजयसिंहं ततःकृष्णगुप्तं તેનો ભાવાર્થ એ છે કે આ સંસારમાં એવા દાખલા માલુમ પડે છે જે એક રાજ્યમ થી નિને બીજા રાજ્યમાં જવાનું હચ તે એક એક રાજ્ય પાસેથી પાસ લઈ બીજા રાજ્યમાં જવાય છે. પહેલાં - બલવમના રાજ્યમાં, ત્યાંથી જયસિંહના રાજ્યમાં અને ત્યાંથી કૃષ્ણગુમના રાજ્યમાં ગયા. કનીંગહામ સાહેબના આર્ટીકલ સર્વેના 14 મા ભાગમાં પંજાબ પ્રદેશમાંથી સંગૃહીત મેરૂમની લિપિમાં એક બલવમાંનું નામ છે. મેરુવમાના પિતાનું નામ દિવાકરવમાં. અને એ દિવાકરવમ, બલવમ પિત્ર લખેલ છે, એ ચાર પુરૂષનું અંતર 100 વરસનું ગણવામાં આવે તે મેરૂમના 100 વરસ પૂર્વે પંજાબના હરકેઈ પ્રદેશમાં બલવનો અભ્યદયકાળ હતે. લિપિ પ્રકૃતિ વગેરેથી એ દિત લિપિ આઠમા કે નવમા સિકાની મધ્ય વર્તી હેચ એમ માલુમ પડે છે એ શી રાતથી ઈ. સ. 750 ને સમય રવીકારવાથી ઈ. સ. 650 નો સમય બલવમન હોય છે. હવે એ બલવમ, અને શ કરાચાર્યે ભાગ્યમાં કહેલ બલવમ એકજ છે કે ભિન્ન છે તે જોવાનું હવે દુરસ્ત છે. - 2 ભગવાન શંકરાચાર્ય પંજાબ પ્રદેશમાં અનેક દિવસ રહેલા હતા એ બાબતનું વિવરણ ભગવાનના અનેક ગ્રંથથી નીકળી આવે છે. 5 જાબની સાથે ગુજરાત અને માલવ પ્રદેશ સંલગ્ન જે સમયે બલવમને રાજકાળ અનામત થ છે. એ સમયે ચાલુકયરાજાએ દક્ષિણું અને પશ્ચિમ દિશામાં પ્રબળ થઈ પડ્યા હતા. સુપ્રસિદ્ધ ચાલુક્યરાજ દ્વિતીય પુલકેશી રાજ્યકાળ ઈ.સ. ૬૪૦સુધીનિર્ધારિત થયો છે, કેમકે. ઈ.સ. ૬૩૭માં ચીન પટક હનમાં તે રાજાને જે ગમે છે. પુલકેશી પછી તેને બીજો ક્રમાદિય દક્ષિણા પથને રાજા થયે, અને એજ વિક્રમાદિત્યે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #20 -------------------------------------------------------------------------- ________________ 19 પિતાના કનિષ્ઠ ભાઈ જયસિંહને ગુજરાતનું અને માલવ દેશનું . રાજ્ય સેંપી દીધું હતું, હવે સ્પષ્ટ જણાય છે કે જે સમયે પંજાબમાં બલવમનું રાજ્ય હતું તે સમયે ગુજરાત પ્રદેશમાં અને માલવ પ્રદેશમાં જયસિંહનું રાજ્ય હતું. 3 માલવ દેશને અતિક્રમ કરી પૂર્વ પ્રદેશમાં જતાં તે સમયે ત્યાં કોણ રાજા હતો તે બાબતનું હવે જોવાનું રહે છે. દ્વિતીય પુલકેશી, ધાનેશ્વર અને કનાજના સુપ્રસિદ્ધ રાજા હર્ષ વર્તનને સમસામયિક હર્ષવર્ધ્વન પછી કેણ રાજા થયે તે વાત કાંઈ અજવાળામાં આવી નથી હર્ષ વનના બનેવીના કુલમાંથી મોખરીવર્મ વગેરેમાંથી યશોવર્મા હર્ષ વર્ણન પછી ગાદીએ બેઠો એ વાત પણ નિશ્ચિત રૂપે જણાયેલી નથી. એ સમયે મગધમાં ગુપ્તવંશને આદિત્યસેન. પ્રચલના પ્રદેશમાં ખૂબ સમતા શાળી રાજા હતા. તે સિવાય પણ ગુપ્તવંશની એક શાખા ગ ગ પ્રદેશમાં અને બીજા પ્રદેશમાં રાજ્ય કરતી હતી. તે સમયના પૂર્વે પચાસ વર્ષ ઉપર જુદા જુદા પ્રદેશમાં જુદા જુદા રાજાઓ રાજ્ય ક તા હતા. વર્ મગધના રાજાએ સઘળા રાજાઓમાં સાર્વભૌમ રાજા કહેવાતા હતા, હર્ષવર્તનના મૃત્યુ પછી કનેરની આબાદી હુત થઈ ગઈ હતી. ભગવાન શંકરાચાર્યે પોતાના દંત સૂત્રના ભાધ્યમાં લખેલ છે કે તેના સમયે ભારતવર્ષ કોઈ સાર્વભામ રાજા હતે નહિ ( એશીયાટીક સોસાઈટીના મુદાકિંત સંરકરણમાં 314 માં પૃટે જેવું ). એ સમય માં કૃષ્ણગુપ્ત નામના અનેક રાજાઓ જોવામાં આવે છે, અને તેઓ બલ ર્મ અને જયસિં. હના સમસામયિક નહોતા ગંગ પ્રદેશમાં એક કૃષ્ણુગુપ્ત ના ને રાજા હોવું જોઈએ એ વાત અસંભવિત નથી. 4 વળી છાંદોદ ઉપનીષદના ભાગ્યમાં શું ક દષ્ટાંત છે જે યથાવુળ વર્ષના નવા માધાન -જા, 17 વપરા સિવા તુરા નિતાર” જેવામાં આવે છે કે જે : કર્ણ સુવર્ણ માં શશીક નરેદ્ર રાજા હતો તે સમયે રે.વન અને ત્યારપછી હર્ષ વર્ધન કનોજની ગાદીએ રાજા થયા. શશાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #21 -------------------------------------------------------------------------- ________________ કનરેદ્ર રાજાએ બુદ્ધ ગયામાં બોધિમને નાસ કરવા પ્રયત્ન કર્યો હતું અને રાજા પૂર્ણવર્માએ બધિદુમનું સારું રક્ષણ કર્યું હતું એ વાત ચીનપસ્યટક ટ્વેનસાં, પિતાની મુસાફરીના વૃતાંતમાં લખી ગયો છે. મોખરીવમ રાજાઓ તે સમયે ગયા પ્રદેશમાં રાજ્ય કરતા હતા, પૂર્ણવમ, ચીનપથ્યટક હુયેનસાયાને સમ સામયિક હતો. ભગવાન શંકરાચાર્યે વળી " ચઢે ગણગારી તેના ભાગ્યમાં પૂવમ સંબંધે જે ઉલ્લેખ કર્યો છે, તેથી પૂર્ણ વમાં પૂર્વ સમયને રાજા હોય એમ માલુમ પડે છે. એ દષ્ટાંતથી પણ બરાબર ઈ. સ. 640 થી કાંક પરવર્તી સમય સૂચિત થાય છે. ઉપરનાં પ્રમાણ સમવેત ભાવે ગ્રહણ કરવાથી અને તેઓના સાથે ભગવાન શંકરાચાર્યના શિષ્યોએ રચેલા ગ્રંથને સમય મેળવી લેવાથી શંકરાચાર્યને જયસિંહ અને બલવમના સમ સામયિક કહી શકાય છે. બ્રહ્મ સૂત્રના તયાગાદિ વગેરે સૂત્રના ભાષ્યમાં હિંદ તથા વટવા વિગેરેનાં દ્રષ્ટાંત જતાં બલ વમાં રાજા, બ્રહ્મસૂત્રના ભાગના લખવાના સમયે જીવિત હતો એમ અનુમાન થાય છે. પુર્ણવમથી પુરે અને જયસિંહના સમયે બલવર્માને સમય નિરૂપિત થાય છે. આપણે અગાઉ બતાવેલે બલવર્મજ ભગવાન શંકરાચાર્યે ભાગ્યમાં ઉદાહત બલવમ અભિન્ન રાજા છે એમ કહેવું સંગત છે.' ભગવાન શંકરાચાર્ય જ્યારે સંક્ષિપ્ત શારીરક ગ્રંથને રચના કાળથી પૂર્વવર્તી ત્યારે તે જયસિંહના સમયથી પરવર્તી સમયના ગણવાથી શંકરાચાર્યને ઈ. સ. 650 થી તે ઈ. સ. 60 ના સમયના પરવર્તી કહી શકાતા નથી. ગાડવ ( ગોડધ)નામના પ્રાકૃત મહાકાવ્યમાં ગૌડવો કરનાર મહાકવિ વાકપતિના સમયનું નિરૂપણ કરવામાં ગડવાની પ્રસ્તાવનામાં મહાશય શંકર પાડુંરંગ નીચે પ્રમાણે લખે છે જે. * P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradha Trust Page #22 -------------------------------------------------------------------------- ________________ If the date of kumaril Bhutta may be taken to be fixed by the statements under consideration, be may be placed soing where about tho middle of the seventh, century. For we have already seen that.la. kpati knew and admired Bhavbhuti when he was young and regarded hiin as his teacher or lender If we place Yi1sovarma's reign between A. D. 675 and 710, Vuk pati would have lived we will say from d. D. 660 to 720. Bhavbhuti who was patronized by Yushovarina and was older than Vakpati would then be assigned to we will say from A. D. 620 to 685. In that case Kumaril Bhutta may be placed between, say A. D. 590 and 6,0. for to have been a teacher of Bhavbhuti Kurmaril must be placed enlier than his teacher orin about the middle of the seventh century assigning about forty years or some what more than one generation to cach before the tiine of Vaka pati. Thus. Kuremaril Bhutta A. D. 590 to 650, Sbankerachq. rya 1 610) to 660. Bhabhiti...............660 to 685................ . Vahpati .................. 660 to 720...... Yashavarma.reginen...675 710+ Lilitadytia. 695 to 730. I may observe that this dato agrecs with that assigned to Vrumil bhutt by Taranath in his histo" * ory of Indian. * f In putting down this date, it is not necessary to pay any regard to the Jain stato ments that Yashovarma was living in Sanvat 800 (A. D. 744 ( as I have already shown that those statements are not reliable 0 Sve further on ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #23 -------------------------------------------------------------------------- ________________ 32 Buddhism and accepted by the late Dr. Burnell in his preface to his edition of the Samavidhan Brahmn: (pro efice Page VI See also Lo Bouddhisn.e per Vassilief French edition footnoto P. P. 45-46) Further, if we accept the above approximations they explain why Shankeracharya, who mentionse sabarswaini by the name and calls him Acharya the great teacher and who mentions Up avarsh and calls him. Bhagvan the venerable omits to lame limaril Bhattoom of the greatest authorites on the mamansa. If Shankerac!erya lived at the end of the eig. bth and the beginning of the inuoth century. Kur marii Batta, we must suppose was not thulight worthy of being mentioned by name or even referreil to. As to the statement made by the Huthor of Shanker digvyaya which bears fore its an hor the sendongan of Anandgiri that Shankeracharya me. t Bhattacharya, the name by which kumaril Bhatta is usually quoted at luddhpurer near Shriparv at in the south and that he was told by him to satisfy his desire for disputation with his brother in law Alandari Vishra, it would be reasnable to suppose that it was an anachronism, the stoisr leing Colebrioko ( essays vu 1) fotenuto tu P. 299 siates that the Shankeracharya though hedoes not name Kumaril refers to him in his work: Ransacking all the known works of Shankera. charya ( the sharirak Bhasbya, the lbasliya on the ten Upanisba:is and Gita bha-bya, I have failed to find any passage costaining any roferance to Kuinaril Bhatta personally or to his works t see the sharirk Bhashy111-3-53 || I bid i idited by Narayan 'larla panchanan under the sujerintendu.ce of the Bengal Branch of the asiatic Society. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #24 -------------------------------------------------------------------------- ________________ invented by his inodern biographers or praise singfrs for the purpose of completing the digvijayn ( conquest or defeat of all scholars in all direction by Sbankeracharya, For the latter's date as Ascepo ted by a certain tradition is Kali 3,89 or Samvat 845. A. D. 789. If there fure, Kumar il Bhatta lived in the middle of the seventh century he could not have interviewed by Shankeracharywho was born in A. D. 789 Even if the date assigned by the cost-ction of General Cunningham to the accussion of Lalita litya [ about 7:27, A. D. ) be assumed tobe curret Kumaril Blatta, if he was Bhavabhuri's teacher could not have met Shankerachary:, as the latter could only have challenged him after some ten or fifteen years at least of the Ninth century had passed, granting that he was & prodigy of learning at twenty five. The belief. however, that Kumaril Bhatta slig. htly prraceded to shankeracharya is very general # 1868 to suppose that this work could have been written by Anandagiri is an insult to the memory of Shankeracharya and of his disting wished pupil even if it be assamed that Anandgiri is synonymous with - nantandagiri which appears to be the name given to himself hy the author Seo Aryavidyasudbakur by the late yajnesbver Shastri P. P. 226 227 2 शंकराचार्य प्रादुभावस्तु विक्रमार्क समयादी ते पंचचत्वारिंशदधि काष्टशनीमिने संवत्सरे केरलदेशे कालप ग्राम....तथा च संप्रदाय विदआहुः निधिनागभवन्यब्दे विभवेमासि माधवे शुक्लं तिथौ दशभ्यां तु शंकरार्योदयः स्मृतः इति 3889 तथा शंकर मंदार सौरभे पासून तिष्य शरदा नतिपान वयां एकादशाधिक शतोन o tea1 GGS GRIE: P.P.AC..Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #25 -------------------------------------------------------------------------- ________________ and is propably fit to be accepted as well founded The very fact that the writers of the Digvijya should invent a story that Shankeracharya included him among his conquests may perhaps be taken to point to either the inmidiate priority or the contempor aneousness of the celebrated Jimansa writer. " If he was contemporaneous with Shankeracharga the date assigned to the latter by Xsr. Kashinath Trimbak Telang would be somewhat to early by more than fifty years. Off course as yet nothing has been liscovered to establish beyond dispute the necissity of placing the to scholars in the same generation or even in the same century, since the tradition about tiieir being contemporaneous is based upon grounds which need further confirmation At the presant all that we can . say is that it is highly probable, that the both lived in the middle of the seventh century Kumaril bhatt being the senior of the Two. as will be shown further on. ઉપર પ્રમાણે બતાવી તથા શંકર શારીરક ભાષ્યમાં લખે- લા કેટલાક રાજાઓના રાજ્યકાળનું મુકરર કરી મહ શય શંકર : પાંડુરંગ, પ્રાકૃત મહાકાવ્ય ગેડવામાં ભગવાન શંકરાચાર્યને ઈસવીસનના સાતમા સૈકામાં મુકે છે. મુંબઇના બેલગામના કે. બી.પાઠક મહાશયે ઈંડીયન આંટીકવરી નામના પત્રમાં એક શુક “ત્રિપત્ર” પ્રકાશિત કર્યું છે dui ar -- Sey his paper attached to his edition of Mudrarakshasa. Bombay Sanscrit sories 1884 in wbich ho very ably discussos the questions, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #26 -------------------------------------------------------------------------- ________________ " निधिनागेभवन्धन्दे विभवे शंकरोदयः . . . अष्टवर्षेचतुर्वेदान द्वादशे सर्वशास्त्रक पोडशे कृतवान् भाष्यं द्वात्रिंशे मुनिरभ्यगात् कल्यन्देचंद्रनेत्रांकवन्धब्दे प्राविशद्गुहां वैशाखे पूर्णिमायां च शंकरः शिवतामगात् " સંસ્કૃત જાતિશાસ્ત્રના સંકેતમાં નિધિ 9 જાન 8 હમ વદિ 3 છે ઉપરના શ્લોકમાં એટલા સંકેતથી માલુમ પડે છે કે ક૯૫બ્દ 3839 માં શંકરાચાર્યને ઉદય થયે. હાલ કલિના 500 વર્ષ થઈ ગયાં છે એટલે કે હાલના સમયથી 1115 વર્ષ ઉપર ભગવાન શંકરાચાર્ય પ્રાદુર્ભત થયા, આઠ વર્ષે ચાર વેદ ભણ્યા, બારમે વર્ષે સર્વ શાસ કરનાર થયા. સોળમાં વર્ષે શારીરક ભાષ્ય રચ્યું. બત્રીમાં વર્ષ બ્રહ્મ નિર્વાણને પામ્યા, કલ્પબ્દ 3921 ના વૈશાક માસની પૂર્ણિમાએ શંકરાચાર્ય શિવ પણાને પામ્યા. 1. મહાત્મા દયાનંદ સરસ્વતિના કહેલા હીંડી સત્યાર્થ પ્રકાશના ગુજરાતી તરજુમાવાળા સત્યાર્થ પ્રકાશના પાને 273 માં લખેલ છે જે . . . . . : " બાવીસસો વર્ષ ઉપર એક શકરાચાર્ય નામને પુરૂષ દ્રવિડ દેશત્પન્ન બ્રાહ્મણ બ્રહ્મચર્યથી વ્યાકરણદિ સર્વ શાસ્ત્ર ભણીને વિચારવા લાગ્યા કે અહહ ! સત્ય આસ્તિક વેદમતનું છૂટવું અને જેન નાસ્તિક મતનું ચાલવું એ મેટી હાની થઈ છે, એને કઈ પણું પ્રકારે હઠાવવી જોઈએ. શંકરાચાર્ય શાસ્ત્ર તે પડ્યા હતા, પરંતુ જૈન મતના પુસ્તક પણ ભણ્યા હતા. અને તેમની યુક્તિ પણ પ્રબળ હતી, તેમણે વિચાર્યું કે એમને કયા પ્રકારે હઠાવવા, નિશ્ચય કર્યો કે ઉપદેશ અને શાસ્ત્રાર્થ કરવાથી એ લેકે હઠશે, એમ વિચાર કરીને ઉજજન નગરીમાં આવ્યા, ત્યાં તે સમયે સુધન્વા રાજ હતું, જે જેનીઓના ગ્રંથ અને - એક સંસ્કૃત પણ ભણ હતા. ત્યાં જઈવેદને ઉપદેશ ક P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #27 -------------------------------------------------------------------------- ________________ રવા લાગ્યા, અને રાજાને મળીને કહ્યું કે આપ સંસકૃત અને જૈનીઓના ગ્રંથ ભણ્યા છે અને જૈન, મને માને છે, માટે આપને હું કહું છું કે જેનીઓના પત્રોં સાથે મારો શાસ્ત્રાર્થ કરા, એવી પ્રતિજ્ઞાપર કે જે હારે તે જીતનારને મત સ્વીકારે અને આપે જીતનારને મત સ્વીકાર કરવું. યદિ જે કે સુધન્વા રાજા જૈન મતમાં હતા તથાપિ સંરકૃત ગ્રંય ભણ્યાથી તેમની બુદ્ધિમાં કંઈક વિદ્યાનો પ્રકાશ હતો તેથી તેમના મનમાં અત્યંત પશુતા આપી નહોતી કેમકે જે વિદ્વાન હોય છે, તે સત્યાસત્યની પરિક્ષા કરી સત્ય સત્યનું ગ્રહણ કરે છે, અને અસત્યને છોડી દે છે, જ્યાં સુધી સુધન્વા રાજાને માટે વિદ્વાન ઉપદેશક નહિ મળ્યો હતો, ત્યાં સુધી સંદેહમાં હતા કે આમાં કયું સત્ય અને કહ્યું અસત્ય છે ?? વગેરે વગેરે. - ઉપરના સત્યાર્થ પ્રકાશના લેખથી ભગવાન શંકરાચાર્યને પ્રાદુભવ વિક્રમાના સંવત પહેલા આશરે ત્રણસો વર્ષ ઉપર થયેલ હોય એમ લાગે છે, વિકમની પછીના ઉજજયિનીના જે રાજાઓ થઈ ગયા છે, તે રાજાઓના લીસ્ટમાં જ્યારે સુધન્યા રાજા નથી ત્યારે રસુધન્વા વિકમાર્કની પહેલાં ઉજજયિનીમાં હવે જોઈએ અથાત્ સુધાની મદદ, ભગવાન શંકરાચાર્યને વિકમાર્કના સમય પહેલાં મળી હોય એવું ઉપરના લેખથી જણાય છે. . * . થોડાક વર્ષો ઉપર, શારદાપીઠાધીશ જગદગુરૂ શંકરાચાર્ય પૂજ્યપાદ રાજ રાજેશ્વર, નિયમિત પર્યટન ઉપલક્ષે અહી ભાવનગરમાં. પધાયા હતા, તે સમયે તેઓ પ્રભુની સાથે પ્રાર્થના પૂર્વક આદિ ભગવાન્ શંકચાર્યના આવિભાવિ કાલ સારૂ વાત ચુત થાતાં. મને છેવટે તેઓએ તે બાબત કહ્યું કે છે ભગવાન શંકરાચાર્ય ઉજયિનીના અધીશ્વર વિક્રમાદિત્યના રાજ્યકા- છે ળથી બહુ પૂર્વે પ્રાદભૂત થયેલ છેતેઓ પરમ ગુરૂની સાથે કેટલાંક જી પત્ર હતાં તેમાં આદિ ભગવાન શંકરાચાર્યું ? જીવનની ઘટનાવી અને મઠાધિકારી કોની એક ક્રમવાર : P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #28 -------------------------------------------------------------------------- ________________ '. 2s . Sામાવલી હતી. સ્વામીજીએ અનુગ્રહ કરી મને તે દેખાશે હતી, જગદગુરૂ શંકરાચાર્ય રાજ રાજેરે બતાવેલા જીર્ણપત્ર માંહેની વર્ણન રચનાના અનુસારે યુધિષ્ટિશબ્દ 2631 ના વૈશાક માસની અજવાળી પાંચમે આદિ ભગવાન શંકરાચાર્યને જન્મ, યુધિષ્ટિશબ્દ ર૬૩૬ ના ચિત્ર માસની અજવાળી નવમીએ ઉપનયન, ૨૬૩૯ના કાતિક માસની અજવાળી એકાદશીએ સંન્યાસ 2640 ના ફાગણ માસની અજવાળી બીજે પરમહંશ પરિવાજ કાચાર્ય ગોવિંદનાથ પાસેથી ઉપદેશ ગ્રહણ, ૨૬૪૬ના જેઠ માસની અમાવાસ્યા સુધી બદરિકાશ્રમે શારીરક ભાષ્ય પ્રણયન, અને જ્યોતિર્મક નિર્માણ, 2647 ના કાતિક માસની શુકલ અષ્ટમી એ વારાણસી ક્ષેત્રમાં બ્રહ્મ વિદ્યા પ્રચાર અને સનંદનને શિષ્યત્વમાં ગ્રહણ, 2647 ના માર્ગશીર્ષ માસની કૃષ્ણ તૃતીયાએ મંડન મિશ્ર સાથે વાદારંભ, 2648 ના ચૈત્ર માસની શુકલ ચતુર્થીએ મંડન મિશ્રને વાદમાં પરાજય, ૨૬૪૭ના ચૈત્ર માસની સુકલ સષ્ટિએ ઉંભયભારતી સાથે કામ કલા સંબંધી વિચાર, 2647 ના ચૈત્ર માસની કૃષ્ણ અષ્ટમીએ અમરૂક રાજાના દેહમાં પ્રવેશ, ર૬૪૮ ના કાર્તિક માસની શુકલ ત્રયોદશીએ અમરૂકના દેહમાંથી નિજ દેહમાં પ્રત્યાવર્તન. 2648 ને કાર્તિક માસના કૃષ્ણ પ્રતિપદ ઉપર સરસ્વતીનું દ્વારકામાં આકર્ષણ, 2648 ના કાર્તિક માસની કૃષ્ણ પંચમીએ સરસ્વતીનું દ્વારકામાં સ્થાપન, તે માસની કૃષ્ણ ત્રયોદશીથી તે માઘ માસની શુકલ દ્વાદશી સુધી દ્વારકામાં શારદાપીઠ નિમણું, બોદ્ધ વિગેરે સંપ્રદાયને પરાજય, મંદિર નિર્માણ અને દેવરથાપન, 2648 ના ફાગણશુદ નવમીએ ઇંગગિરિમાં મઠ સ્થાપન. ર૬૪૮ ના ચૈત્ર માસની શુકલ નવમીએ મંડન મિશ્રની ઉત્તમાશ્રમ દીક્ષા અને સુરેશચાર્ય નામ કરણું. 2649 ના. માર્ગશીર્ષ માસની શુકલ દશમીએ મહારાજ સુધન્વાને શિષ્યત્વમાં આવે, 2649 ના માઘ માસની શુકલ સપ્તમીએ સુરેશ્વરાચાર્યને દ્વારકાને શારદાપીઠને અભિષેક, ૨૬૫૦ના વૈશાક P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #29 -------------------------------------------------------------------------- ________________ ; માસની શુકલ તૃતીયાથી દિગ્વિજયને આરંભ. 1953-54 ને શ્રાવણ માસની સપ્તમી અને આશ્વિન માસની શુકલ એકાદશીએ તોટકાચાર્ય અને હસ્તામલકનું શિખ્યત્વમાં ગ્રહણ. 2654 ના પોશ માસની પુનમે હરતામલકને ગગિરિ મઠમાં અભિષેક. અને તે જ દિવસે, તોટકાચાર્યને તિર્મઠના અભિ પેકને સંકેત. 2655 ના વૈશાક માસની શુકલ દશમીએ પુરૂષેનમ ક્ષેત્રમાં દારૂાય જગદીશ્વર પ્રતિષ્ઠા, ગેવર્ધન મઠ સ્થાપના અને એ મઠમાં પદ્મપાદાચાર્યને અભિષેક. 2655 ના ભાદ્રપદ માસની પુનમથી તે 2662 ના પિષ માસની અમાવાસ્યા સુધી અવિચ્છિન્ન દિગ્વિજય મહામહોત્સવ, અને બદ્ધ વગેરે 1032 વિભિન્ન ધર્મ સંપ્રદાયનું ઉપમદન. સુધન્વા વગેરે રાજાઓને ઉતમ રીતે પ્રજાપાલન વિગેરેનું આજ્ઞાદાન, વર્ણાશ્રમ વિહિત વૈદિક ધર્મની મર્યાદાનું સ્થાપન નિખિલ ગ મહામ્ય પ્રકટન અશેષજનરંજન ભુલકને ઉદ્ધાર, કાશ્મીર મંડલમાં શારદા પીઠે વાસ, ત્યાર પછી ર૯૬૩ ના કાતિક માસની પૂર્ણિમા તિથિએ કલાસ ધામમાં પ્રવેશ. અનુવાદક, - સવાઈલાલ છોટાલાલ વોરા. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #30 -------------------------------------------------------------------------- ________________ માવજીંજરાવાર્થ ચરિત. प्रथम अध्याय. જન્મભૂમિ અને પિતૃકુલ, દક્ષિણાપથમાં કેરલ જનપદ અતિ પુરાતન અને પ્રસિદ્ધ–એ પ્રદેશમાં વૃષ નામનો એક પર્વત છે. તેના નિતંબ પ્રદેશમાં પવિત્ર જલ વાળી પૂર્ણ નદી પ્રવાહિત છે. તે નદીના પવિત્ર તટ ઉપર એક મંદિરમાં રાજશેખર નામના રાજાએ પ્રતિષ્ઠા કરેલી એક શિવમુતિ વિરાજમાન હતી. તે દેશના વાસીઓ અત્યંત ભાક્ત સાથે એ મહાદેવની અર્ચના કરતા હતા. મંદિરથી કાંઈક છેટે “કાલટી " નામને એક અગ્રહાર અથવા બ્રાહ્મણ પ્રધાન ગામડું હતું. તે ગામડામાં “વિવાધિરાજ” નામનો એક પંડિત વસતો હતો. તેના જન્માંતરીય પુણ્ય પ્રભાવે તેના પેટ એક પુત્ર પેદા થયો. તે બાલકને જેવાથી માલુમ પડ્યું છે તેના અંદર નિરતર બ્રહ્મતેજ દેદીપ્યમાન છે. બાળકને યથાવિધિ શાસ્ત્રાનુસારે સંસ્કાર વિધિ થયો. બાલકના પિતાએ તે બાલકનું નામ " શિવગુરૂ” પાડયું. ઉપનયન સંસ્કાર થયા પછી વેદાભ્યાસના આરંભ ઉપર શિવગુરૂ બ્રહ્મચર્ય પાળવા સારૂ ગુરૂગ્રહે વાસ કરવા લાગ્યા, તે ગુરૂશુશ્રુષામાં અનુરક્ત રહી ભિક્ષાલબ્ધ અન્નથી જીવન ધારણ કરવા લાગ્યા. પૂર્વાણે અને અપરાણે યથાવિધિ હોમ ક્રિયા સંપન્ન કરી, તે વેદાધ્યનમાં અભિનિવિષ્ટ ચિત્તવાળા થાતા હતા. શિવગુરુ, અભ્યાસ કરેલા વેદનો સૂક્ષ્મ રૂપે વિચાર કરતા હતો. શાથી કે વિચાર વિના અર્થ બોધ થાય નહિ. વેદ બીલકુલ દુર્બોધ છે. સઘળા વેદનું સારી રીતે અધ્યન થયું, તેની સાથે તેના અર્થનું ઠીક રીતે પર્યાલોચન થયું, જેથી શિષ્યાનુરાગી અધ્યાપકે શિવગુરૂને કહ્યું, 1 કાવેરી નદીના ઉતરે, પશ્ચિમ ઘાટ પર્વતની પશ્ચિમે, સાગરપતિ જે દેશ વિસ્તાર પામ્યો છે તેનું નામ કેરલ. તેનું હાલનું નામ કાનાડા છે; 2 એમ કહેવાય છે, જે વિવાધિરાજ નિબુરી બ્રાહ્મણના કુલમાં ઉત્પન્ન થયેલ છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #31 -------------------------------------------------------------------------- ________________ ભગવચ્છ કરાચાર્ય ચરિત. “વત્સ! તે મારી પાસે પંડંગ સાથે વેદાધ્યન કર્યું અને તેના અર્થ વિચારમાં તેં પુષ્કળ સમય કહા. તું અગર જો કે મારા ઉપર ખરેખરે અનુરક્ત છે તો પણ હું આજ્ઞા આપું છું કે હવે તું ઘેર જા ! વિલંબ કર નહિ! તારા સ્વજાતીય લોકો તને જોવાને ઉત્કંઠિત છે. તું ઘેર જઈ બંધ બાંધવને આનંદ આપી વત્સ ! યથાકાળે બીજ વાવવાથી જેવાં ફળ મળે છે. તેવાં ફળ, વિપરીત કાળે બીજ વાવવાથી મળતાં નથી. તરૂણ વયજ વિવાહના પક્ષમાં યોગ્ય કાળ છે. એ સમયમાં વિવાહ થાય તો ઉપયુક્ત સંતાન વગેરે ઉત્પન્ન થાય છે. અને તેનાથી જ પિતૃક ઋણમાંથી મુક્તિ મળે છે. * . . . . . . : : - સારા કુળમાં ઉત્પન્ન થયેલા માણસો, જેથી પિતૃલોકના પિંડને વિચ્છેદ ન થાય તેના માટે પુત્રને વિવાહિત કરવાની ઇચ્છા રાખે છે. શાથી કે સંતાન ઉતપન્ન થાય તેથી પિતૃપુરૂષોના પિંડ લેપની સંભાવના રહેતી નથી. વૈદિક યજ્ઞ વિધિના વિચારધારાએ પણ એ અર્થ માલુમ પડે છે જે પત્નીની સાથે મળી જવાથી ધર્મકાર્યના અનુષ્ઠાનમાં અધિકાર પેદા થાય છે. વૈદત્ત લોકોને એજ અભિપ્રાય છે. શિવગુરૂએ અધ્યાપકનાં વચને સાંભળી કહ્યું, જે “હે ગુરૂ આપે જે કહ્યું તેં યથાર્થ છે. પણ ગુરૂગ્રહેવેદાધ્યયનની સમાપ્તિી કરી ગૃહસ્થાશ્રમી થાવું અને બીજા કેઈ આશ્રમનું અવલંબન ન કરવું એવી રીતને કોઈ નિયમ નથી. બ્રહ્મચારી જે સંસાર ઉપર વૈરાગ્યયુક્ત હોય તો સંન્યાસ આશ્રમનું ખુશીથી અવલંબન કરી શકે અને જે તેનામાં વિષયવાસના હોય તો તે ખુશીથી ગૃહસ્થ થઈ શકે છે. એ પ્રથા કાયમની હોઈ રાજમાર્ગની પેઠે સર્વદા અંખડિત વર્તમાન છે, હે ગુરૂ ! મારે નિષ્ઠિક બ્રહ્મચર્ય અવલંબન કરવાનું છે. મૃગચર્મનું પરિધાન કરી, દંડ ધારણ કરી, નિત્ય યજ્ઞનું અનુકાન કરી મારે આપનીજ પાસે રહેવાનું છે. અને આપની પાસે અધ્યયન કરેલા વેદનું વારંવાર અનુશીલન કરવાનું છે. જ્યાં સુધી દારપરિગ્રહનું સુખ હૃદયમાં અનુભવાય નહિ ત્યાંસુધી દારપરિગ્રહ સુખપ્રદ છે. છેવટે તે વિરસ થઈ જાય છે. હે ગુરૂ ! અનુભવગમ્ય વિષયનો અપલાપ કેમ કરો છો? જે આપનું કહેવું એમહોય કે ગૃહરથાશ્રમમાં રહી યથાવિધિ યજ્ઞ કરવાથી સ્વર્ગ ફલ મળે છે, તો મારી પ્રાર્થના એટલી છે જે પૃથ્વી ઉપર વાસ કરી 2 सहो भौचरतां धर्म मिति श्रुतिः P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #32 -------------------------------------------------------------------------- ________________ જન્મભૂમિ અને પિતૃકુળ..... mimi સઘળા વિધિનું પાલન કરી યજ્ઞ કરવા તે એક રીતે અસંભવિત છે. જે ગૃહસ્થ પૈસા વિનાનો હોય તે યથાવિધિ દાન વગેરે કરવાને તે સમર્થ થાતું નથી. જેથી તેને નરકની યંગણે ભોગવવી પડે છે. જે ગહરથ, ધનશાળી હોય તો તે મોહવશે ભૂમ પામી યજ્ઞ યાગાદિ ક્રિયા સંપુર્ણ અને સાંગ કરી શકતો નથી. એટલે કે ગૃહસ્થાશ્રમી મારે થાવું નથી.” શિવગુરૂ એવી રીતે ગુરૂ પાસે બોલે છે એટલામાં તેના પિતા, પુત્રને પોતાના ઘેર લઈ જવા ત્યાં આવ્યા. તેણે બહુ અનુનય પૂર્વક પુત્રધારા, પુત્રના ગુરૂને પુષ્કળ દક્ષિણ દ્રવ્ય આપ્યું, અને ગુરૂની આજ્ઞાના ક્રમે પુત્રને ઘેર લઈ આવ્યા. કૃતવિધ શિવગુરૂએ પોતાના ઘરમાં પેસતાં પોતાની માની ચરણ વંદના કરી. માતાએ પણ સ્નેહ સાથે પુત્રને આલિંગન કરી પુત્રના વિરહનો ખેદ બીલકુલ છેડી દીધો. શિવગુરૂ ઘણાકાળે ઘેર આવેલ છે એ વાત સાંભળી બંધુઓ તેના દર્શન સારૂ તેના ઘેર આવ્યા. શિવગુરૂએ પણ પ્રત્યુગમ લીગેરે શિષ્ટ અને વિનીત વ્યવહાથી તેઓને સારી રીતે સંતેષ પમાડયા. વિદ્યાધિરાજે પુત્રને શાસ્ત્રમાંકેવીરીતને સંરકાર થયો છે એ પારખવાની ઈચ્છાએ વેદ અને તેના ૧૫દક્રમ તથા જટાદિ વિષયમાં, 3 ભટ્ટપાદના સિદ્ધાંતમાં 4 પ્રભાકરના મતમાં, 5 કણાદના સિદ્ધાંતમાં, દ ગામના સિદ્ધાંતમાં, 9 કપિલના સિદ્ધાંતમાં, અને 8 જેમિનિના. સિદ્ધાંતમાં યોગ્ય વિષય ઉપર પ્રશ્નો કર્યા. શિવગુરૂએ મોટા આનંદથી વિનય નમ્ર વાકયે એ સઘળા પ્રશ્નોના ઉત્તર આપ્યા. પિતા, પુત્રનું શાસ્ત્રમાં અસાધારણ નિપુણ્ય જોઈ પરિ તુષ્ટ થયો. ; , , * 1 વેદમંતના પદવિભાગને નિયમ 2 વેદનું પારાયણ બે પકારનું છે પ્રકૃતિ રૂ૫ અને વિકૃતિ રૂ૫. પ્રકૃતિ રૂ૫ બે પકારનું રૂઢ અને યોગ વિકૃતિ રૂપ આઠ પકારનું જટા, ભાલા, શિખા, લેખા, ધ્વજ, દંડ, રથ, અને ઘન, વેદ પાઠ કાળે તેનું પ્રકૃત સ્વરૂપ જણાય છે. 3 કુમારિલ ભટનું બીજું નામ. તેણે પૂર્વમીમાંસા દર્શન ઉપર વાર્તિક કરેલ છે. 4 ભટ્ટપ્રભાકર પૂર્વ મીમાંસા દર્શનને ટીકાકાર. તે એકમત પ્રવર્તક હતે 5 મહર્ષિ કણાદે વૈશેષિક સૂત્રે બનાવેલ છે. .. . . . . . . . . . :: 6 મહર્ષિ ગૌતમ ન્યાય દર્શનનો સૂત્રકાર. . . .. * :: : : 7 મહર્ષિ કપિલ સાંખ્ય દર્શનનો પ્રવર્તક.. * . . . . . 8 પૂર્વ મિમાંસા સત્રકાર. . . . . . . . . . . . . . . . . . . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #33 -------------------------------------------------------------------------- ________________ ભગવચ્છકરાચાર્ય ચરિત. શિવગુરૂના અસાધારણુ ગુણે આકૃષ્ટ થઈ અનેક બ્રાહ્મણો પોતાની કન્યા દેવા સારૂ વિદ્યાધિરાજના ઘેર આવવા લાગ્યા. પ્રતિદિન વિદ્યાધિરાજનું ઘર કન્યા દેવાને ઇચ્છનારા માણસોથી પરિપૂર્ણ રહેતું હતું. કન્યા આપવાને ઇચ્છનારા બ્રાહ્મણો માંથી કન્યાની વાંસે બહુ નાણું આપવા શિયાર હતા. પણ વિદ્યાધિરાજે તેઓમાંથી વિશેષ પરીક્ષા કરી મઘપંડિત નામના કેઈ પવિત્ર કુલમાં ઉત્પન્ન થયેલા, બ્રાહ્મણની કન્યા માગી લીધી. ત્યાર પછી કન્યાના પિતા અને વરના પિતા વચ્ચે કયાં વિવાહ કરવો એ બાબત પરસ્પર વિતર્ક થવા લાગ્યો. વરના પિતાએ કન્યાના પિતાને કહ્યું, " આપ આપની પુત્રીને અમારે ઘેર આણ કન્યાદાન કરો. 52 કન્યાના પિતાએ વરના પિતાને કહ્યું જે " મહાશય ! મેં જે નાણું કન્યા વાસે વરને આપવાનું કબૂલ કર્યું છે તેનાથી બમણું નાણું હું આપને આપવા કબુલ થાઉં છું. આપ અનુગ્રહ કરી અમારે ઘેર આવી પુત્રના વિવાહનું કાર્ય સંપન્ન કરો ! વરના પિતાએ કહ્યું જે મહાશય ! આપ આપની કન્યાને અમારે ઘેર લઈ આવી કન્યાદાન કરે, હું આપની પાસેથી કાંઈ પણ નાણું લઈશ નહિ.” એવી રીતે પરસ્પરને મતભેદ જોઈ એક વિશેષ આશામીએ, કન્યાના પિતાને નિર્જન સ્થળે બોલાવી કહ્યું જે " મહાશય ! તમે,વરના પિતાના ઘેર જઈ કન્યાદાન કરવામાં સંમત થાઓ, નહિતે વિરેાધ પડવાથી એ કન્યાને છોડી વર બીજી કન્યા પરણશે. ત્યારે તમે શું કરશો. * કન્યાને પિતા વરના ગુણે અને રૂપે મોહિત થઈ એ વાતમાં સંમત થયો. - ત્યારપછી વિદ્યાધિરાજે અને મધપંડિતે કુલદેવતાની પૂજા કરી,પરસ્પર પુત્ર અને કન્યાના વિવાહ નિમિતે પ્રતિજ્ઞા લીધી દૈવજ્ઞ બ્રાહ્મણે જ્યોતિઃ શાસ્ત્રના વચનના અનુસાર વિવાહ લગ્ન સ્થિર કર્યું. ત્યાર પછી શુભ લગ્ન વિઘાધિરાજે અને મઘપંડિતે યથાવિધિ વર કન્યાનું વિવાહ કાર્ય સંપન્ન કર્યું. બંધુ વર્ગ, જુદા જુદા વિભૂષણે ભૂષિત થયેલા નવા પતિનું અને પૂર્વ સાંદર્ય જોઈ, અતિશય આનંદિત થયો. વિવાહ વિધિ થયા પછી શિવ ગુરૂએ ભાવિ યજ્ઞ સમૂહ સંપાદન કરવા સારૂ કૃતી ઋત્વિક લોકની સાથે ભળી પોતાના ઘેર ગાર્ડંપત્ય, આહવનીય, અને દક્ષિણ એવા નામના ત્રણ અગ્નિનું સ્થાપન કર્યું જે પુરૂષ વિવાહકાલે અન્યાધાન ન કરે.તે પુરૂષ ઉત્તર કાલે યજ્ઞાદિ કાર્યમાં અધિકારી થતો નથી. શિવગુરૂ જુદા જુદા યજ્ઞ કરવામાં શ્રાદ્ધ તર્પણ કરવામાં, અતિથિ સેવામાં, સત્પાત્ર ને દાન કરવામાં, પિતાને સમય કહાડવા લાગ્યા. પ્રતિદિન, વેદપાઠ, વેદાધ્યાપન પરોપકાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #34 -------------------------------------------------------------------------- ________________ જન્મભૂમિ અને પિતૃકુળ. વગેરે કાર્ય જ પોતાના જીવનનું મુખ્ય વ્રત હતું, તે કાર્યને કરવા લાગ્યા તે જેમ સાંદર્યમાં અદિતીય હતા, તેમ વિદ્વાન અને ક્ષમાશીલ હતા; ગર્વ કોને કહે છે, તે વાત શિવગરના જાણવામાં નહોતી, સર્વદા વિનય નમ વ્યવહા૨દ્વારા, સાધારણ માણસને પરિતોષ ઉત્પાદન કરતા હતા. એવી રીતે પ્રતિ સ્મૃતિ વિહિત વૈધકર્મના અનુષ્ઠાનમાં, તેના દિવસ , ઉપર દિવસે, ભાસ ઉપર માસ, વર્ષ ઉપર વર્ષો અતિવાહિત થવા લાગ્યા ક્રમે ક્રમે તેની વાર્ધકય દશા આવી પહોંચી. પણ પુત્ર મુખ જેવાનું તેના અદષ્ટમાં ઘટયું નહિ. પુત્ર પેદા ન થવાથી શિવગુરૂ બીલકુલ દુખિત થવા લાગ્યા. ગાયો ઉપર, સોના ઉપર, શસ્યશાલિની ભૂમિ ઉપર, મનોહર ઘરબાર ઉપર તથા બંધુ જનના સમદર વિગેરે ઉપર તેનું ચિત્ત અપ્રસન્ન થવા લાગ્યું. જન્મ. એક દિવસે તે વ્યાકુળ મનથી પોતાની પત્નીને કહ્યું. " પ્રિયે ! આપણા શારીરિક સામર્થ્યની સાથે આપણી ઉમર અર્ધ અતિવાહિત થઈ. જે આ લોકમાં એકાંત સુખકર છે તે પુત્ર મુખ આપણેઆજ સુધી જોઈ શક્યાં નથી. હજી જે આપણે પુત્રમુખ જોવાનું ઘટે તે આપણું મરણ સુખકર થાય. પણ હું નિરંતર ચિંતાકુળ રહેલો છતાં પુત્રમુખ જેવાને કોઈ પણ ઉપાય નિર્ધારિત કરી શકતો નથી. હાય ! હાય ! આપણો જન્મ બીલકુલ વિફળ અને નિરર્થક થયો. લોકમાં પુત્રહીન માણસનો જન્મ કલહીન વૃક્ષ જેવો ગણાય છે. " પતિનાં વચન સાંભળી, શિવગુરૂની પત્નીએ કહ્યું? " નાથ આપણે ચાલે ! મહાદેવના શરણાગત થઈએ. મહાદેવની સેવા કરવાથી નિશ્ચય આપણી ઈષ્ટ સિદ્ધિ થાશે. મહાદેવ ભક્તના અભીષ્ટપૂરણમાં કલ્પતરૂ સરખા છે. મહાદેવની આરાધનાથી સઘળ અભીષ્ટની સિદ્ધિ થાય છે. મહાદેવના આરાધનથી ઉપમન્યુએ સૌભાગ્ય મેળવ્યું " શિવગુરૂ પાનીનાં વચન સાંભળી, પુત્ર લાભ સારૂ ચંદ્રશેખરની આરાધનામાં અભિલાષી થયો. તેણે પાસેની એક નાની નદીમાં ઉનાન કરી જલમાંજ મહાદેવની ઉપાસના કરી. કેટલાક દિવસ કંદમૂળનો આહાર કરી મહાદેવની પૂજા અને ધ્યાનમાં આસકત રહ્યો. શિવગુરૂની પત્નીની પ્રકૃત્તિ બીલકુલ નિર્મળ હતી. તેણે જુદા જુદા નિયમવાળા ઉપવાસ વગેરેનાં કષ્ટ ભોગવી, નિરંતર : P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #35 -------------------------------------------------------------------------- ________________ ભગવચ્છકરાચાર્ય ચરિત. મહાદેવની અર્ચના કરી. એવી રીતે મહાદેવની ઉપાસનામાં તે બ્રાહ્મણ દંપતીના અનેક દીવસો ચાલ્યા ગયા. એક દિવસ મહાદેવે કૃપા પરવશ થઈ બ્રાહ્મણના વેશમાં શિવગુરૂને પ્રત્યક્ષ દર્શન આપ્યાં. મહાદેવે શિવગુરૂ ને કહ્યું, " હે વિપ્ર ! તું શું ઈચ્છે છે ! શિવગુરૂએ કહ્યું “ભગવદ્ ! હું પુત્રાર્થી છું અને એક પુત્ર આપે " ત્યાર પછી વિપ્રરૂપી મહાદેવે કહ્યું, " હે વિપ્ર ! તું શું સર્વજ્ઞ અને સકળગુણ સંપન્ન થોડા આયુષવાળા એક પુત્ર ભાગે છે ? કે મુખ ગુણહીન બહુ આયુષવાળા ઘણુ પુત્ર માગે છે ?" તે સાંભળી શિવગુરૂએ કહ્યું હે પ્રભુ હું સર્વગુણાલંકૃત,સર્વજ્ઞ, અને પ્રખ્યાત પ્રતિભાસંપન્ન એક માત્ર પુત્ર ચાહું છું. હું નિર્ગુણ બહુ પુત્રને માંગતો નથી. " “તને સર્વજ્ઞ પુત્રના લાભ થાશે. હવે તપસ્યા કરવાનું કાંઈ પ્રયોજન નથી. તું તારી પત્ની સાથે તારે ઘેર જા.” એમ કહી દિજ વેષધારી મહાદેવ અંતહિત થઈ ગયા. શિવગુરૂએ પિતાની પત્નીની પાસે સઘળી હકીકત કહી. પત્ની સ્વપ્નને વૃતાંત સાંભળી અતિશય આનંદિત થઈ. ત્યાર પછી એ શિવપરાયણ દંપતીએ, સ્વમ વૃતાંત યાદ રાખી, ઘેર આવી બ્રાહ્મણોને ભોજન કરાવી અને દક્ષિણ આપી અત્યંત હર્ષ અને આનંદ કર્યો. ' બ્રાહ્મણે આશીર્વચન ઉચ્ચારણ કરતા કરતા ઘેર ગયા. શિવગુરૂ તથા પતિ પરાયણ તેની પત્નીએ, પ્રસન્ન અંતઃકરણથી બ્રાહ્મણોનું ભુકતા વિશિષ્ટ અન્ન ભોજન કર્યું થોડા સમય પછી શિવગુરૂ પત્નીને ગંભ સંચાર થશે. તેણે અનન્ય પરાયણું તનયને ગર્ભમાં ધારણ કરી અપૂર્વ દેહ કાંતિ મેળવી. તેની ગતિ, અલસ થઈ ગઈ.તેને અલંકાર વગેરે ધારણ કરવામાં બીલકુલ અનિચ્છા પેદા થઈ. તેના બંધુઓ નિત્ય નિત્ય તેના સારૂ પુષ્કળ ઉપાદેય ઉપહાર મોકલતા હતા પણ શિવગુરૂપત્ની તે સઘળી વરતનો પરિત્યાગ કરી કરી નવીનવી વસ્તુઓ માંગતી હતી દેહદાવસ્થામાં તેની કેવળ કૃતિકા ઉપર રૂચિ ચાતી હતીએક દિવસ તે સહસા રવપ્નમાં મહાદેવનાં દર્શન કરી જાગૃિત થઈ. પણ જાગરણની સાથે તે દિવ્યમૂર્તિ તેના દર્શન પથથી અંતહિત થઈ ગઈ. અને એક દિવસે, તેણે જોયું તે સરસ્વતીના સિંહાસને બેઠી છે. એ સઘળા સ્વપ્ન વૃત્તાંત સાંભળી સઘળા * : 1 અંત વાવસ્થામાં જે અભિલાષ ઉત્પન થાય તેનું નામ દેહદ .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #36 -------------------------------------------------------------------------- ________________ જન્મભૂમિ અને પિતૃકુળ. અનુમાન કરવા લાગ્યા જે ; ગર્ભસ્થ બાળક એક આશ્ચર્યકારક ચરિત્રવાળો પેદા થશે. - ત્યાર પછી શુભગ્રહ યુક્ત અને શુભગ્રહ કર્તક ઇક્ષિત તથા શુભ લગ્ન સૂર્યાદિગ્રહ સઘળા પિતપોતાના ઉચ્ચસ્થાન રિત સમયમાં શિવગુરૂ પત્નીએ અત્યંત સુખથી એક પુત્રને પ્રસવ આપ્યો. શિવગુરૂ પુત્રમુખ જોઈસુખ સાગરમાં મગ્ન થયા. ત્યાર પછી બાલકના જાતકર્મ વગેરે વૈધ આચાર તથા સંસ્કાર કરી મંગલકામનાથી પુષ્કળ ધન વગેરેનું તેણે દાન કર્યું તે બાળકને જન્મ દિન સઘળાના પક્ષમાં અતિશય આનંદદાયક થયા. સઘળી દિશાઓ પ્રસન્ન થઈ તરૂલતા પુષ્પના ઢગલા સાથે પ્રફુલ્લ થઈ ગઈ. મેધ સુવૃષ્ટિથી ધરાતલને સ્નિગ્ધ અને સુશીતલ કરવા લાગ્યા, સુર્યોદયે જેમ પૃથ્વીની કાંતિ પરિવર્હિત થાય અને વિનય દ્વારા જેમ વિઘાની શોભા વધે, તેમને બાળકના જન્મથી પૃથ્વીની કાંતિ વધી અને શોભિત થઈ. જોશીઓ પુત્રનો જન્મ સમય જોઈ શિવગુરૂને બોલ્યા કે " તમારો એ પુત્ર સર્વજ્ઞ થાશે અને અભિનવ શાસ્ત્રનું પ્રસ્થાન કરશે. જ્યાં સુધી પૃથ્વી વિદ્યમાન રહેશે ત્યાં સુધી તેની કીર્તિ પૃથ્વી ઉપર દેદીપ્યમાન રહેશે.શિવગુરૂતે સમયે આનંદથી અધીર થઈ ગયા. તેને એટલો બધો આનંદ થયે કે પુત્રના અલ્પાયુષ્યની વાત ભુલી ગયા બંધુઓ! સુરંદો,અને આમીય લોકો જુદી જુદી જાતના ઉપહાર લઈ સૂતિકા ગૃહમાં રહેલા બાળકના સંદશને આવવા લાગ્યા ગ્રીષ્મ 1 સંમેષ,મંગળમકરસ્ય, શનિ તુલાયસ્થ અને બૃહસ્પતિ કંઠસ્થ હોવાથી * 2 આનંદગિરિકૃતશંકરવિજયમાં લખેલ છે જે સર્વજ્ઞ નામના કેઈ એક બ્રાહ્મણની કામાક્ષી નામની પત્ની હતી તે અત્યંત સાધ્વી અને સુલક્ષણ યુકત હતી. એક સમયે સર્વજ્ઞ અને કામાક્ષીએ ચિદંબર નામના મહાદેવની આરાધના કરી એક કન્યા મેળવી એ. કુમારી સર્વદા મહાદેવના ધ્યાનમાં આસકત રહેતી હતી. તેનું નામ વિશિષ્ટ હતુ વિશિષ્ટાનું વય જ્યારે આઠ વરસનું હતું, ત્યારે તેના પિતા વિશ્વજીતે તેને કોઈ બ્રાહ્મણને આપી. પરણ્યા. પછી પણ વિશિષ્ઠા મહાદેવની આરાધનામાં આસકત રહેતી હતી.સ્વામીએ તેને એ અવરથામાં છોડી સંન્યાસાશ્રમ પકડયો.વિશિષ્ઠા એપણ તે દિવસથી શિવારાધના કરી શિવને પ્રસન્ન કર્યા એકવાર મહાદેવે પ્રસન્ન થઈ તેના મુખ. 5 કજમાં પ્રવેશ કર્યો તે દિવસથી. વિશિષ્ઠાને ગરમ સંચાર થયો. દશમ મ.સ પૂર્ણ થવાથી તેણે વૈદિક ધર્મ પ્રતિષ્ઠાતા ભગવાન શંકરને જન્મ આપે. 3 બેબે બેલગામ ત્રિપત્રમાં લખેલ જે નિધનામય વિષે જરા અર્થત કલ્યબ્દ 3889 એટલે સંવત 845 માં શંકરાચાર્ચને જન્મ થયો વિશેષ વિવરણ ભૂમિકામાં જેવું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #37 -------------------------------------------------------------------------- ________________ ભગવચ્છકરાચાય ચરિત. કાળના સૂર્ય તાપથી બીલકુલ પરિતપ્ત થયેલા લોકો જેવી રીતે પૂર્ણ ચંદ્રને જોઈ હર્ષ પામે તેવી રીતે તેને બંધુ વર્ગ એ બાલકનું મુખ કમળ જોઈ અત્યંત આનંદિત થયે. ઘણા કાળની શંકરની આરાધનાથી એ પુત્રને જન્મ થયો હતો તેથી શિવગુરૂએ એ બાલકનું નામ શંકર રાખ્યું. 0000000 द्वितय अध्याय. મંડન મિશ્ર, શેકર જે સમયે બાલ્યાવસ્થામાં હતા તે સમયે ષટદશનવેત્તા પંડીતના વંશમાં પદ્મપાદ, હસ્તામલક, તોટકાચાર્ય, ઉદંક મંડનમિશ્ર, આનંદગિરિ, સનંદન, ચિસુખ વીગેરે બુદ્ધિશાળી વિદ્વાને જનમ્યા. એ સઘળા જ્ઞાનીઓની માંહે મંડન મિશ્રનું વિવરણ બહુ કેતુકાવહ છે. તેથી અમે પ્રસંગ ક્રમે મંડનમિસ્ત્રનું જીવન વૃત્તાંત સંક્ષેપથી વિવૃત કરીએ છીએ, મંડનમિ રાજગૃહ નગરમાં જન્મ લીધો હતો. તેના પિતાનું નામ હિમમિત્ર હતું. મંડનમિશ્ર અસાધારણ પ્રતિભા સંપન્ન વિદ્વાન હતું; તેણે બાલ્યાવસ્થામાંથી વિદ્યારંભ કરી, અતિમને નિવેશથી શાસ્ત્રાધ્યયન કરી જુદા જુદા શાસ્ત્રમાં અસીમ વ્યુત્પતિ મેળવી. એ સમયે શોણ નદીના તીરે એક ગામમાં વિષ્ણમિત્ર નામના બ્રાહ્મણના ઘેર ઉભયભારતી નામની એક કન્યા જન્મી, ઉભયભારતી બાલ્યાવસ્થામાં વ્યાકરણ, કાવ્ય, નાટક, અલંકાર, જ્યોતિષ, સાંખ્ય, પાતંજલ, વૈશેષિક, ન્યાય, મીમાંસા, વેદાંત શાસ્ત્ર વગેરેમાં સારું અધ્યયન કરી અતિશય વિદુધી નીવડી મંડનમિત્ર, લોક પરંપરાએ એ વિદુષી મહિલાને પ્રશંસાવાદ સાંભલી તેના તરફ એકાંત અનુરાગી થયા. ઉભયભારતીએ પણ લેક મુખથી લંડનમિશ્રની iii I IIIIIIIIII . 1 મંડન મિશ્રનું બીજું નામ વિશ્વરૂપ 2 રાજગૃહ મગધવા વિહાર પ્રદેશનું એક પ્રાચીન નગર હજી સુધી તેને ભગ્નાવશેષ [ ખંડેર] લેવામાં આવે છે હાલ સાધા રણુ લેકો તેને રાજગીરી કહે છે.પટણા પાસેના બખ્તીયાર પુર રટેશને ઉતરી રાજગિરિ તરફ જવાય છે. 3 આનંદગિરિથ્રુતશંકરવિજય ગ્રંથે મંડન મિશ્રની પત્નીનું નામ ઉભય ભારતી વા સરસવાણી કહેલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun-Aaradhak Trust Page #38 -------------------------------------------------------------------------- ________________ મંડનમિઝ. : સુખ્યાત સાંભળી, મંડનમિશ્ર ઉપર અનુરાગવાળી થઈ. દરેક ક્ષણે તેના . હદયમાં એ પંડિતવર મંડન મિશ્રને જોવાની વાસના જોરાવર થઈ ગઈ. , હિંમમિત્રે પુત્રને મનભાવ જાણી, વિષ્ણમિત્રના ઘેર બે બ્રાહ્મણ મોકલ્યા વિષ્ણુમિત્રે તેઓની અ.રથી અભ્યર્થના કરી; તેઓના આગમનનું કારણ પુછયું, બ્રાહ્મણોએ ઉત્તર આપ્યો કે, " દ્વિજવર ! આપની પુત્રીનું શાસ્ત્રમાં નૈપુણ્ય, ચરિત્રનું પવિત્રપણું અને ધર્માનુરાગ વગેરે સાંભળી રાજગ્રહનિવાસી હિમમિત્ર નામના બ્રાહ્મણે તમારી પુત્રીનાં ભાગમાં કરવા અમને મોકલ્યા છે, તમારી પુત્રી તેના પુત્રને યોગ્ય જાણી અમને આપની પાસે મોકલ્યા છે. અમે તમારી પાસે કન્યા માટે પ્રાર્થના કરવા આવ્યા છીએ. આપ અનુકંપા લાવી હિમમિત્રને અભિલાષ પૂર્ણ કરો.” . વિષ્ણમિત્ર. અગાઉથી કન્યાને મનોભાવ થોડે ઘણે જાર્યો હતો તેથી તેણે કહ્યું, " આપે જે મારી પાસે હિમમિત્રને અભિલાષ જાહેર કર્યો. તે મને અત્યંત પસંદ પડયો છે અને બહુ પ્રીતિકર થયા છે, તે પણ હુ એકવાર એ બાબત મારી પત્નીને પુછી આવું, શાથી કે કન્યાં" પ્રદાન કાર્ય સ્ત્રી લોકના આધીનની વાત છે,” એમ કહી વિકૃમિત્ર પિતાની પત્નીને સઘળી હકીકત કહી સંભળાવી. તેણે કહ્યું કે, " વરના જે સઘળા જ્ઞાતવ્ય વિષય છે, તે જાણ્યા વિના શી રીતે કન્યા આપવાની સંમતિ અપાય” જેનું ધન, ચરિત અને કુલ ઉત્કૃષ્ટ હોય છે તેને ' કન્યા આપવી યોગ્ય છે. શાસ્ત્રમાં લખે છે કે કુલ, શીલ, વય, (25, વિદ્યા, ધન અને સહાય એવા સાત ગુણમાં વરની પરીક્ષા કરી કન્યા દેવી. બીજા બાકીના વિષય સારૂ ચિંતા કરવાની આવશ્યકતા નથી. એટલે પહેલાં એ સઘળા વિષયમાં પરિક્ષા કરવી ઉચિત છે. એ સાંભળી વિષગુમિત્રે કહ્યું, " પ્રિયે ! તું જે વિષયની બાબત કહે છે, એ સઘળા વિષય બાબતમાં પરીક્ષા કરવી એવો નિયમ ચાલતું નથી. યદુવંશોત્પન્ન દ્વારકાધિક કૃષ્ણ જ્યારે તીર્થ દર્શનછળે ભ્રમણ કર્યું ત્યારે તેના કુલ શીલ વિગેરેની પરીક્ષા ન કરતાં કંડિનનગરના અધિપતિ ભીષ્મક રાજાએ પોતાની દીકરી રૂકમણીને કૃષ્ણના હાથમાં અર્પણ કરી હતી. જે કુમારિક ભટે દુર્જય બદ્ધ પંડિતોનો પરાજ્ય કરી જગતમાં વૈદિક આચાર ફરીથી સ્થાપિત કર્યો, તે કુમારિલભટ્ટને મંડનમિત્ર પ્રધાન વિખ્યાત શિષ્ય છે. બ્રાહ્મણનું પરમ ધન વિઘા હોય છે. મંડન મિશ્ર અત્યંત વિદ્વાન બ્રાહ્મણ છે. એ બાબતે આપણી કન્યા આપવાથી આપણી કન્યા અતિશય . P.P.Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #39 -------------------------------------------------------------------------- ________________ 10 ભગવચ્છંકરાચાર્ય ચરિત. સૌભાગ્યવતી થાશે તેમાં કાંઈ સંશય નથી. હવે આપણને કન્યાને મને ગત વિચાર શું છે એ જાણવાની જરૂર છે, એમ વિચારી વિષ્ણમિત્ર અને તેની પત્ની કન્યાની પાસે જઈ તેને પુછવા લાગ્યા. કન્યા પાસેથી તેઓ તે બાબતમાં કાંઈપણ ઉત્તર પામ્યા નહિ. પરંતુ કન્યાનું પ્રફુલ્લ મુખ જોઈ તેઓને સંશય દૂર થયો. છેવટે તેઓએ જાણ્યું જે એ વર કન્યાને એકાંત અભિલપિત છે. ત્યાર પછી વિવાહ સંબંધ નિસ્વિત થઈ ગયો. હિમમિત્રે જ્યોતિર્વેિદ લોકોઠારા વિવાહનું મુહર્ત સ્થિર કર્યું. વિવાહ દિવસે મંડનમિશ્ર માંગલિક દ્રવ્ય સાથે, જુદા જુદા વિભૂષણથી ભૂષિત થઈ, બંધ બાંધવોની સંગે શણ નદીના તીરે આવી પહોંચ્યો. મેટા સમારોહથી જામાતા શણ નદીના તટે આવી પહોંચેલ છે, એવું સાંભળી વિષ્ણુમિત્રે પ્રફુલ અંતઃકરણથી જુદી જુદી જાતનાં વાદ્યો સાથે સામૈયુ કરી જામાતા વગેરેને ઘેર આ. પ્યા. સ્વાગત ઉચ્ચારણ કરી, મધુપર્ક સાથે જામાતાને અધ્યપ્રદાન કરી - વિષ્ણુમિત્રે કહ્યું, “મારી કન્યા ઉmભારતી, મારાં ઘર, મારાં ઢોર, ઢાંખર, મણિરત્ન વિગેરે જે છે તે તમારૂં છે એમ જાણવું. આજ અમારું કુળ પવિત્ર થયું અને અમે સઘળાની પાસે આદરણીય થયાં. મારા ઘરમાં જે કાંઈ છે તે તમારૂં જ છે " ત્યાર પછી વિવાહિક હિમમિત્રના તરફ જોઈ 'વિષ્ણુમિત્રે કહ્યું, “મહારાજ સારા ભાગ્યે. અમારી કન્યાનો આપના પુત્ર સાથે વિવાહ સંબંધ થયો. જેથી તમારા જેવા જ્ઞાનિઓ માંહેના અગ્રગણ્યનું દર્શન થયું. તેના પ્રત્યુત્તરમાં હિમમિત્રો વિનયથી શિષ્ટાચાર દેખાડી કહ્યું, “અમારી પાસે જે કાંઈ પ્રિય વસ્તુ છે તે આપનીજ છે, એમ સમજવું. તમે સર્વદા વૃધ મંડળીનું સેવન કરે છે તેથી આપના મુખથી એ સઘળાં રૂડાં અને સારાં વચનો નીકળે છે. એવી રીતે વિષ્ણમિત્ર અને હિમમિત્ર બંને પરસ્પર,પરસ્પરની સ્તુતિવાદ કરતાં વિશેષ સંતોષ પામ્યા. તે સમયે તે ઠેકાણે એકઠા થયેલા મંડલમાં પણ સ્વેચ્છાવિહાર હાસ્ય વિનોદ અને આમોદ પ્રમોદ ચાલવા લાગ્યો. કન્યા પક્ષના અને વર પક્ષના માણસો વરવધૂને જોઈ અત્યંત આનંદને અનુભવ કરવા લાગ્યા. વિષ્ણુમિમે, શુભ લગ્નમાં ઉભયભારતીનું કરકમલ મંડન મિશ્રના હાથમાં અર્પણ કર્યું. મંડન , મિશ્રપણુ શુભ ક્ષણે અનુરાગિણી કન્યાનું પાણિગ્રહણ કરી આનંદિત થયો. ત્યાર પછી જે જેઓએ પ્રાર્થના કરી, તે વધુવરના પિતાએ આપી પરમ સંતોષ મેળવ્યો. મંડન મિશ્રે, પિતાની ગૃહ્યસૂત પદ્ધતિ પ્રમાણે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #40 -------------------------------------------------------------------------- ________________ મંડનમશ્ર. વહિ સ્થાપન કરી, હોમ કર્યો; અને લા જા હોમ કર્યો, ત્યાર પછી ઉભયભારતીએ પહેલાં અગ્નિનું પ્રદક્ષિણ કર્યું, મંડનમિએ પણ અગ્નિ પ્રદક્ષિણા કરનારી પોતાની પત્ની સાથે અગ્નિ પ્રદક્ષિણા કરી. હોમાસાને આવેલા દ્વિજોને અને બીજા સહવર્ગને પરિતુષ્ટ કરી વરવધૂ પિતાના ઘેર ગયાં મંડન મિશ્ર યથાવિધિ અગ્નિરક્ષા કરી સુપ્રસન્ન મનથી ચાર દિવસ અંગ્નિ ગ્રહે વાસ કર્યો, ત્યાર પછી પાંચમા દિવસે. જ્યારે વરને ગ્રહે જવાને ઉદ્યોગ થયો ત્યારે ઉભયભારતીના પિતા માતાએ વિષ્ણુમિત્રને કહ્યું જે " તમે અનુકંપા કરી અમારી કેટલીક વાત સાંભળી જેવી રીતે સ્તનપાયિની કન્યાને કાંઈપણ ખબર ન હોય તેવી રીતે આ અમારી કન્યા કશું . પણ જાણતી નથી. તેણે કોઈ દિવસ ગૃહકર્મ કર્યા નથી, તેથી તમે તેને નિજ કન્યા પ્રમાણે રાખશો એવી આશા છે. એક દિવસ એક બ્રાહ્મણે તે કન્યાનાં શુભ લક્ષણ જોઈ કહ્યું જે “એ સાક્ષાત સરસ્વતી માનવીરૂપે મર્યલોકમાં પેદા થઈ છે. તેનામાં સર્વજ્ઞતાના સઘળાં ચિન્હ છે તમે સહુ એને કઈ રીતનાં રૂક્ષ વચને કહેશો નહિ” તે બ્રાહ્મણના કહેવાથી અમે પણ વિશેષ આદરથી તેને ઉછેરી છે.મંડનમિશ્ર પોતાની પત્ની ઉંભયભારતી: સાથે રાજગૃહ તરફ જવા ચાલ્યો. * શંકરનું શિક્ષણ. એક તરફ બાલક શંકર, પ્રથમ વર્ષે પોતાની માતૃભાષા અને દીતિય વિષે અક્ષર શિક્ષામાં સમર્થ થયા. અનંતર ક્રમે ક્રમે વ્યાકરણ, કાવ્ય, પુરાણ વગેરે સાંભળવાને તેમણે આરંભ કર્યો, તે જે એકવાર શ્રવણ કરતા હતા તે કદાપિ વિસરી જાતા નહિ. લિપિ શિક્ષા સમાપ્ત થઈ કે , તરત જ તેનું ચૂડાકરણ થયું, ચૂડા વિધાનધારાએ, શંકરના દેહમાં એક અપૂર્વ કાંતિને ઉદય થયો, વૃદ્ધ શિવગુરૂએ યથા સમયે, પુત્રને ઉપનયન સંસ્કાર કરવાની આશા બાંધી પણ દુરંતકાળે તેની આશા પૂર્ણ થવા દીધા નહિ શ કરને વય: ક્રમ જ્યારે ત્રણ વર્ષ પૂર્ણ થયા ત્યારે શિવગુરૂ કાળ ગ્રાસમાં આવી પડયો,શિવગુરૂએ મહા મુશકેલીથી પુત્ર મુખ જોયું પણ તે - * પુત્રના વિભવ જોવાનું તેના અદષ્ટમાં ઘટયું નહિ. શંકરની જનનીનું નામ ભદ્રા હતું. તેણે શોકાકલ ચિતે જ્ઞાતીના માણસો પાસે પોતાના પતિની અંત્યેષ્ટિક્રિયા આનંદગિરિએ લખેલ છે જે તૃતીય વરસેશકરનું ચૂડાકાર્ય થયુ, " P.P. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust Page #41 -------------------------------------------------------------------------- ________________ * ૧ર ભગવચ્છકરાચાર્ય ચરિત.. કરાવી. જ્ઞાની જનોએ અને બીજાં સગાં વહાલાંઓએ પતિ હીન, 'શેકવિધુર ભદ્રાને સાંત્વના વાકયથી આસ્વાસન આપ્યું. સાધ્વી ભદ્રાએ * મૃતપતિનું જે કર્તવ્યકમ માસિક શ્રાદ્ધ સંપિંડીકરણ વગેરે પોતાની મેળે * આરંભી કરી દીધું. ત્યારપછી તે શંકરના ઉપનયન કરવા સારૂ અભિલા• ષિણી થઈ. જ્યારે શંકરને વય:કમ પાંચ વર્ષનો હતો તે જ સમયે ભદ્રાએ જ્ઞાતિ વર્ગ સાથે અને બંધુ વર્ગ સાથે મળી શુભ મુહર્ત શંકરનો ઉપનયન સંસ્કાર યથા વિધિ કર્યો, ઉપનયન સંસ્કાર થઈ રહ્યો છે, તરત શંકરે, "ગુરૂ પાસે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂક્ત, છંદ અને જ્યોતિષ એ છે અંગ સાથે ચતુર્વેદનું અધ્યન કર્યું. બ્રાહ્મણ કુમારશંકર અગર જો કે કૃશ દેહવાલા હતા તો પણ તેની અસાધારણ પ્રતિભા જોઈ સઘળા વિસ્મય પામી ગયા. પ્રતિદિન અધ્યયન કરવામાં શંકરના સહાધ્યાયીઓમાંથી કોઈ પણ શ કરને સમકક્ષ થાય તેવો નહોતો. શંકર જ્યારે જે શાસ્ત્રનું અધ્યયન કરતા હતા તે સમયેજ તેજશાસ્ત્રમાં અસાધારણ વ્યુત્પતિ મેળવતા હતા. તેમણે વેદમાં, વેદાંગમાં, પૂર્વ મીમાસામાં, વેદાંત વગેરે શાસ્ત્રમાં અનન્ય સાધારણ અધિકાર મેળવ્યા. તેમની વાવિન્યાસમાં અપુર્વક્ષમતા હતી. આન્વીક્ષિકીર વિધામાં તે સમયે શંકરને સમકક્ષ કોઈ નહોતો. કપિલના સાંખ્યશાસ્ત્રમાં અને પતંજલિના યુગ દર્શનમાં તેમને અપૂર્વ પરિચય થયો. તેમણે ભટ્ટપાદના વાર્તિક સૂત્રના પદાર્થ તત્વમાં ઉત્તમ રૂપે માહિતી મેળવી એવી રીતે શાસ્ત્રલોચનમાં ક્રમે ક્રમે તેમના હૃદયમાં અkત મત-દઢ થયો. તે. અદ્વૈત વિદ્યાના સુખને પ્રત્યક્ષ અનુભવ કરી આ નંદરસથી અભિષિકત થયા. પાઠાવસ્થામાં ગુરૂ પાસે રહેવાના સમયે શંકર એક દિવસ ભિક્ષા ચરણ કરવા સારૂ એક ધનહીન બ્રાહ્મણના ઘેર ગયા. બ્રાહ્મણ પત્ની, બ્રહ્મચારી શંકરને જોઈ આદર પૂર્વક બોલવા લાગી છે આપના જેવા મહાત્માની જેઓ પૂજા કરે છે તેઓ આદુનિયામાં ધન્યવાદને પાત્ર થાય છે.વિધાતાએ અમને ધન વિનાનાં રાખ્યાં છે. દારિદ્રયવશે અમે જ્યારે બ્રાહ્મણને ભિક્ષા આપવા અસમર્થ થયાં ત્યારે અમારા આ નિરર્થક જન્મને ધિક્કાર છે. એવી રીતનાં કરૂણાજનક વચનો બોલતાં બોલતાં, 1 અમર કે ગર્ભ થકી ગણતા અષમ વરસેજ બ્રાહ્મણનું ઉપનયન થવું જોઈએ . પરંતુ જે બાળક બ્રહ્મતેજની કામના કરે તેનું પંચમ વરસે ઉપનયન કરવું એમ ભગવાન મનુએ મનુ સંહિતાના 2 જા અધ્યાયના 36 માં ૩૭મા લેકમાં કહેલ છે 2 આણ્વીક્ષિકાન્તર્કવિધા '. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #42 -------------------------------------------------------------------------- ________________ . : મંડનમિશ્ર. 13 ~~ ' કે બ્રાહ્મણ પત્નીએ, ઘતી કરને,ભક્તિપૂર્વક કેટલાંક આંબલીના ફળ આપ્યાં. નાની શંકર બ્રાહ્મણ પત્નીના વાકયે અત્યંત દયા ચિત્તવાળા થયા અને તે બ્રાહ્મણના દારિદ્રયમોચન સારૂ તેમણે પ્રાર્થના કરી. શંકરની તે પ્રાર્થના સફલ નીવડી થોડા સમયમાં તેજ દરિદ્ર બ્રાહ્મણનું ઘર સંપદથી ભરાઈ ગયું. એવી રીતનાં ચરિત મહાસ્યનું પ્રદર્શન કરાવતાં. શંકર, ગુરૂ ગહે વાસ કરવા લાગ્યા. સદા તત્વજ્ઞાન પિપાસું વિઘાર્થીઓ શંકરને વીંટળાઈ બેસતા હતા શંકર અત્યંત ઉંચા વક્તા હતા. તેમના કંઠદેશમાં યજ્ઞોપવીત તથા લલાટમાં ત્રિપુંડ શોભા પામતાં હતાં. તેઓ અતિશય સંયમી હતા. શંકરના ચરિતમાં એક વિશેષત્વ એ હતું જે શંકરના ચિતમાં કોઈ દિવસ વિકાર પેદા થતો નહિ શંકર યથાર્થજ, આત્મજયી હતા. શંકરના વાકચાતુર્ય, સૈતાંત્રિક, યોગાચાર્ય, માધ્યમિક, જૈન. ચાર્વાકર સાંખ્ય, મીમાંસક, પાતંજલ. નૈયાયિક, વૈશેષિક વગેરે ભિન્ન ભિન્ન મતવાદી દાર્શનિકની યુકિતઓ લય પામી જતી હતી. શંકર પ્રતિપક્ષી લેકની સાથે વિચાર કાળે પણ કોઈ દિવસ કોધને વશ થાતા નહિ, શંકર અત્યંત . ક્ષમાશીલ હતા. અને કોઈ દિવસ કોઈના તરફ પણ કઠોર વાયને * પ્રયોગ કરતા નહોતા. લોભ, અસૂયા, વિષ, અભિમાન વગેરે દુર્ગુણો શંકરના હૃદયમાંથી સંપૂર્ણ રીતે વિલોપ પામ્યા હતા. વિકારના અને પ્રલોભનના સમયે પણ શંકરનું હૃદય વિકૃત અને પ્રલુબ્ધ થાતું નહિ, . જનનીની પરિચય. . . * વેદ વગેરેનું અધ્યયન સમાપ્ત થઈ રહ્યા પછી બ્રહ્મચારી શંકર યથા સમયે, ગુરૂ કુળ થકી સમાવર્તન કરી ઘેર આવ્યા. જનનીની પરિચ, વેદ પાઠ યજ્ઞ વગેરે પવિત્ર કર્મ, તેમનાં નિત્ય અનુદ્ધેયં થયાં. શંકરને જોઈ યુવક લોકો, વનસલભ, હેપ હિંસા વગેરે દુર્ગણો ત્યાગ કરી શંકરને પૂર્ણ સન્માન આપતા હતા.વૃદ્ધ લોકો પણ શંકરને જોઈ આસન ત્યાગ કરી, શંકરને આસન આપતા હતા. સઘળા લોકો શંકરને ભાળી કૃતાંજલી થાતા હતા. જનની ભદ્રા. પુત્રનાં કોમળ વાકય, વિમળ ચરિત્ર, * 1 બાધ સંપ્રદાયના દાર્શનિક મત ચાર છે–સાતાંત્રિક, યોગાચાર્ય, માધ્યમિક-ભાસિક. 2 ચાર્વાકમત બ્રહસ્પતિએ પ્રવર્તાવેલ છે તેનું બીજું નામાકાયતિક 3. ગુરૂકુલથી પાછા ફરવું તેનું નામ સમાવર્તન. .. . - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #43 -------------------------------------------------------------------------- ________________ 14 ભગવચ્છકરાચા ચરિત.. માનસિક બલ, અને પરોપકારમાં અનુરતિ વગેરે સગુણે જોઈ અત્યંત આનંદિત થવા લાગી. એમ કહેવાય છે કે, એક દિવસ વૃદ્ધાવસ્થામાં ભદ્રા, ધીરે ધીરે સમુદ્રગામિની કોઈ દૂરની નદીમાં સ્નાન કરવા ગઈ મધ્યાન્ડકાળ ઉપસ્થિત હોવાથી સૂર્યમંડળ, પ્રખર કિરણે ફેલાવવા લાગ્યું. તે બહુ ક્ષણ, સૂર્યતાપમાં દેવાર્ચનામાં નિરત થઈ તેથી સૂર્યના પ્રખર કિરણે તેને દેહ ક્ષીણ અને દુર્બળ થઈ ગયા. ત્યાંથી એકલી ઘેર આવવાને બીલકુલ અશકત થઈ ગઈ. પુત્રની પ્રતીક્ષામાં તે નદી તીરે બેસી રહી. ક્રમે દેહ અવસાન થઈ જવાથી તેને મૂછ આવી ભાતૃભક્ત શંકર માતાના , આગમનમાં વિલંબ ભાળી અત્યંત શંકિત થયા અને ઉતાવળથી ચાલી જનનીની પાસે આવી પહોંચ્યા. આવીને શંકરે જનનીને અજ્ઞાનાવસ્થામાં દેખી એ દુલ્ય ભાળી શંકરનું કરૂણ હદય, દુઃખથી વિચલિત થઈ ગયું. તેણે જલસિકત નદિની દલથી પવન નાંખી જનનીની મૂછ દૂર કરી અને જનની સાથે શંકર બહુ કષ્ટ ઘેર આવ્યા.શંકરના યોગ પ્રભાવે રાત્રીમાં જ ઉપર વર્ણવેલી નદી તેમના ઘરની પાસેને વિષ્ણુ મંદિરની પાસેથી પ્રવાહિત થવા લાગી. પ્રભાતમાં ત્યાંના લેકે, નવી પ્રવાહિત અપૂર્વ તરંગિણુંને જોઈ અત્યંત વિસ્મય પામ્યા, સંકરનાં એવી રીતનાં લોકાતીત ચરિત્રના વિષય સાંભળી તે સમ.", યના, કેરલ દેહના અધિપતિ રાજા રાજશેખરે, એક હાથિણી ઉપહાર સાથે પિતાના અમાત્યને શંકર પાસે મોકલ્યો. તેણે શંકરની પાસે આવી અત્યંત વિનીત ભાવે કહ્યું જે " મહાય! સુપ્રસિદ્ધ કેરલેશ્વરની આજ્ઞા ના અનુંસારે હું આપના ચરણ પ્રતિ ઉપસ્થિત થયો છું. સંગ્રામવિજયી કેરલાધિપતી રાજા રાજશેખર, આપની પદધુલીના લાભ સારૂ એકાંત અભિલાષી છે. એટલે પ્રભુ આપ કૃપા કરો આપની પદધુલીના સ્પર્શ પવિત્ર રાજભવન અધિક પવિત્ર થાઓ” એ વાત બોલી અમાત્ય વિરામ પામતાં શંકરે કહ્યું " અમાત્યવર! હું રાજાની ઉદારતાને વિષય જાણી બીલકુલ પરિતુષ્ટ થયો પણ આપ કેરલાધિપતિને કહેજો જે અમારૂં અન્ન ભિક્ષાલબ્ધ હોય છે અમારું પરિધેય, મૃગચર્મ હોય છે અમારાં કર્મ શ્રતિ સ્મૃતિ વિહિત હાઈ કષ્ટસાધ્ય હોય છે દૃષ્ટાદષ્ટ ફલદાતા વેદાદિ શાસ્ત્રજ એક અમારૂં શાસક છે હુ બ્રહ્મચારી છું એટલે કે સઘળાં અવશ્ય અનુઠેય કર્મને ત્યાગ કરી અને હાથણી ઉપર ચઢવાનું નિષિદ્ધ કર્મ કરી રાજા પાસે મારું આવું અત્યંત ઠીક નથી, આમને સાધુવાદ, ધન્યવાદ : P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #44 -------------------------------------------------------------------------- ________________ મડમિશ્ર * 15 અને પ્રસંશાવાદ આપું છું. આપ ઘેર જઈ કેરલાધિપતિને કહેશે કે રાજાએ સઘળા વર્ણ પિતપોતાની ધાર્મિક જીવિકા અવલંબન કરી, પોતપોતાને નિર્વાહ કરે એમ કરવાનું છે. તમે વર્ષોચિત કર્મ ત્યાગ કરો” એમ રાજા કોઈને કહી શકે નહિ” અમાત્ય કેરલરાજની પાસે જઈ એ સઘળી વાત કહી જેથી રાજા ખુદ, શંકરની પાસે આવ્યો. તેણે આવીને જોયું, તે શંકર અંતેવાસીઓથી પરિત થઈ બેઠેલ છે. જેના શરીર ઉપર ચંદ્ર કિરણના જેવું કાંતિમય ઘ યજ્ઞોપવીત શોભે છે. જેને પરિધાનમાં કૃષ્ણસારનું ચર્મ છે. જેના કટિદેશે મુંજ મેખલા છે, શંકર જાણે કે દુલકવાસી, માનવ દેહ ધારણ કરી પૃથ્વી ઉપર અવતરેલ હોય તેમ રાજાને લાગ્યું, રાજાએ ભકિત સહકારે, શંકરને વારંવાર પ્રણિપાત કરી કરના ચરણારવિંદ પાસે દશ હજાર સોનામહોર અને પોતે બનાવેલાં ત્રણ નાટક મુક્યાં. શંકર એ ગણુ નાટક વાંચી અત્યંત આનંદિત થયા, અને અનુરૂપ તમને પુત્ર મળશે એવો રાજાને શંકરે આશીર્વાદ આપ્યો. રાજાને પાછું શંકરે કહ્યું જે " હે રાજન ! આ સઘળી સેના મહારો કોઈ દરિદ્ર ગ્રહસ્થને આપે, તેથી તેને બહુ ઉપકાર થાશે. હું બ્રહ્મચારી છું. મારે સોના મહોરનું . શું પ્રયોજન છે? એ પ્રમાણે શંકરે, જુદાં જુદાં વાકયથી પોતાના અંતઃકરણને નિસ્પૃહભાવ, વિશેષ ભાવે વ્યક્ત કર્યો. પછી રાજ રાજશેખર પણ શંકરની સાથે કથોપકથનથી પિતાને કૃતાર્થ અને ધન્ય માની શંકરને આશીર્વાદ ગ્રહણ કરી પિતાની નગરીમાં પાછો આવ્યો. * વેદાર્થવિત વિદ્યાર્થીએ શંકરની પાસે ફણિભાષ્ય અને દર્શન શાસ્ત્રના અધ્યયનમાં પ્રવૃત થયા સુધી વર શંકરે જે સઘળા શાસ્ત્રનું અધ્યયન કર્યું હતું તે સઘળા શાસ્ત્રનું નિર્જનસ્થાને આલોચન કરવાથી તે શાસ્ત્રનો સં 1 “બાલારામાયણ” “બાલભારત” " વિદ્વશાલભંજિકા " એ ત્રણ સરકૃત નાટક રાજશેખરસુરિએ રચેલા પ્રસિદ્ધ છે શંકર વિજય નામના ગ્રંથમાં માધવાચાર્ય રાકરચાર્ય સહિત રાજશેખરના મેળાપનું જે વર્ણન કરેલ છે તે વાંચવાથી નિશ્ચય પ્રતીતિ થાય છે કે રાજા રાજશેખર અને રાજશેખરસુરિ અભિન્ન આસામી છે. પ્રત્નતત્વજ્ઞ લેકે કહે છે જે વર્તમાન સમયથી ઘણું કરી 11 વરસ પૂર્વે રાજશેખરસુરિને પ્રાદુર્ભાવ હતો, એ દ્વારાએ બેલગામના ત્રિપત્રમાં શંકરને જે આવિર્ભાવ કાળ લખેલ છે તેની સાથે રાજશેખરના આવિર્ભાવ કાળને મેળ લાગે છે, એટલે કે રાજ શેખરસુરિ અને રાજા રાજશેખર એકજ આશામી છે, રાજશેખરે રમંજરી નામની એક નાટિકા રચેલી જણાય છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Adadhak Trust Page #45 -------------------------------------------------------------------------- ________________ ભગવચ્છકરાચાર્ય ચરિત. સ્કાર શંકરના હદયમાં બદ્ધભૂલ થયો, અંતેવાસીઓ, નિત્યનિત્ય. શંકરનું અધ્યાપન કૌશલ અને ઊદભાવિની શકિત જોઈ વિસ્મિત થાતા હતા, અને શંકર જેવા અધ્યાપક પાસે અધ્યયન કરવાથી તેઓ આત્મ સુખમાં નિમગ્ન રહેતા હતા, જનની શંકરને એક માત્ર આશ્રય હતા, અને શંકર પણ જનનીનું અદ્વિતીય અવલંબન હતા. બંનેને એક ઘડિકનો , પણ વિચ્છેદ બંનેને બીલકુલ અસહનીય હતો. બધુ બાંધવ લેકો, કૃતવિધ". શંકર ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરે એ બાબતમાં ચિંતા કરવા લાગ્યા. તેઓ... કોઈ પવિત્ર વંશદભવ બ્રાહ્મણની કન્યા સાથે શંકરના પરિણુય કાર્યો " કરી દેવા ઉધોગી થયા, તૃતીય સ્થાય. " સન્યાસ ગ્રહણું, . . . અભિલાષા. કેટલાક કાળ પછી એક દિવસ ઋષિ તુલ્ય કેટલાએક મનીષીઓ શંકરના દરશન કરવા સારૂ શંકરના ઘેર આવ્યા,વિધિ શંકર ભકિત નમ્ર ભાવથી પોતાની જનની સાથે તેઓની પરિચર્યામાં નિયુકત થયા. શંકર પ્રથમ સ્વાગત પુછી. તેઓને મધુપર્ક અને પુજેપકરણ આપી કૃતાંજલિ - થઈ સવિનયથી આપ કૃપા કરી આસકલ આસન અને મધુપર્ક ગ્રહણ કરી. એમ બોલી ઉભા રહ્યા, મનીષી લકે આસન ગ્રહણ કરી શંકરની સાથે મોક્ષ વિષયક વાતચીત કરવામાં પ્રવૃર્ત થયા. ત્યારપછી શંકર જનની ભદ્રાએ તે ઠેકાણે આવી કહ્યું " આજ અમે ધન્ય અને કૃતાર્થ થયાં. શાથી કે ઋષિતુલ્ય પ્રભાવવાળા મનીષીઓનું અમને આજ દર્શન થયું, પહેલાં આપના જેવા મહાત્માઓનું આગમનજ દુલ્લભ. તેમાં વળીઅમારા જેવા દીન લેંકને આપના જેવા મહાત્માની સેવા કરવાનો અવસર, અત્યંત દલ્લભ વળી વધારે સાભાગ્યને વિષય એ છે જે આપ, અમારા બાળક 1 માધવાચા પોતાના રચેલા શંકરવિજયમાં એ મનીષીઓ (વિહારો] ને દેવ રૂષિ વિગેરેના અવતાર ગયા છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #46 -------------------------------------------------------------------------- ________________ સન્યાસ ગ્રહણ. 17. '' ઉપર દયાની નજરે જુઓ છો. " ભદ્રા એવી રીતે જુદી જુદી જાતના ' શિષ્ટાચાર દેખાડી છેવટે પુત્રની બાબતમાં જુદા જુદા પ્રશ્ન કરવામાં પ્રવૃત - થઈ. મનીધીઓ સર્વાદશ હતા. તેઓ, શિવગુરૂએ, આ પુત્ર શંકરની આરાધનાથી મેળવ્યો છે એમ જાણતા હતા. અને મહાદેવના વરદાનથી - શંકર પરિમિત આયુવાળા પેદા થયેલ છે એ પણ તેઓ જાણતા હતા એટલે કે તેઓએ ભદ્રાને કહ્યું, હે! સાધવી તમારો આ સર્વજ્ઞ પુત્ર પારમીતાયુવાળે છે . તે થોડો સમય આ પૃથ્વી ઉપર રહેશે. પુત્ર વત્સલા ભદ્ર, એ જ્ઞાન મનીષીઓની વાત સાંભળી અત્યંત ભીત અને શોકાત બની કંપતી કંપતી વાયુ ઉડાડેલ કદલી થંભની જેમ પૃથ્વી ઉપર પડી અને તતક્ષણ ભદ્રાને મૂર્છા આવી. ત્યાર પછી શંકરથી ભદ્રાનું ચૈતન્ય સંપાદિત થયું. ભદ્રા બહુ શોક કરવા લાગી, બ્રહ્મચારી શંકર જનનીને એ રીતની અવસ્થામાં આવી ગયેલી જોઈ બોલ્યા : જનનિ ! સંસારની સ્થિતિ આવી રીતની બીલકુલ ક્ષણભંગુર જાણતાં છતાં ' તમને શા સારૂ આટલો બધો ખેદ થાય છે, આ કલેવર બીલકુલ વિનશ્વર છે મૂર્ખ આસામીઓ આ ક્ષણ સ્થાયી શરીરનો રિથર બુદ્ધિથી ભરોસો * રાખે છે. તમો ડાહ્યા થઈ શા સારૂ એવા કલેવરના વિનાશ સારૂ શંકિત થાઓ છે ? આ સંસારમાં ઘણીવાર જન્મ થયા છે, અને ઘણીવાર જન્મ થાશે પ્રત્યેક જન્મમાં બહુ પુત્ર અને કન્યા પેદા થયાં હશે, બરોબર વિચાર . કરીને જુઓ ? આ સંસારમાં તમે ઘણાં પુત્ર પુત્રીના મા થયા હશો, . * અને મેં પણ ઘણું સ્ત્રીઓનાં પ્રાણિ ગ્રહણ કર્યા હશે.હાલ તે સઘળાપુત્રો, કન્યા અને સ્ત્રીઓ કયાં છે, અને આપણે પણ કયાં છીએ. આ સંસારમાં : સ્ત્રી પુત્ર વગેરેનો સમાગમ વટેમાર્ગના સમાગમ જેવો છે, અજ્ઞાનવશે જેઓ, સંસારમાં નિયત પરિભ્રમણ કરે છે તેઓ અણું માત્ર સુખ પામતા નથી, સંસારની જ્યારે એવી રીતની દુર્દશા છે ત્યારે હું સંસારમાં આશકત રહેવા ચાહતો નથી, એટલે કે ભવ બંધનમોચન સારૂ મારે ચતુર્થાશ્રમનુ . અવલંબન કરવાનું છે. * માતાની અનુમતિનું ગ્રહણ. ભદ્રા, શંકરનો, સંન્યાસ ગ્રહણનો અભિલાષ જાણ વધારે શોકાર્તિ થઈ. બાષ્પ વેગે તેનો કંઠ રૂંધ થઈ જવા લાગ્યો, તે અતિ કચ્છે છે. ધારણ કરી બાષ્પ ગગદ સ્વરે બોલવા લાગી “ભાઈ તું ! ચતુર્થાશ્ચમન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #47 -------------------------------------------------------------------------- ________________ 18 ભગવચ્છકરાચાર્ય ચરિત. અવલંબન કરવા દઢ સંકલ્પવાળો થયે છે, એ વાત જાણે હું અત્યંત શોકાભિભૂત થઈ છું; તું એકદમ એ બુદ્ધિ છોડી દે! મારું કહેવું માન ! ગ્રહસ્થ થા! પુત્ર પુત્રીવાળો બન ! પહેલાં યાગાદિદ્વારા દેવતાઓને સંપ્રીત કર ! ત્યાર પછી સંન્યાસ ગ્રહણ કર ! હું ભર્ત હીન સ્ત્રી છું, તું જ મારું એકમાત્ર અવલંબન છે. તું મારો ત્યાગ કરીશ ત્યારે હું શી રીતે જીવન ધારણ કરીશ? ભાઈ ! તું શાસ્ત્રજ્ઞ હે પુત્ર પ્રાણાજનનાનો પરિત્યાગ કરવા ચાહે છે ! મારે ત્યાગ કરવાની તને ઈચ્છા થાતાં તારું હૃદય શું દ્રવીભૂત થાતું નથી ! શંકરે શોકાર્તજનનીને એવી રીતનો બહુ વિલાપ સાંભળી. જુદાજુદા ઉપદેશદ્વારાએ તેની સાંત્વના કરી, શંકરે મનમાં ઠીક રીતે વિચાર્યું જે “મારું મન સંસારની કામના રાખતું નથી, અને જનની મારે ત્યાગ કરવા સ મત નથી, હવે જનનીને શી રીતે સમજાવું?. જનનીની અનુજ્ઞા વિના કેવી રીતે સંન્યાસનું ગ્રહણ થાય ત્યાર પછી શંકર, થોડા દિવસ, જનનીની આજ્ઞાની પ્રતીક્ષા કરી રહ્યાં. સન્યાસ. છે. એક દિવસ, શંકર ઘરની પાસે રહેલ નદીમાં અવગાહન કરતા હતા. * એટલામાં એક કુંભીરે તેમના ઉપર આક્રમણ કર્યું, શંકર ઉંચા રવરે જનનીને બોલાવી કહેવા લાગ્યા, " ભયંકર કુંભીર મુખ ફાડી મારા બે પગ ખેંચે છે, હું શું કરું ! મારામાં એટલું સામર્થ્ય નથી કે તેનાથાં અવ્યાહૂતિ પામી એક પગલું પણ મુકી શકું, એ માટે છે જનનિ મારી શીધ્ર રક્ષા કરો, " ભદ્રા, શંકરનો રૂદન ધ્વનિ સાંભળી વ્યાકુળ ચિતે તક્ષણ નદીના તીરે આવી પહોંચી. પુત્રને કુંભીરે આક્રાંત કરેલો જોઈ તેનું હૃદય ફાટી જવા લાગ્યું, તે અશ્રપૂર્ણ નયને બોલવા લાગી “હાય ! મારો એકનો એક પુત્ર ? મારા જીવનનું અવલંબન હું મહાદેવની પુષ્કળ આરાધમાંકરવાથી એ પુત્ર પામી છું, તે આજ મારા દુરદૃષ્ટવશે મૃત્ય ગ્રાસમાં પડે છે. હાય ! હાય ! હવે હું શું કરું ! શા ઉપાયે મારા તનયના જીવનની રક્ષા થાય ? ત્યારે શંકર ઉંચા રવરે બોલી ઉઠયા, " જનનિ ! મારી જીવન રક્ષાનો એક ઉપાય છે, જે હું સમસ્ત વિષયમાં દાસીન્ય રાખી સન્યાસાશ્રમ ગ્રહણ કરું તો આ કૃર જલચર મારા બે પગ છોડી દેશે, એથી તમારી અનુમતિ હોય તો હું સંન્યાસાશ્રમ લઈ શકું, અને મારા જીવનની રક્ષા થઈ શકે.” શંકરની એ વાત સાંભળી P.P.AC. Gunratnasufi M.S. Jun Gun Aaradhak Trust Page #48 -------------------------------------------------------------------------- ________________ સંન્યાસ ગ્રહણ. ભદ્રાએ અત્યંત ત્વરાથી પુત્રને સંન્યાસ ગ્રહણું કરવાની અનુમતિ આપી. ભાતાની અનુમતિ લઈ શંકરે તક્ષણ મનમાં ને મનમાં સંન્યાસ લીધા. કુંભીર પણ તેને છોડી જલની અંદર ચાલ્યો ગયો એટલે કે તેને મોક્ષ લાભ થયો. બાળક શંકર નદી તટે આવી વારંવાર નિઃશ્વાસ મુકવા લાગ્યા, . અને બાલક સુલભ ભયને અભિનય કરવા લાગ્યા. ભદ્રા, શંકરની આવીરીતની અવસ્થા જોઈ બહુ દુઃખિત થવા લાગી, * ત્યારપછી શંકરે કહ્યું " જનનિ ! સંન્યાસ આશ્રમ લેવાની તમારી અનુમતિ મને મળી છે, હવે વિધિના અનુસારે સંન્યાસ અવલંબન કરવાની ઇરછા રાખું છું તમે આજ્ઞા, આપે હું સંન્યાસી થાઉં અને મારે જે કર્તાવ્યું છે તે સંપન્ન કરું ? પુત્રનાં વચન સાંભળી, જનની ભદ્રાએ શક સંતપ્ત હદયથી પુત્રને કહ્યું “ભાઈ ! તારી જીવન રક્ષા સારું મે સંન્યાસ લેવાની તને અનુમતિ આપી છે, પણ હવે તું ખરેખર મને છોડી દેવાની ઈચ્છા કરે છે તે મને અત્યંત અસહ્ય લાગે છે, તું મારો ત્યાગ કરી દઈશ ત્યારે મારે શી રીતે જીવન નિર્વાહ કરવો તે કહે અને હું તારા શકે પ્રાણ ત્યાગ કરૂં ત્યારે મારી અત્યંષ્ટિ ક્રિયા કોણ કરી દેશે; તે પણ કહે, જનનીની એ વાત સાંભળી શંકરે કહ્યું " જનની હું સંન્યાસ લઈ તમારો ત્યાગ કરીશ પણ મારું પિતૃક ધન જે લોકો લેશે તે તમારે નિર્વાહ ચલાવશે હું ગૃહત્યાગ કર્યું અને ત્યારપછી તમારું મરણ થાય અથવા તમે. હરકોઈ પીડાથી ગ્રસ્ત થાઓ તે અમારા બંધુ બાંધવો તમારી શુશ્રુષા અને. અંત્યેષ્ટિક્રિયા કરશે, " ભદ્રા, શંકરનાં એવાં વાકયો સાંભળી બીલકુલ શકાકુલ થઈ અને બોલવા લાગી, “ભાઈ ! તને મેં સંન્યાસ ગ્રહણ કરવાની. અનુમતી આપી છે ખરી પરંતુ મારા દેહપાત ઉપર તારે મારી પાસે હાજર થઈ રહેવાનું છે અને તારેજ મારી અંત્યેષ્ટિક્રિયા કરવાની છે, તું જ્યારે મારી અંત્યેષ્ટિક્રિયા નહિ કરે ત્યારે તને મેં ગર્ભમાં ધારણ કર્યો તે વિફલ છે, અગરજેકે સંન્યાસીને દેહાદ કાર્યમાં કોઈ રીતનો અધિકાર નથી તેપણ તું અસાધારણ સંન્યાસી ન હોઈ તને હું સાક્ષાત શંકરને. અવતાર જાણું, મારી દાહાદિ ક્રિયા સંપાદન કરવાને તને કહું છું, દાહાદિ કાર્યમાં જનીનો એવી રીતને આગ્રહ જઈ શંકર, જનનીનો માનસિક ખેદ દૂર કરવા સારૂ બોલ્યા “મા! તમે જે આજ્ઞા કરો છો તે આજ્ઞા હું સર્વાનુ 1 એ વિષયમાં મનુએ કહેલ છે કે જીવં સંન્યસ્થ સમા વ વરमोऽस्पृहः सन्यासेनोपहत्येनः प्राप्नोति परमां गतिं. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #49 -------------------------------------------------------------------------- ________________ 20 . ભગવચ્છકરાચાચર ચરિત. ભાવે પ્રતિપાલન કરીશ, તમે સ્વસ્થ દેહે અથવા રોગાદિદ્વારા આકંદ - યેલા દેહે જ્યારે મારું સ્મરણ કરશો ત્યારે હું પોતાનો આચાર પરિત્યાગ કરી, તમારી પાસે અવશ્ય આવીશ. તમે મારા વાકયનો વિશ્વાસ કરે હું તમારા દેહાવસાન કાળે હાજર થઈ તમારી અંત્યેષ્ટિક્રિયા કરીશ.” ત્યાર પછી શંકરે, જનનીના હિતના ખાતર, એક પ્રધાન પીતરાઈ સગાને બોલાવી કહ્યું “આર્ય ! હાલ મારું મન સંન્યાસ ગ્રહણ કરવામાં બીલકુલ આતુર થઈ ગયું છે. હું દૂર જાઉં છું. મારી આ અનાથ ઘરડી તેમના ના રક્ષણવેક્ષણને ભાર આજથી તમારા ઉપર છે મારા ઉપર અનું પણ લાવી મારી જનનીનું રક્ષણાવેલણ તમે કરશો.” એ વાત બોલી, રોતી અસિત નયનવાળી જનની પાસેથી વિદાય થઈ શંકરે ગ્રહત્યાગ કર્યો. શંકરે, યોગબળે જે નદીને ઘરની પાસેના દેવમંદિર પાસે માણી હતી તે નદીના પ્રબલ તરંગે ઘરની પાસે નું મંદિર ભાંગી ગયેલું જોયું કે હું મંદિરના નારાયણવિગ્રહને બીજા સ્થળે સ્થાપી “તું આંહી કાયમ રહે છે - માણેનદીને કહી ત્યાંથી પ્રસ્થાન કર્યું .શંકર આ સમયે સંપૂર્ણ સંસાર વીરાગી થયા. તેના અંતઃકરણમાં નિર્મળ શાંતિ વિરાજવા લાગી, શંકર, દેશગુને વાપાણિ, પાદ, વાયુ, ઉપસ્થ, ચક્ષુ, બોત્ર, વક, નાસિકા, જીહા વિગેરે ઇંદ્રિયોના વ્યાપારનો રોધ કરી વિશુદ્ધ ચિત થયા. રાગ, દેવ, શીત. ઉષ્ણુ વિગેરે પદાર્થ ઉપર સહિષ્ણુતા ઉત્પન્ન થવાથી શંકરનું અંત:કરણ સમાશીલ અને કોમળ થયું. શ્રવણુ મનન વગેરે દ્વારાએ શંકરની ચિતકાગ્રતા થઇ. શંકર ગુરૂ ઉપર અને વેદાંત વાકય ઉપર શ્રદ્ધાશીલ થવાથી એક અપૂર્વ પ્રકૃતિ સંપન્ન થઈ પડયા. શંકરની ગૃહ ઉપરની અને બંધુ વર્ગ ઉપરની મમતા કેવળ વિલય પામી ગઈ. શંકર નિર્જન સ્થળે પરમાત્માના ધ્યાનમાં નિરત રહેવાથી પરમાનંદને ભેગા કરવા લાગ્યા. ' ગેવિંદનાથનાઆશ્રમમાં ગમન. . એકદા શંકર,રંજીત વસ્ત્ર પહેરી દંડ હાથમાં લઈ ભ્રમણ કરતા કરતા નર્મદા નદીના તીરે આવી પહોંચ્યા. તે સમયે પ્રચંડ કિરણવાળા સૂર્યદેવ, પશ્ચિમાચલના શિખર પ્રદેશ ઉપર ચડયા. દૂરના જંગલમાં જુદી જુદી જાતના વૃક્ષો, પત્ર, પુષ્પથી સુશોભિત થઈ, નયનને તૃપ્તિ આપતાં હતાં. પક્ષીઓને અસ્પષ્ટ મધુર ધ્વનિ. વન વાયુના અવાજ સાથે મિશ્રીત થઈ પિતાના કર્ણમાં મધુ ધારા વર્ષ કરતા હતા, પાસે પુરમા નર્માદાનદીમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #50 -------------------------------------------------------------------------- ________________ કે સન્યાસ ગ્રહણ. : " 21 તેના વિમળ જળમાં સૂર્ય કિરણ પ્રતિલિત થવાથી એક અપૂર્વ શોભા દેખાતી હતી શંકરે જાતાં જતાં જંગલના અંદર પ્રવેશ કર્યો. પુષ્પ ના સૌરભવાહી મૃદુમંદ પવને શંકરનો માર્ગશ્રમ વિરિત કર્યો, તેમણે અતિરૂ શાખા ઉપર મૃગચર્મ અને કપિન વિલંબિત જોઈ, ગોવિંદનામનો આશ્રમ પાસે છે એમ શંકરે અનુમાન કર્યું, તેમન, મનમાં કેટલાક પ્રશ્ન ઉદય પામ્યા, તેનો સદઈ જાણવા સારૂ શંકર અગ્રેસર થયા, રસ્તામાં કેટલાક ચતીએ એક રૂ શંકરને બતાવી. શંકર, ગુફાની પ્રદક્ષિણા કરી કૃતાંજલિ પુ2 ગેવિંદન થનો સ્તવ કરવા લાગ્યા. શંકરનાં નિ વાકપ સાંભળી ગોવિંદનાથે પુછ્યું " તું કોણ! " શંકરે, એ પ્રશ્નના ઉતરમાં એવા ભાવે આત્મપરિચય આપ્યો કે જેમાં ચાર્વાક, શૂન્યવાદી, દશેષિક, તાર્કિક, પ્રભાકર મતાવલંબી, સાંખ્યમતવાદી વિગેરેના મતનું ખંડન થયું. અને તેથી શંકરનું હૃદય અનજ્ઞાનથી પરિપૂર્ણ હતું તે પ્રકાશિત થયું. * દિનાથે કહ્યું. “શંકર !”તું યથાર્થ પ્રજ્ઞાવાન હું સમાધિ લે જણી શો છું કે તું ભૂતલ ઉપર અતિમતનો પ્રગર કરવા સારુ જનમેલ છે” એ વાત બે ની ગોવિંદનાથે શંકરને પાસે બે લાયા -- - - શંકર, ગોવિંદનાથની પાસે ગયા. અને તેમના ચરણ યુગલની તેમણે પૂજા કરી. શંકર દૈતવાદી હતા તો પણ તેમને .લમાં એ વાત અવિધેય નહોતી. શાથી કે સં–ારમાં ગુરુપૂજા એક અંધ ને મારા૨ છે. શ કર એ પવિત્ર આચરિ અસુચ્છ રાખવા સારૂ તેના અનુદાનમાં નશીલ થયા. ગેવિંદના, ભક્તિમાન શંકરની સેવાથી સંતુષ્ટ થઈ પ્રજ્ઞાત્રા વહેં બ્રહ્માં. તત્વમણિ, અયાન માં ગ્રેહ્ન. એ ચાર વાક્ય દ્વારા શંકરને * બ્રહ્મ ભાવને ઉપદેશ કર્યો, એમ કહેવાય છે કે પુરાકાળે મહર્ષિ વેદ વ્યાસે અથraો ત્રણ નિજ્ઞાન ઇત્યાદિ વાકય દ્વારા અત બ્રહ્મનો ઉપદેશ કર્યો પરમ તત્વજ્ઞાની શુકદેવ તેને શિષ્ય, શુકદેવની શિષ્ય પરંપરાથી મહા ત્મા ગેડપા એ તમત મેળવ્યો. ગોવિંદનાથ તે મહાજ્ઞાની ગાડપાદનો શિષ્ય. વેદ, ઉપનિષદ અને દર્શન શાસ્ત્ર વગેરેની આલોચનાકારા, શંકરના હૃદયમાં એ અતજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તે પણ આચારાનુરોધના સાક્ષાત સંબંધે ગોવિંદનાથ થકી શંકરે એ ' પરમતત્વ મેળવ્યું. ગોવિંદનાથ, 1 બ્રહ્મ વિષયમાં સ્વાભાવિક રીતે બ્રહ્માપલખિ થઈ હોય તો પણ તત્વજ્ઞ ગુરૂને ઉ૫ દેશ લેવા જોઇએ આ બાબતમાં શ્રુતિ છે- સગુણમામિનજીત થાવાચવાનું पुरुषो वेद इति श्रुतिः P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #51 -------------------------------------------------------------------------- ________________ 22 * ભગવછંકરાચાર્ય ચરિત. શંકરને બ્રહ્મજ્ઞાન આપી સમાધિમગ્ન થઈ ગયા. શંકરના હૃદયમાં બ્રહ્મનું સ્વરૂપ સારી રીતે વિકસિત થયું, તેથી તેમનું મુખ પ્રફુલ પંકજની જેમ શોભા ધારણ કરવા લાગ્યું. વર્ષાઋતુના સમાગમ હંસો જેમ વિવિધ દુઃખને અનુભવ કરી, શરદ ઋતુના સમયમાં પ્રસન્ન જલવાળી કોઈ પ્રવાહિનીમાં વિમલજલમાં ક્રીડા કરે તેમ પરમહંસ શંકર પણ અદ્વૈત વાદના પરસ્પર વિરોધી જુદા જુદા આવિલ મતને વિહાલ કરી કેવળ અદ્વૈત બ્રહ્માનંદનો ઉપભોગ કરવા લાગ્યા. એ તરફ પ્રકૃતિનું પણ એક અપૂર્વ પરિવર્તન જોવામાં આવ્યું. શંકરે જોયું કે ગુરૂદેવ સમાધિ મગ્ન કિધુ વેગવાળી નર્મદાને પ્રવાહ, દૈતવાદી બ્રાહ્મણના કલરવની જેમ કલકલ ધ્વનિ કરતાં કરતાં | સાગર તરફ દોડે છે, તે જોઈ ગુરૂની સમાધિના ભંગની આશંકાથી શ કરે એક કોશલ અવલંબન કર્યું. એમ કહેવાય છે કે શ કરે, નર્મદાના જલમાં એક ને કુંભ સ્થાપન કર્યો, અને યોગબળે નર્મદાનું સઘળું જલ ખેંચી કુંભમાં ભર્યું. તે સમયે એ ઉર્મિ, માલિની, શ્રોતસ્વતીને મુખહિત જલ પ્રવાહ કોઈક ઠેકાણે અંતહિંત થઈ ગયો. પ્રકૃતિએ નિરતબ્ધ, શાંત અને ગંભીર ભાવ ધારણ કર્યો સણુકાળ પછી વંદનાથ પ્રબુદ્ધ થયા. શિયોએ શંકરન આશ્ચર્યકારક યોગબળનો વિષય ગુરૂ ગોવિંદનાથ પાસે જાહેર કર્યો, ગોવિંદનાથ તે વાત સાંભળી અત્યંત સંતુષ્ટ થયા. થોડા દિવસ પછી શરદઋતુ નો આવિભ વ થવાથી ધરા દેવીએ એક અભિનવ રિશાંદર્ય ધારણ કર્યું. આકાશ મંડળ મેઘમુકત અને નિર્મળ થઈ ગયું. બાગ બગીચા વગેરેમાં અને જ ગલમાં જુદી જુદી જાતનાં પુષ્પો વિકસિત થઈ અપૂર્વ સૌરભ વિસ્તાર કરવા લાગ્યાં, હંસ વિગેરે બીજાં જલચરે વિમલ જલવાળી તરંગણીના વાસ્થળ ઉપર ક્રીડા કરવા લાગ્યાં. એ મનોજ્ઞ સમયે, ગોવિદનાથે શંકરને સંબોધન કરી કહ્યું જે “પ્રિય : દર્શનશંકર બ્રહ્મવિધાધારા અદૈત બ્રહ્મતત્વ જેવી રીતે શોભા પામે છે તેમ હાલ શરદ રૂતુના આવવાથી નભ મંડળ શેભા પામે છે. માયારૂપ આવરણ મુકત . થવાથી જેવી રીતે તવિદ લોકોનો વિશુધ બોધ પ્રકાશિત થાય છે, તેવી રીતે હાલ સઘળા મેધ આકાશ માર્ગથી વિમુકત થાતાં અને અંતહિંત થાતાં સુધાં શુમંડળ પ્રકાશિત થાય છે, અને જેવી રીતે રાગદ્વેષ, મત્સર્ય, દેહમાંથી અંતહિત થાતાં મૈત્રીકણુ મુદિતા વગેરે શાસ્ત્રોકત આંતરિક સઘળા ગુણ વિશુદ્ધ થઈ શભા પામે છે, તેવી રીતે, સઘળા મેઘ આકાશમાંથી અંતહર્તિ થાતાં આકાશમાં નક્ષત્રે શોભે છે, તારું અંત:કરણ પરમહંસ લોકના સંસર્ગ જેમ કે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #52 -------------------------------------------------------------------------- ________________ સન્યાસ ગ્રહણ, ' ' . પવિત્ર અને નિર્મલ થયું છે તેમ આ સરોવર હંસોના સંસર્ગ વિમલ અને સ્વચ્છ થયું છે મહા પુરૂષ, ધ્યાનધારણા, સમાધિ. શ્રવણ, મનન, અને નિદધ્યાસન વગેરે દ્વારા કાલધાપન કરી, અને પોતાની ચાર ધલિદ્વારા જગતને પવિત્ર કરી, જીવ લોકમાં સર્વદા વિચરણ કરે છે. જ્યારે એવી રીતના વિચરણ કરવાનો નિયમ છે ત્યારે હવે તમારે આંહી રહી વિલંબ કરવો ઉચિત નથી. જન્મ મરણ વિગેરેના ફેરાથી બીલકુલ સંતાપ નક આ સંસારરૂપ દાવાનળ ઉપર મેઘ સરખા પરમાર્થ તત્વને પ્રકૃત માર્ગ જાણવા સારૂ તમે વારાણસી ક્ષેત્રમાં જાઓ. " એમ કહેવાય છે કે, પુરા કાલે હિમાલયના શિખર ઉપર એક મોટા યજ્ઞનું અનુષ્ઠાન થયું હતું, અત્રિ મહર્ષિઓ વિગેરે તેમાંત્વિજ હતા. એ યજ્ઞમાં ઇંદ્ર વગેરે દેવલેનું શુભાગમન થયું હતું પરાશર પુત્ર મહર્ષિ વેદ વ્યાસે, એ યજ્ઞમાં વેદના શિરો ભાગ વેદાંત શાસ્ત્રની ઉદાર વ્યાખ્યા કરી. તે સમયે એક ઋષિએ વેદવ્યાસને પુછ્યું જે " આર્ય ! આપે સઘળા વેદના વિભાગ કર્યા છે, મહાભારત, અઢાર પુરાણ અને અઢાર ઉપપુરાણનું પ્રણયન કર્યું છે. યોગમાર્ગની વ્યાખ્યાકરી છે, અને બ્રહ્મસૂત્ર બનાવેલ છે. અમારા જોવામાં સર્વદા આવે છે જે જ્ઞાનીઓ પોતપોતાના મતાનુસારે એ બ્રહ્મસૂત્રના અર્થની કલ્પના કરે છેતેથી આપ કૃપા કરી એ બ્રહ્મ સૂત્રનું એવું છે કે , ભાગ્ય પ્રણયન કરે કે જે દ્વારા સઘળા વિપરીત અર્થો નિગ્રહીત થઈ પ્રકૃત અર્થો માનવ સમાજમાં પ્રચલિત થાય એ સાંભળી વેદ વ્યાસે એ ઋષિવરને કહ્યું છે દેવ સભામાં પણ એ વાત થઈ હતી તેથી એવું નિશ્ચિત થયું છે કે જે આસામી એક કુંભમાં નદીનું સઘળું જલ રક્ષા કરી શકે તેજ આસામી બ્રહ્મસૂત્રને પ્રકૃતિ અર્થે નિર્ણય કરવા સમર્થ થાશે. અમે આટલા * 1 યતિલકોની સર્વદા પરિભ્રમણ કરી ધર્મપદેશ આપવાની પ્રથા અતિપ્રાચીન કાળથી ચાલી આવે છે, રૂધિ, અર્થ ભ્રમણુશીલ શકરે, ગુરૂ ગોવિંદનાથના ઉપદેશથી એ નિયમનું અનુસરણ કર્યું અને બીજાઓ પણ એ નિયમ અક્ષુણ રાખી તે નિયમનું અનુસરણ કરે તેના માટે ખુદ શંકરમઠાસ્નાય” નામની પદ્ધતિમાં લખી ગયા છે यथा-स्व स्वराष्ट्र प्रतिष्ठित्यै संचारः सुविधीयताम् | मठेतुनियत वास 2 એ સઘળા ઉપાખ્યાનના પાઠથી માલુમ પડે છે કે શંકરનાઆવિર્ભાવ કાલ અગાઉ ભિન્ન ભિન્ન મતાવલંબીઓ પોતપોતાના ધર્મમતના સમર્થન સારૂ બ્રહ્મસૂત્રની સ્વકપોલ કલ્પિત જુદી જુદી જાતની રાખ્યા કરતા હતા; બ્રહ્મસૂત્રની એક સાર્વજનીન ઉદાર વ્યાખ્યા જોઈએ, તેના માટે ગોવિંદનાથે શંકરને અનુરોધ કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #53 -------------------------------------------------------------------------- ________________ - 24: ભગવછંકરાચાર્ય ચરિત. દિવસથી પરંપરા ક્રમે એ સઘળી વાત સાંભળતાં આવ્યા છીએ, શંકર ! તમારી હાલ અદભૂત કાર્યરીતિની વાત, શિષ્યોના મુખેથી સાંભળી મારા જાણવામાં આવી ગયું છે જે " તુંજ એ સર્વજ્ઞ પુરૂષ, તુંજ એ દુષ્ટ સઘળા - મતનું નિરસન કરી બ્રહ્મસુત્રનું પ્રકૃત ભાષ્ય બનાવવામાં સમર્થ થઈશ. એ ભાષ્ય, તારો કીર્તિ સ્થંભ થાશે, શિષ્ય, પ્રશિપ્યો, તેની વ્યાખ્યા કરશે, જેથી તારે યશ જગતમાં ચિરસ્થાયી થાશે. વત્સ ! જા! તે સુરતરંગિણું ના પવિત્ર જલ પ્રવાહમાં નિરંતર વિદ્યાત થયેલ ચંદ્ર મિલિના પરમરમણીય ક્ષેત્રમાં ગમન કરી તું હૃદયને પ્રફુલ કર !" એમ બોલી ગોવિંદનાથે શ કરને વિદાય કર્યો. ગોવિંદનાથ જેવા તત્વજ્ઞ ગુરૂનો વિછે, બીલકુલ અસહનીય હતો તોપણ શંકર, ગોવિંદનાથના ચરણ યુગલની વંદના કરી કર્તવ્યાનું રેલ્વે અનિયે બહિર્ગત થયા છે વાર્થ મા. કાશીશ અને સનંદન વિગેરેની સાથે મેળાપ. રોકર, કેટલોક સમય ભ્રમણ કરી, સુર નદીના તટ પ્રદેશ ઉપર ચણીય સ્તંભ સમૂહથી સુશોભિત પાત્ર વારાણસી ક્ષેત્રમાં આવી પહોંચ્યા પાસે સઘળા કબ કુસુન પ્રસ્ફટિત થયાં હતાં ભાગીરથીનો સલિલ પ્રવાહ ભ્રમર ઝંકારની જેમ મધુર ધ્વનિ કરતા વહેતો હતો. શંકર, અસંખ્ય ભાડેથી અને દેવાલયોથી પરિવ્યાપ્ત એ કાશી ક્ષેત્રનું અપુર્વ સિદર્ય જોઈ મુગ્ધ થઈ ગયાં. અને સ્વચ્છ સ્ફટિક જેવા ગંગાજલમાં અવગાહન કરવાથી શંકરના દેહની એક અપૂર્વ શોભા થઈ. શંકર વિશ્વપતિ વિશ્વેશ્વરના ચરણે પ્રણિપાત કરી : સંપત ચિત્તથી કાશી ક્ષેત્રમાં અવસ્થાન કરવા લાગ્યા. 1 આનંદગિરિ કૃત શકરવિજય નામના ગ્રંથના મતમાં શંકરે, અષ્ટમ વર્ષની ઉમ્મરે ગોવિંદ ગીંદ્રના ઉપદેશના અનુસારે પરમહંસાશ્રમસ્વી અને ચિદંબર. સ્થળથી શંકર, પહેલાંજ મધ્યાન્તન નામના સ્થળે ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #54 -------------------------------------------------------------------------- ________________ .' કાશીવાશ અને સનંદન વગેરેની સાથે મેળાપ. 25 એક દિવસ, અતિ પ્રિય દર્શન એક બ્રાહ્મણ કુમાર તત્વજ્ઞાનના લાભ સારૂ શંકરના ચરણે આવી પડયો, શંકર, એ બાલકની અનિર્વચનીય દેડકાંતિ અને અપૂર્વ વિનય જોઈ અત્યત સંતુષ્ટ થયા, અને સત્વર ભૂતલ ઉપરથી ઉઠાડી શંકરે તેને પુછયું જે “હે બાલક ! તું કોણ છે? તું બ્રાહ્મણ છે કે ક્ષત્રિય ! તારું વાસ સ્થાન કયાં છે ? હાલ તું કયાંથી આવે છે ? તારા શરીરમાં લેશ માત્ર અહંકાર નથી, અને તારું ધૈર્ય જોઈ હું બીલકુલ પરિતુક થયો છું. " બ્રાહ્મણ કુમારે જવાબ આપ્યો કે " હે ગુરો ! હું બ્રાહ્મણ છું, પુણ્ય જેલવાળી કાવેરી નદીના તટે આવેલ ચેલ પ્રદેશ મારી જન્મભૂમિ છે, હું મહા પુરૂષનાં દર્શન કરવા સારું ભ્રમણ કેરતાં કરતાં હાલ આદેશમાં આવ્યો છું. આર્ય ! હું સંસારમેહે વિમુગ્ધ અને શંકિત છું. ભગવાન ! મારા ઉપર કૃપા કરી ! જેથી હું આ મહિપાશથી છુટું એ. ઉપાય બતાવે છે ગુરૂદેવ ! સંસાર માર્ગ બીલકુલ વિન સંકુલ છે, એ માર્ગમાં પત્યેક માણસનું ડગલે પગલે ખલન થાય છે, જે સઘળા આસામી આપના ઉપદેશ ઉપર શ્રદ્ધાશીલ છે, તેઓના વૈરાગ્યને, ઇદની અમરાવતી, સુધાંશુંની સુધા, કુબેરની - અલકાપુરી,અને ધર્મ રાજની મનોહર સોધમાલા, વિનિટ કરવા સમર્થનથી. આપના જેવા સંપૂર્ણ ઇંદ્રિયજયી મહાનુભાવના ચિતને સુક ચંદન વનિતા વિગેરે પાર્થિવ ભોગ્ય વસ્તુ આકણ કરી શકતી નથી. આપનું હૃદય એટલું બધું વાસના હીન છે કે તે ઇકત્વપદને ગણકારતું નથી. મારે એહિક કિંવા પારિત્રિક ભગવાસના નથી, સુધાંશુમાંથા ગળતા અમૃતના જેવાં આપના વાયામૃતનું પાન કરવા સારું મારું ચિત બીલકુલ સમુસુક છે. પ્રભુ ! આજ્ઞા આપો, આ સેવક પોતાનો જીવનકાળ, આપના ચરણે પ્રાંતમાં રહી ઉપાસના કરે છે. શંકર, બ્રાહ્મણ કુમારનું એવી રીતનું વૈરાગ્ય જોઈ અત્યંત પ્રસન્ન થયા. અને કરૂણા પર્વક તેને તતક્ષણ સન્યાસમાં દીક્ષિત કર્યો. આ બ્રાહ્મણ કુમાર પછી " સનંદન " ના નામે પ્રસિદ્ધ થયે. સાધુ, અને સમજુ આસામીઓ સનંદનને શકરનો આદિ શિષ્ય કહે છે. ત્યાર પછી કેટલાક દિવસ ઉપર ચિસુખ, આનંદગિરિ વગેરે એ અલોકીક વિરામ પામી શંકરનું શિખ્યત્વે ગ્રહણ કરી સન્યાસ આશ્રમનું અવલંબન કર્યું. કાશીધામમાં અવસ્થાનના સમયે, શંકરના એપ્રમાણે ઘણા લોકે શિષ્ય થયા. અનેક વયોવૃદ્ધ જ્ઞાનીઓ અને યુવા પુરૂષો, શંકરની 1 ચલ પ્રદેશ હાલના મહીસરાજ્યના દક્ષિણ ભાગ; તે કાવેરી નદીના વરે આવે છે P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #55 -------------------------------------------------------------------------- ________________ - ભગવરછ કરાચાય ચરિત. 'પાસેથી. ઉપદેશ લઈ આત્મસંશય દૂર કરવા લાગ્યા. પારિજાત વૃક્ષ, જેવી રીતે કુસુમસમૂહથી પરિવ્યાપ્ત થઈ શોભા પામે, તેવી રીતે જ્ઞાની રાંકર પણ શિષ્ય પંક્તિધારા પરિવ્યાપ્ત થઈ શોભા પામવા લાગ્યા. એક દિવસ, નિદાધના મધ્યાન્હ સમયે, પ્રકૃતિએ એક અભિનવ મૂર્તિ ધારણ કરી ચારે તરફ અગ્નિકણાની માફક સૂર્યકિરણ વિકીર્ણ થઈ જવાથી - હંસનાં ટોળાં પંકજભાલાની અંદર વિલીન થઈ ગયાં. સઘળા મન્સ,ગંભીર જિલમાં પેસી ગયાં. પંખીઓ વાટરમાં નિદ્રિત થયાં. સઘળા મયૂરે પર્વત * કંદરમાં આશ્રિત થયા, તે સમયે, શંકર શિષ્યોની સાથે આલિક કાર્ય * સંપન્ન કરવા સારૂ જાહવી તટે જવા પ્રવૃત્ત થયા ગંગા તટે જાતાં શંકરે જોયું કે માર્ગમાં એક ચંડાલ ચાર ભયંકર કુતરા સહિત જાય છે. શંકર તેને જોઈ વ્યગ્ર ભાવે દૂર જ ! દૂર જા !" એમ બોલવા લાગ્યા. તે સાંભળી ચંડાળે પ્રત્યુત્તરમાં કહ્યું છે : મહાશય ! તમે મને જોઈ “દુર જા દૂર ?' એમ કેમ બોલે છે ? એ તો અત્યંત અસંગતવાત ! વેદમાં કહેલ છે જે આત્મા એક અદ્વિતીય, પાપશુન્ય, નિરંજન, અસંગ, સત્ય, જ્ઞાન અને આન દસ્વરૂપ છે. આપ એક પ્રસિદ્ધ વિદાતિક હોઇ તેજ આત્માની ભેદ કલ્પના કરે છે, એના કરતાં અધિક આશ્ચર્યકારક વિષય બીજો કોઈ નથી. જેના હાથમાં દંડ અને કમંડલું છે. જે ગેરુવાવસ્ત્રનું પરિધાન કરે છે. એવા તિ, ગ્રહસ્થને વંચિત કરે છે. મહાશય! તમે “રજા” એમ કહે છે તેને અર્થ શું તું શરીર પરિત્યાગ કર ! અથવા આત્માને પરિત્યાગ કર ! એમ થાય છે. વિચારી જુઓ ! એવી વાત બોલવી તે આપ જેવા જ્ઞાનીને ઉચિત છે ! યતિવર ! આપ તે જાણો છો કે અન્નમય થકી અન્ન મય નથી. અને સાક્ષી થકી સાક્ષી ભિન્ન નથી. અંબરમણિ સૂર્ય ગંગા જલમાં અથવા મદિરામાં જે સ્થળે પ્રતિબિંબિત થાઓ પણ તે એક સિવાય બીજો નથી. એટલે આ બ્રાહ્મણ, આ ચંડાલ એવી રીતને ભેદ વિચાર કેવી રીતે યુક્તિ યુક્ત થઈ શકે ! જે અચિતનીય છે, કોઇ ઉપાયથી જે વ્યક્ત કરી શકાય તેમ નથી, તે અનંત આદ્ય આત્મસ્વરૂપને વીસરીને એકાંત ચંચલ ક્ષણુભંગુર દેહ ઉપર વિવેકીને કેવી રીતે અહંભાવ ઉત્પન્ન થાય. - એ કાંઈ મને માલુમ પરતું નથી. મુક્તિના પ્રધાન ઉપાય તત્વવિદ્યાને મેળ 1 एकमेवाद्वितीयं ब्रह्म एप आत्मा अपहत पाप्पा निरवयं निरं जनं असंगो ह्ययं पुरुषःसत्यं ज्ञानमनं नं ब्रह्म विज्ञानमानेयमिति श्रुतिः II III P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #56 -------------------------------------------------------------------------- ________________ કાશીવાસ અને સનંદન વાગરના સાથ મળાપ. 27. :: :: : : : : : : ", વીને ૫ણું આપના જેવા મહા પુરૂષ લૈકિક તુચ્છ કુસંસ્કાર પરિત્યાગ કરી શકતા નથી, ત્યારે બીજા અજ્ઞાનીની વાત શી કહેવી. એવી રીતે બોલી ચંડાલ બોલવામાં વિરામ પામે, પછી ઉદાર , ' : હૃદય શંકર વિસ્મિત થઈ બોલવા લાગ્યા, " મહાશય ! તમે આત્મજ્ઞાની લોકોમાં શ્રેષ્ટ છે, તમારા કહેવાના અનુંસારે આ બ્રાહ્મણ છે, આ ચંડાળ છે એવી રીતની ભેદ બુદ્ધિ તમે ત્યાગ કરી. વસ્તુતાએ અભેદ બુદ્ધિ અતિશય દુલભ છે. કોઈ પણ આ સંસારમાં અભેદ બુદ્ધિ પામી શકે નહિ, અનેક લોકો વેદાંત શાસ્ત્ર સાંભળે છે, અનેક છદિય આસામીઓ સર્વદા - તઃકરણ અને મનને નિયુકત રાખી નિદિધ્યાસન કરે છે. તથાપિ જુદી જુદી જાતના પ્રતિબંધવશે ભેદ બુદ્ધિ છેડી શકતા નથી. જેનું ચિત્ત એકાગ્ર થયું , છે. જે સર્વદા આ જગતને આત્મવત્ જુએ છે, તે બ્રાહ્મણ હોય કે ચંડાલ : હોય પણું તે મારા વંદનીય છે, તે મારે પૂજ્ય છે. બ્રહ્મા, વિષ્ણુ, અને શંકરમાં જે ચૈતન્ય વિદ્યમાન છે, તે ચૈતન્ય, કીટપતંગ વીગેરેમાં પશુ વિદ્યમાન છે, હું ત્રણે કાળમાં વિદ્યમાન છું. આત્મા સિવાય બીજું કોઇ દૃશ્ય વિદ્યમાન નથી, જેની એવી રીતની બુદ્ધિ છે, તે અગર જોકે ચંડાળ હોય તે પશુ તે મારો ગુરૂ છે, વધારે શું કર્યું, જેને આત્મજ્ઞાન છે, તે હરકોઈ જાતને હોય તે મારો ગુરૂ છે. તે ચંડાળની સાથે મહાત્મા શંકરની એવી રીતની વાતચીત ચાલતી હતી એટલામાં તે ચંડાલ સહસા અંતહિંત થઈ ગયો. ત્યારે મહાત્મા શંકર મનમાં ચિંતા કરવા લાગ્યા કે, " જેની સાથે મારો સાક્ષાત થશે. તે નિશ્ચય એક કઈ આત્મજ્ઞાની હેવો જોઈએ નહિ તે સાધારણ માણસના મુખથી એવી રીતનાં વચને નિકળવાં સંભવપર' હાય નહિ. શંકર એવી રીતની ચિંતા કરતા હતાએટલામાં સહસા એક મહાપુરૂષ તેની પાસે આવ્યો. એ મહાત્માના શુભ દેહથી, પ્રસન્ન વદનથી અને જટા વ્યાપ્ત મસ્તકથી માલુમ પડ્યું જે ખરેખર એ મહાત્મા મહાદેવ હશે. શંકરે, તેને સાષ્ટાંગ પ્રણિપાત કરી સ્તવન કર્યું. જે ઉપરથી એ મહાત્મા બલવા લાગ્યા, “શંકર ! તમે અમારા માર્ગમાં ઉભા હેવાથી જગતને અશેષ ઉપાકાર થયો છે અને થાશે. મહર્ષિ વેદ વ્યાસે, વેદના વિભાગ કર્યા છે અને બ્રહ્મસુત્રની રચના કરી છે. તેમાં કપિલના સાંખ્ય દાનને કણાદના વશેષિક દર્શનનું, પતંજલિના યોગદર્શનનું, ગૌતમના ન્યાયદર્શન અને બીજા કેટલાક દર્શનનું સમૂળ ઉત્પાદન કર્યું છે. હાલ કેટલાક મહ આસામીઓ એ બ્રહ્મસુત્રની વિકૃત વ્યાખ્યા કરી છે, અનેક વિદ્વાને એ P.P.AC. Gunratnasuri M'S.. Jun Gun Aaradhak Trust Page #57 -------------------------------------------------------------------------- ________________ 28 ભગવચ્છકશચાર્ય ચરિત. વ્યાખ્યાના વિરોધી છે. તેઓ બ્રહ્મસૂત્રની યથ માખ્યા સારૂ પ્રતિક્ષા કરે . છે. તમે વેદના શિરોભાગ ઉપનિષદને પ્રકૃત અર્થ જાણે છે. હવે એ મૂઢ વ્યાખ્યાકારોના મતનું ખંડન કરી, વ્યાસસૂત્ર ઉપર તમે ભાષ્ય કરો, તમારું ભાષ્ય, જગતનો અશેષ ઊપકાર કરશે અને સઘળા માનવ સમાજમાં પૂછત થાશે. તમે ભેદવાદી અને અભેદવાદી બાસ્કરને શાકત અભિનવ ગુપ્તને ભેદવાદી શિવ નીલકંઠને ગુરૂ પ્રભાકરને, ભટ્ટમતાવલંબી મંડનમિશ્ર વિગેરેને સિદ્ધાંતમાં પરાજય કરી, અદ્વૈત તત્વ પ્રકાશ,કરો ! તમારા સિબે, તમારે વિશુદ્ધમત દેશ દેશે પ્રચાર કરે છે એવી રીતે તમે જગતનો મહોપકાર કરી દેહાંતે મોક્ષે લાભ પામશે.. એ વાત કહેતાં કહેતાં, તે મહા પુરૂષ શંકરની પાસેથી અંતહિંત થઈ ગયા. શંકર ૫ણ વિસ્મયાકુલ ચિતે શિષ્યોની સાથે સુરતરંગિણીના તીરે આવી પહોંચ્યા. * ત્યાર પછી તે ઠેકાણે થોડેક વખત ધ્યાન મગ્ન અવસ્થામાં રહી, શંકર, વાસ સ્થાને આવી પહોંચ્યાં અને બહુ વાર ચિંતામગ્ન થઈ લોકહિતાર્થે વ્યાસસૂત્ર ઉપર ભાષ્ય રચવા અભિલાષી થતા.. બદરિકાશ્રમયાત્રા શંકર, અવિલંબે. વારાણસી છેડી બદરીકાનન નરફ જવા નિકળ્યા મૂર્ખ માણસને ચિત્ત જેવો અવ્યસ્થિત ભાગ શંકરના જોવામાં આવ્યો. એ માર્ગ અતિશય દુગેમ, જ્યાં કોઈક સ્થળે ઉંચું હતું. ફેઈક સ્થળ નીચું હતું, કોઈક સ્થાન સીધું હતું, કોઈક સ્થાન વાંકું હતું, જ્યાં કોઈક કોઈક વખતે ઉચે ચઢવાનું આવતું અને કેાઈક કોઈક વખત નીચે ઉતરવાનું આવતું હતું, કોઈક કોઈક સ્થાન કંટક વૃક્ષથી પર વ્યાસ અને કેાઈક કોઈક સ્થાન ક ટક વૃક્ષ રહિત. એવી રીતે શંકરે. પ્રકૃતિની જુદી જુદી વિચિત્રતા જોતાં જોતાં તીર્થયાત્રી પથીક સાથે નિદિને ચાલવા લાગ્યા. તેમના પ્રિય સંગી પથિકે જે સ્થળે વિશ્રામ વગેરે કરતા, તે સ્થળે શંકર વિશ્રામ વગેરે કરવા લાગ્યા. શંકર જાણતા હતા જે આત્માનો ક્ષય અથવા ક્રિયા નથી. તોપણ લોકિક રીતિના અનુસારે પથિકોની જેમ ફુલ મૂળ વિગેરેનું ભોજન કરી, જલપાન કરી શયન વિગેરે ક્રિયા કરી કાલને અને તિવાહિત કરવા લાગ્યા. એવી રીતે લાંબા અને વિકટ માર્ગ કાપી શંકર બદરીવનની પુણ્ય ભૂમિમાં પહોંચી ગયા. એ સ્થાન અતિ મનોહર–તેની * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #58 -------------------------------------------------------------------------- ________________ કાશીવાસ અને સનંદન વગેરે થે મેળાપ. 29 ચારે તરફ પર્વત ગુફામાં સાધુ લોકોનો સર્વદા ધ્યાનાશકત ચિતથી * નિવાસ,શંકરે જોયો.હિમાલયથી પવિત્ર નિરિવારિ નિગતિ થઈત્યનાં અધીવાસી માનવોની અને પશુ પક્ષી વગેરેની પિપાસા દુર કરે છે શંકર એ પુણ્યતીથે રહી સમાધિનિષ્ટ બ્રહ્માર્ષિ લોકો સાથે વેદત શાસ્ત્રની આલોચના કરવા લાગ્યા. અને ત્યાં શંકરે બ્રહ્મસૂત્રનું મનોહર ભાષ્ય રચ્યું એ ભાષ્યજ શારીરિક ભાષ્ય નામે કહેવાયું. ત્યાર પછી ઉપનિષદે ઉપર શંકરનું મન, અભિનિવિષ થયું શંકરે ઇશ, કેન. કઠ, પ્રશ્ન, મુંડા, માંડું, તૈત્તિરિય, ઐતરેય, છાંદોગ્ય અને બહદારણ્યક, એવાં દશ ઉપનિષદોનાં ભાષ્ય કથા. ઉપનિષદનાં ભાવે ની રચના પુરી કરતાં શંકર ભગવદગીતાના અનુશીલનમાં પ્રવૃત્ત થયા. ગીતાજ મહાભારતની સારભૂત અને ગીતાજ નિખિલ દર્શનાર્થ પ્રકાશક છે. એમ શંકરના જાણવામાં હતું, એટલે કે શંકરે ગીતા શાસ્ત્રના અનુ. શીલનમાં સવિશેષશ્રમ લીધો. જે શ્રમનું પરીણામ ગીતાભાષ્ય એ ઉત્કૃષ્ટ ગીતાભાષ્ય, સઘળા વિસમાજમાં અતિશય આદરથી ગ્રહિત થયું. ત્યાર પછી શંકરે, સનસુજાતીયની અને નૃસિંહતાપનીયની વ્યાખ્યા કરી. આ બને ગ્રંથો પણ જ્ઞાની લોકોમાં અત્યંત આદરની સામગ્રી થઈ પડયા. . એ સિવાય, શંકરે અસંખ્ય સદુપદેશ પૂર્ણ ઉત્કૃષ્ટ ગ્રંથો રચ્યા. જેને પાઠ કરવાથી ચ‘ત લોકો તથા સંસારી લોકો સર્વદા અવિવેકપાશથી મુકત થાય છે. સૂર્યોદયમાં જેમ તમોરાશિ, લય પામે છે, તેમ શંકરતા વેદ ત ભા વ્યના ઉદયમાં દુષ્ટવાદી લોકોની વ્યાખ્યાઓ લય પામી વિનીત અને શમ. દમ તિતિક્ષા વગેરે ગુણસંપન્ન શિખ્યો, અતિ યત્ન સાથે શંકરના ચરણ પ્રાંતમાં બેસી અભિનવું ભાથું અધ્યયન કરવા લાગ્યા. તે શિષ્યો પૈકી સનંદનનું અંતઃકરાગ રાગણ વીગેરેથી રહિત હતું. સનંદન, શંકરનો એકાંત આજ્ઞાનુવતી અને ભકત હતો. તેણે સમગ્ર વેદનું અધ્યક્ત કર્યું હતું. શંકરે તેને ત્રણવાર પોતાના ભાષ્યનું અધ્યયન કરાવ્યું. તેની સાથે શંકરે નિખિલ વેદાંત રહસ્યનો તેને ઉપદેશ આપ્યો. સનંદન તરફ શંકરનું સ્નેહાધિક્ય જે બીજા શિષો કાંઈક ઈર્ષ્યાન્વિત થયા તો પણ તેથી શંકર નું ચિત્ત કોઈપણ વિચલિત થયું નહિ. . કે . . . . ' પાશુપત મત ખંડન * એમ કહેવાય છે કે એક વાર શંકરે પ્રિય શિષ્ય સનંદનને જાહ્નવી ના પરપારથી હાક મારી ત્યારે, " શી રીતે નદી ઉતરીશ ? એમ સન . P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust Page #59 -------------------------------------------------------------------------- ________________ ભગવછંકરાચાર્ય ચરિત. - દન વિચાર કરવા લાગ્યો. અકસ્માત તેના મનમાં આવ્યું, જે ગુરૂપદે જેની અચલ ભકિત છે તે સંસારરૂપ મહા સાગરને તરી જાય છે. હું સર્વણું ગુરૂપદે અચલ ભકિન રાખું છું. તેથી નાનકડી નદીના પરપારે * જઈ શકીશ નહિ એવી રીતની પર્યાલોચના કરી સનંદન નદીના જલમાં ઉતરવાને અગ્રસર થયો. એટલામાં તેના ગંતવ્ય માર્ગમાં શ્રેણિબદ્ધભાવે કમળ વિકસિત થઈ ગયાં. સનંદન, એ સઘળાં કુલ કમલ ઉપર પગ માંડી અતિસુખે નદીના પર પારે.ગયો. એ અદ્ભુત વ્યાપાર જોઇ શંક-રનું હૃદય આનંદથી અને વિસ્મયથી પરિપૂર્ણ થયું; તેણે સનંદનને આલિં- ગન કરી સનંદનનું “પદ્મપાદ " એવું નામ પાડયું. પાપાદ પણ સર્વદા ગુરૂશુશ્રુષામાં નિરત રહી શંકરની પાસેથી એકાગ્રચિતે અધ્યાત્મ વિદ્યાને ઉપદેશ લેવા લાગ્યો. એટલામાં કેટલાક પાશુપત મતાવલંબી તાંત્રિકોને તત્વવિત સમાજમાં આવી પિતાના ધર્મમતને ઉપદેશ દેવા લાગ્યા. - તેઓ શંકરને ઉદેશી બેલ્યા પશુપતિ એક માત્ર ઇશ્વર છે, તેણે મેક્ષ સાધનના નિમિતે કાર્યકારણું. ગ, વિધિ અને દુઃખાંત એવા * પાંચ પદાર્થને ઉપદેશ આપ્યો છે. કા–મહત અહંકાર, મન, વિગેરે જેવીશ પદાર્થ કારણ–પ્રધાને વા મૂલ પ્રકૃતિ, ગ–ચિત્તની એકાગ્રતા તે બે પ્રકારને ક્રિયા અને ઉપક્રમ-ક્રિયા, જપ ધ્યાન વિગેરે. ઉપક્રમ, વાસના ત્યાગ. વિધિ– ધર્માર્થ સાધકકાર્ય,તે બે પ્રકારનો. મુખ્ય અને ગણુ મુખ્ય વિધિ પશુપતિની વરિચર્યા વગેરે. ગણવિધિ, ત્રિકાલિક સ્નાન, ભષ્મપિન, જપ, પ્રદક્ષિણ, નમસ્કાર વગેરે દુઃખાંત–મોક્ષ અર્થાત ઈશ્વરની સાથે સમતા ઇશ્વરની સાથેઅભિજહોવું પાશુપત મતાવલંબીઓ એ પ્રમાણે પોતાના મતની વ્યાખ્યા કરી ફરી વેદાંત પક્ષપાતી શંકરના મતમાં દોષનો આરોપ કરી બોલ્યા, " હે વેદાંતીઓ તમે જે બ્રહ્મને જાતનું ઉપાદાન કારણ કહો છે. તે બીલકુલ અસંગત છે 1 પાશુપત મતાવલંબીના દર્શનનું નામ અથવા નકુલીશપાશુપત દશન છે કરશન સંગ્રહનામના ગ્રંથમાં માધવાચાર્યે એ દર્શનના મતનું વર્ણન કર્યું છે. 2 મહત,અહં કાર, મનસ, ચક્ષુસ, કર્ણ, નાસિકા, હા, વક, વાફ. પાણિ, વાયુ. પાદ, ઉપસ્થ, શબ, રપ, રૂપ, રસ, ગંધ, ક્ષિતિ, અપ, તેજસ, કત અનેવ્યાન, ri, * * : P.P. Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust. Page #60 -------------------------------------------------------------------------- ________________ - કાશીવાશ અને સનંદન વગેરેની સાથે મેળાપ. * 31 શાથી કે અતિમાં કહેલ છે જે " સફેસવોનામકૃતિ " " તેણે પચીલેચના કરી અને પ્રાણનું સૃજન કર્યું " એ ધારાએ પ્રતિપન્ન થાય છે કે ઈશ્વરે આલોચના પૂર્વક સૃષ્ટિ કરી છે, એથી તેજગતનું નિમિત કારણ અથવા કર્તા છે. તમે વિચારે કે, કુંભકાર જેમ પ્રથમ ઘટની કલ્પના કરે છે, અને ત્યાર પછી ઘટ નિર્માણ કરે છે. ઈશ્વરે તે પ્રમાણે પર્યાલોચના કરી અને ત્યાર પછી જગતની સૃષ્ટિ કરી, ઘટના પક્ષમાં જેમ, કુંભકાર નિમિત કારણ અને કર્તા છે તેમ જગતના પક્ષમાં પશુપતિ વા ઇશ્વર નિમિત કારણ વા કતાં છે. પ્રધાને વા પ્રકૃતિ ઉપાદાન કારણ છે. વળી બ્રહ્મને આ દુઃખ મોહપરિપૂર્ણ કાર્ય સમષ્ટિનું અથવા જગતનું ઉપાદાન કારણ કહે તે પ્રલયકાળે જ્યારે જગત અથવા સઘળા પદાર્થ વિભાગને પ્રાપ્ત થાશે. ત્યારે ઈશ્વર, પિતાના કાર્યગત દોષ દ્વારા દૂષિત થાશે, અર્થાત સધળા પદાર્થો સાથે ખુદ ઇશ્વર પણ વિભાગને પ્રાપ્ત થાશે. એટલે જ બ્રહ્મને જગતનું ઉ. પાદન કરૂણ કલ્પનાથી સમંજસ્યની રક્ષા રહેતી નથી. ' તેના ઉત્તરમાં શંકરે જવાબ આપ્યો કે " હે પાશુપત મતાવલંબીઓ . તમારું મત સાર ગર્ભ નથી. તમે જે સઘળી યુકિતઓની અવતારણા કરે છો તેને અંગીકાર કરવાથી પ્રતિજ્ઞા અને દષ્ટાંતને વિરોધ આવી પડે છે. પ્રથમ હું પ્રતિજ્ઞાને વિરોધ દેખાડું છું, શ્રુતિમાં કહેલ છે જે “વતતનાदेशममाक्षोयेना श्रुतंश्रुतंभवति अमतमतंमविज्ञातं विज्ञातामात " તમે અમને એ આદેશ કરે છે જે આદેશદ્વારા અમૃતકૃત થાય. અમત મત થાય અને અજ્ઞાન જ્ઞાન હોય જે બ્રહ્મ ઉપાદાન કારણ ન હોય તો એવી રીતને પ્રતિજ્ઞાને વિરોધ થઈ પડે. જેથી કાર્ય સિવાય બીજા કે નિમિત કારણના જ્ઞાનધારા, તેજ કાર્યનું જ્ઞાન થાય નહિ.' બીજું દષ્ટાંતનો વિરોધ થઈ આવે છે. શ્રુતિમાં કહેલ છે જે “સૌને केनमृत्पिडेन सर्वमृन्मयं विज्ञातस्यात् वा चारंभणविकारोनामधेयं તિજોવસત્યમ” હે ! મનો! એક ગૃતિંડનું જ્ઞાન થવાથી, સુઘળા મહૂિંડનું જ્ઞાન થઈ શકે, ત્યારે વાક્યધારા, અમુક હરિ, અમુક યાદવ, કિંવા જેમ ઘટનું નિમિત કારણ કુબકાર અને ઉપાદાન કારણ કૃતિકા તથા કાર્ય ધટ, અહી કા ઘટ જોઈ ઉપદાન કારણ કૃતિકાનું જ્ઞાન થઈ શકે, પણ નિમિત કારણ કુભકારનું જ્ઞાન નહિ થઈ શકે. તેવી રીતે જગતરૂપ કાર્યને જોઈ તેના ઉપાદાન : કારણ પ્રધાન વા પ્રકૃતિનું જ્ઞાન સંભવે પણ નિમિત કારણ પશુપતિ વા ઈશ્વરનું જ્ઞાન સંભવે નહિ. : P.P.AC: Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #61 -------------------------------------------------------------------------- ________________ 3 * * ભગવછંકરાચાર્ય ચરિત. . અમુક, પર્વત, અમુક વૃક્ષ વીગેરે નામ કેવળ વિકાર . માત્ર છે. વાસ્તવિક મૃત્તિકાજસત્ય છે. એવી કોઈ વસ્તુ નથી જે મૃત્તિકામાં પરિણત નહિ થાય. એ. સંઘળાં વેદ વાકયદ્વારા બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે તેજ જણાઈ આવે છે " વાદ્રિતીય' એ શ્રુતિહા એ પણ પ્રતિપન્ન થાય છે કે સૃષ્ટિની પૂર્વે એક અદ્વિતીય બ્રહ્મ માત્ર હતું. “સાડા તદુહ્યાં પ્રાય” તલૈલતાં ગાય " તેણે કામના કરી હું બહુ થઈ જન્મ ગ્રહણ કર્યું. તેને પર્યાલચના કરી.હું બહુ થઈ જન્મ ગ્રહણ કરૂં, એ સઘળી શું .તધારા પણ પરમાત્મા જે જગત્કર્તા અને પરમાત્મા જે જગત : પ્રકૃતિ એજ નિશ્ચિત થાય છે એટ૬ કે બ્રહ્મજ જગત નું ઉપાદાન કારણ વા બ્રહ્મ અને જગત અભિન્ન છે. વળી તમે જે બોલો છો કે બ્રહ્મ જે જગતનું ઉત્પાદન કારણ થાય ? તે પ્રલય કાલમાં તે પોતાના કાર્યગતોષકારા દૂષિત હશે અર્થાત જગતના બીજા પદાર્થો સાથે વિભાગ પ્રાપ્ત થાશે. એ વાત પણ અસંગત છે. કાર્ય ઘટે સમયાંતરે કારણ કૃત્તિકાની સાથે ઐકય પામે તો પણ તેને દૂક હોય નહિ, શાથી કે પ્રલયક છે પણ કાર્ય કારણથી અભિન્ન દેખાવમાં આવે છે. મૃતિમાં કહે છે કે “મામૈદેવવ્રૌપચ” આજે કાંઈ જો વામાં આવે છે તે સધળું આત્મ રઘળું જ બ્રહ્મ છે, એ સઘળા ઘેદવાકયારા પણ કાર્ય અને કારણે બન્ને એક વસ્તુ છે એમ પ્રતિપન્ન થાય છે, માટે હે પાશુપતમતાવલંબીઓ તમે વેદાંત ઉપર જે દોષારોપ કરો છો. તે બીલકુલ અસંગત છે. પાશુપતમતાનુંસારીઓએ વેદાંતં ઉપર જે દોષ આરોપ કર્યો હતો તે દોષનું નિરાકરણ કરી ચતિવર શંકરે ફરી પાશુપતમતનું ખંડન કરવા પ્રવૃત્તિ કરી. યતિરાજ શંકરે કહ્યું કે " હે પાશુપત લોકો ! તમારામનમાં પાશુપતિ વા ઇશ્વર પ્રકૃતિ પુરૂષના અધિષ્ઠાતા છે; એથી તે કેવી રીતે જગતનું નિમિત્ત કારણ થઈ શકે ! અને ૫શુપતિ જે જગતનું નિમિત્ત કારણું વા સૃષ્ટા કહી અંગીકાર કરવામાં આવે તો નીચ, મધ્ય અને ઉત્તમ એવા ત્રણ પ્રકારના જીવની સૃષ્ટિ કરવાથી તે રાગ અને હિંસાના આશ્રય થાય છે. વસ્તુતાએ તેનામાં એ સઘળા ગુણ ન હોવાથી જીવનું એટલું બધું વૈષમ્ય હોય શી રીતે ? P.P. Ac. Gunratnasari M.S. Jun Gun Aaradhak Trust Page #62 -------------------------------------------------------------------------- ________________ વારાણસીમાં પ્રત્યાગમન. વળી પાશુપત મતમાં પશુપતિ વે ઇશ્વર સાથે સમતા–એ મુક્તિ તમારા મતમાં ભેદ વસ્તુ જે સત્ય છે ત્યારે એવી રીતની મુકિત કેવી રીતે સંભવત હોઈ શકે ! વસ્તુતાએ ભેદ વસ્તુ જ્યારે સત્ય કરી અંગીકાર કરો છે. ત્યારે કોઈ રીતે પણ ભેદની નિવૃતિ થઈ ઈશ્વરની સાથે સમતા થઇ શકે નહિ. વળી મોક્ષાવસ્થામાં છવમાં, પશુપતિ વા ઈશ્વરના સઘળા ગણે સંક્રમિત થાય છે એ વાત તમે કહી તે પણ કાંઈ યુકિત સંગત થઈ શકતી નથી. શથિી કે આકાર વિશિષ્ટ પદાર્થનેજ પદાર્થોતરમાં સંક્રમ થાતો જોવામાં આવે છે. ગંધવહ વાયુમાં જેવી રીતે પદ્મગંધ નિરવયવ છે તોપણ સંક્રાંત થાય છે તેમ પશુપતિ વા ઈશ્વરના સઘળા ગુણ જીવમાં સંક્રાંત થાય એવી વાત જે તમે કહેતા હોતો તે પણ ઘટી શકતી નથી.' શાથી કે ગંધ સમવેત કમલ. સુક્ષ્મ અવયવદ્વારા વાયુમાં સંયુકત થઈ વાયુ ને ગંધ બુદ્ધિ પ્રદાન કરે, આ સ્થળે તેવું નથી, અને જે બીજું પશુપતિ વા ઈશ્વરના ગુણ જીવમાં સંક્રમિત થાય છે એવું સ્વીકાર કરવામાં આવે તો તેમાં પણ દેશ ઘટે છે, જે વળી તમારા તરફથી એમ કહેવાય કે પશુપતિના ગુણનો કેટલોક ભાગ છવમાં સંક્રમિત થાય છે. તો તેમાં પણ દેષ આવી ઉભો રહે છે. ગુણ પદાર્થ નિરવયવ છે. તેને કેટલેક અંશ શી રીતે સંક્રમિત થાય તે જોવા જેવું છે. વળી પશુપતિના સઘળા ગુણે જીવમાં સંક્રમિત થાય છે એવું બોલવું તમારું હોય તો તે પણ યુકિત સિદ્ધ નથી. શાથી કે સઘળા પશુપતિના ગુણો જીવમાં સંક્રમિત થાય તો પશુપતિ ગુણહીન થઈ પડે છે. पंचम अध्याय. વારાણસીમાં પત્યાગમન. - એવી રીતે પતિવર શંકરે પાશુપત મતનું ખંડન કર્યાથી ગર્વિત પાશુપત મતાવલંબી વિદ્વાન. અભિમાન ત્યાગ કરી ચાલ્યા ગયા. ત્યારપછી યતિરાજશંકર શિષ્યોની સાથે, થોડાક સમય બદરિકાશ્રમમાં રહી પાછા વારાસુસી ધામમાં અાવી પહોંચ્યા. એકવાર ચનિરાજશંકર વારાણસીપુરતી સુર તટિનીના તીરે બેસી શિષ્યવર્ગને વ્યાસસૂત્રનું શરીરક ભાષ્ય ભણાવતા હતા. અ તે વાસીઓના મનમાં જ્યારે જેવી રીતના જે આશંકાનો આવિર્ભાવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #63 -------------------------------------------------------------------------- ________________ ભગવચ્છકરાચાર્ય ચરિત.. થાતો હતો ત્યારે શંકર, અત્યંત યત્નથી તે આશંકાનું અપનોદ કરતા હતા. ક્રમે પ્રખર કિરણવાળો પ્રભાકર ગગનમંડળમાં મધ્યવર્તી થયો. શિષ્યો પાઠ ભણી શાંત થઈ ગયા. તે સમયે આચાર્ય તે રથાનથી ઉઠવાની ચેષ્ટા કરતા હતા એટલામાં એક વૃદ્ધ બ્રાહ્મણ અકસ્માત ત્યાં આવ્યા, તેણે શંકર તરશે દષ્ટિપાત કરી પુછયું " તમે કોણ છે ? કયું શસ્ત્ર ભણાવો છે ?" શંકરના મુખમાંથી તે પ્રશ્નોના ઉત્તર નીકળે તેના પહેલાં શિષ્યોએ જવાબ આપ્યો, મહાશય! સઘળાં ઉપનિષદ જેને આપત્ત છે. જેણે સઘળા ભેદવાદનું ખડન કરો બે સ રત્ર ઉપર શારીરિક ભાષ્ય બનાવ્યું છે. એ આ ભાષ્યકાર, અમને હાલ ભાગ ભણાવે છે. વૃદ્ધ બાદ શંકર તર૬ જેઠ બોલ્યો આ સઘળ શો, તમને ભાખ્યકાર બાલી નિર્દેશ કરે છે. હાલ એ વાત કોરે રહો. " હે થતી ! તમે જે મહા વેદવ્યાસ, પ્રણીત બ્રહ્મસૂત્રનો અર્થ જાણતા હતા મને તેમાંય એક સૂત્રની વ્યાખ્યા સંભળાવો ! " આગ તુક બ્રાહ્મણનું કહેવું પુરૂ થાનાં શંકરે કહ્યું. મહાશય ! જે સઘળા ગુરૂ બ્રહ્મસૂત્રનો અર્થ જાણે છે, હું તેઓને નમસ્કાર કરું છું. અગર જો કે રમૂત્રવિત બની અને કેદી રીતનો અહંકાર નથી તો પણ અનુકંપા કરી આપ જે સૂવ બાબતનો પ્રશ્ન કરશો તેને ઉત્તર હું અર્થ કહી આપીશ. ત્યારે પૃદ્ધ બ્રાહ્મણે બ્રહ્મસૂત્રના તૃતીય અધ્યાયના પ્રથમપાદના પ્રથમ સત્રની વ્યાખ્યા કરવાને અનુરોધ કર્યો. એ સૂત્ર નીચે પ્રમાણે... ... . ततर प्रतिपत्तो रंहतिपारिवक्तः प्रश्ननिरूपणाभ्याम् // 10 // કરે એ સૂત્રની એવી રીતની વ્યાખ્યા કરી કે જીવ, ઇંદ્રિય સમૂહના અવસાદે (મરણ સમયે) દેહાંતર પામે છે તે સમયે દેહના સુમ સૂક્ષ્મ બીજ પંચને વેષ્ટિત થઈ જાય છે તાંડવરાતિમાં મહર્ષિ ગૌતમના પ્રશ્ન અને જૈમિનિ મુનિના પ્રત્યુત્તરધારાએ નિર્ણત થાય છે. શંકરની વ્યાખ્યા સાંભળી આગન્તુક બ્રાહ્મણે તેમાં દોષારોપ કર્યો. ક્રમે બન્ને જણ વચ્ચે આંઠ દિવસ સુધી વાદવિતંડા ચાલી. બનેમાંથી કોઈએ પરાજ્યનો સ્વીકાર કર્યો નહિ. બન્નેની પ્રતિભા ભાળી તત્વવિદ્ ? जीवः करणानामिद्रियाणामवसादे मरण समये देहांतर प्रति पत्तौ देह बीजैः भूत संश्नः संपरिष्कक्तः संवेष्टितो रहती गच्छती त्यवगंतव्यम् . कुतः प्रश्न निरूपणाभ्याम् तांडवश्रुतौ गौतम जमिनीय प्रश्नपतिवचनाभ्याम् P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #64 -------------------------------------------------------------------------- ________________ વાર શીમાં પ્રત્યાગમન. 35 સમાજ મુગ્ધ થયો. ત્યાર પછી પદ્મપાદે શંકરને હાસ્ય કરી કહ્યું, " હે ગુરૂ ! આપ અનંતજ્ઞાનના આધાર સ્વરૂપ છે, અને આ જે મહાનુભાવ આવ્યા છે તેની અલૌકિક શક્તિ જોઈ માલુમ પડે છે કે જાણે ખુદવેદ વ્યાસ - આપની પરીક્ષા કરવા આન્યા હોય એમ લાગે છે. ગુરૂ ! જીવલોક,પિતાના સૌભાગ્ય ક્રમે આપના અલભ્ય સંગને પામે છે તેના પક્ષમાં સંસાર સાગર સ્તર થાય નહિ. એ વાત કહી પદ્મપાદ નિરવ થઈ ગયા. શંકરે આગંતુક બ્રાહ્મણને કહ્યું “મહાશય! આપના શુભાગમનથી અમે પવિત્ર થયા. આપ મને કૃતાર્થ કરવા આંહી આવ્યા છે. બોલો! મારું અદ્વૈત ભાષ્ય આપનું અભિમત છે કે નહિ? બ્રહ્મસૂત્રનું ભાષ્ય રચતાં અત્યંત સાહસ પ્રકાશ કર્યું છે. તે માટે મને ક્ષમા કરશે. તેના ઉત્તરમાં આગંતુક બ્રાહ્મણે કહ્યું “થતિવર ! તમારું ભાગ્ય અમને અત્યંત પ્રીતિદાયક લાગ્યું છે. તમે અતભાષ્યનું પ્રણયન કરી જ્ઞાની લોકોને અશેષ ઉપકાર કર્યો છે. તમે ભાષ્ય નિર્માણ કરી સાહસ પ્રકાશ કર્યું નથી. અગર જો કે બ્રહ્મસૂત્ર બીલકુલ દર છે. તથાપિ તમે તેનો સદર્થ કરી સુખબોધ કર્યું છે.તમે ઉત્કૃષ્ટ ગુરૂની પાસે શીખ્યા છે. ગોવિદનાથના શિષ્યના મુખથી અસદવ્યાખ્યા થઈ શકે ? હું તમારું ભાષ્ય વંચી અને તમારો શાસ્ત્રમાં ગંભીર અધિકાર જોઈ બબર સમજ્યો છું, જે તમે સઘળા મીમાંસકોમાં શ્રેષ્ઠ મીમાંસક છે. તમે સાધારણ મનુષ્ય નથી. તમે સદિશ એક અસાધારણ પુરૂષ છે. દિવાકર જેમ અંધકાર રાશી વિરિત કરી આકાશ મંડળમાં પરિભ્રમણ કરે છે તેમ તમે પણ જગતનો મોહાંધકાર દૂર કરવા અહી તહીં વિચરણ કરે છે. અતિવર ! તમે વેદાંત વ્યાખ્યામાં નિરત થાઓ હું યથાભિષિત સ્થાને જાઉં છું. પ્રયાગ તીર્થ ગમન. . આગંતુકનાં વાકય સાંભળી શંકરે કહ્યું “મહારાજ ! જુદા જુદા લોકોએ જુદી જુદી ખરાબ વ્યાખ્યા કરી વેદાંત શાસ્ત્રને કલુષિત કર્યું છે. મેં યથાશક્તિ તેનું સંસ્કાર સાધન કરી અંત મતની સ્થાપના કરી છે. મારૂ કર્તવ્ય હવે શેષ થઈ રહેલ છે. હવે કાંઈ કરવાનું બાકી નથી, આપ થોડા સમય મણિકર્ણિકાની પાસે ઉભા રહે ! હું આપના રૂબરૂ આ 1 બાહલય ભયથી આ સ્થળે વાદ પ્રતિવાદ વિવૃત્ત કરાયો નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #65 -------------------------------------------------------------------------- ________________ 36 ભગવછંકરાચાર્ય ચરિત. ક્ષણભંગુર દેહને પરિત્યાગ કરૂં.” તે સાંભળી એ આગંતુક જ્ઞાની બ્રાહ્મણે કહ્યું “અરે યતી! તમે એવું કામ કરે નહીં ! હજી જગતના અનેક કૃતવિદ્ય પંડિતો ઉપર તમે જય કર્યો નથી અગર જે તે સઘળા કૃતવિધ પંડિતો ઉપર જય મેળવવાના ઉપયુકત ગ્રંથ તમે બનાવ્યા છે. પણ તમારે ખુદ તેઓને પરાસ્ત કરવા સારૂ ડોકકાળ પૃથ્વી ઉપર રહે વાનું છે. તમે હાલ પૃથ્વી ઉપરથી અંતર્ષિત થાશે તો જગતના લોકની મોક્ષની ઇચ્છા સંપૂર્ણ રીતે તિરહિત થાશે. યતિવર! તમારા આયુષ્યને સમય વિધાતાએ અત્યંત ટુંક નિર્માણ કરી તમને સરજ્યા. છે. જુદા જુદા પુણ્ય કર્મઠારા તમારા આયુષની વૃદ્ધિ થઈ છે. જ્યાં સુધી - ચંદ્ર સૂર્ય, નક્ષત્ર વગેરે આકાશમંડલમાં રહેશે ત્યાં સુધી તમારું ભાષ્ય પૃથ્વી ઉપર રહેશે. જાઓ ! વિધી વાદીલના મતનું ખંડન કરો તેઓને ગર્વ તેડી નાખો. તેજસ્વી વાકયારા અતિ મતના પંપિયિ એને ભેદવાદથી હઠાવે ! એવી વાત કહી આગંતુક બ્રાહ્મણ ચાલ્યોગ શંકર તે બ્રાહ્મણની વાત સાંભળી કાંઇક વ્યથિત થયા. શાથી વિવેક લોકોનું અંતઃકરણ અવાર નવાર કરૂણ રસે અદ્ધ થઈ જાય છે. ત્યારપછી શંકરે, દિગ્વિજયે કરવા ઉપર મને નિવેશ કર્યો, ભટ્ટપાદદારા પિતાના ભાષ્યનું વાર્તિક કરાવવા સારૂ શંકર દક્ષિણ દિશા તરફ ચાલ્યા. જે સ્થળે કલિંદે પુત્રી યમુના, પોતાના હૃદયનો પવિત્ર ભાવ કહી દેવા સારૂ જાણે પ્રિય સખી જાન્હવીની સાથે મળી હોય નહિ શે! જે સ્થળે સ્નાન કરવાથી માનવ દિવ્ય દેહ ધારણ કરી સુરલોકમાં જોય છે. જે સ્થાને હંસો તરંગમાલાની ઉપરે કાયમ વિચરણશીલ છે, જે સ્થળે તપસ્વી લે કે નિરંતર બ્રહ્મચિંતામાં નિમગ્ન છે. જે સ્થળે અસંયે નરે નારીઓ સ્નાન દાન વગેરે કરી પુણ્ય કર્મમાં સર્વદા આસકત છે.એવા તે પ્રયાગ તીર્થના સ્થળે શંકર ભ્રમણ કરતા કરતા આવ્યા. જ્યાં યમુના અને સરસ્વતીને પવિત્ર સંગમ છે. અગર જો કે તે સમયે શંકરની ભેદ બુદ્ધિ સંપૂર્ણ તિરહિત થઈ હતી અને શંકર અતજ્ઞાનના લાભે કૃતાર્થ થયા હતા. તથાપિ લોકશિક્ષાર્થે ત્રિવેણું તીર્થનું યથાવિધિ સ્તવમાં ' પ્રયાગ તીર્થની કથા શ્રુતિમાં પણ છે સિતાહિતિ સરિતેવત્ર સંતે તત્રા - સુતા સો વિકૃતામ જે કણે કૃષ્ણ અને શકલ બે નદી એકઠી મળે છે. ત્યાં નાન કરવાથી વર્ગમાં જવાય છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #66 -------------------------------------------------------------------------- ________________ વાણીમાં પ્રત્યાગમન, 7. કરી શંકર શિષ્યો સાથે જલમાં અવગાહન કર્યું. અવગાહન કરી, કેટલેક સમય હદયમાં રવર્ગીય જનનીનું શંકરે ધ્યાન કર્યું, જે જનની તેમને દા. માસ ગર્ભમાં ધારણ કરી દુસહ કલેશ ભગવ્યો હતો, જેના અસીમ હે શંકર લાલિત પાલિત અને પરિવર્દિત થયા હતા, તે જનની કરણ.. મચી મૂર્તિ તે સમયે વારંવાર શંકરના હૃદયમાં પ્રતિબિબિત થવા લાગી છે શકર, જલદીથી અવગાહન કાર્ય સમાપ્ત કરી જેલદીથી બહાર નીકળ્યાં. પુષ્પ સરભવાહક સુશાલ વાયુ મંદમંદ પ્રવાહિત થઈ શંકરની સેવા કરવા લાગ્યો. શકર, શિષ્યોની સાથે વિશ્રામમાં નિમિતે તમાલ તરૂથી શોભા પામેલા જાહવીના તટે બેઠા. ભટ્ટપાદ સાથે સાક્ષાત્કાર. શંકર, પિતાના શિવે સાથે કોપકથન કરતા હતા. એટલામાં પાસે કોલાહલ ધ્વનિ ઉઠયો-લોક બોલે છે- જેણે વેદવાકયનું પ્રામાણ્ય રિયર કર્યું છે, જેના પ્રસાદે, સ્વર્ગવાસી દેવલોક પ્રાકતને યંસ ભોગે મેળવી શકે છે, જેણે સઘળા મંત્રનું અધ્યયનું કર્યું છે નદીના જલમાં અવગાહને ની જેમ જેણે સર્વ શાસ્ત્રમાં અવગાહન કર્યું છે, જેણે સઘળા દુષ્ટતંત્ર દૂર કરી દીધા છે, જે મહા પુરૂષની કીર્તિ આખા જગતમાં વ્યાપ્ત છે, તે 2 કુમારિલ ભદ ગુરૂના પરાજયથી પેદા થયેલા દોષના નિરાકરણ સારૂ. આરિતકય બુદ્ધિધારા પ્રણોદિત થઈ તુવાનલમાં પ્રવેશ કરે છે '" એ વાત સાંભળી શંકરે, સવર કુમાલિની પાસે જઈ જોયું કે બંદપાદ તુષાનલમાં અવસ્થત છે. પ્રખ્યાત નામ વાળા ભટ્ટ પ્રભાકર વિગેરે પ્રિય શિ, અશ્રુ પૂર્ણ નયને તેની ચારે તરફ વીંટાઇ ઉભા છે, પ્રતિ તુવાનલમાં બંદના . અંગ પ્રત્યંગ થોડા ઘણું બળ્યાં હતાં, કેવળ તેનું વદન મંડલ ઉત્તમ કમલની જેમ શોભા પામતું હતું. 1 કુમાલિભદનું બીજું નામ ભટ્ટપાદ તેની અનન્ય સાધારણું કીજે માટે લોકો તેને સ્વનામે નહિ બોલાવતાં ભટ્ટપાંદ નામની ગોરવયુક્ત ઉધિદ્વારા:બખા 7 2 શંકરાચાર્યે શારીરક ભાષ્યના.૧-૧-૩ સૂત્રના છેવટે કુમારિલાદને મત હતા. કર્યો છે, એ જોઇ કેટલાક લેક અનુમાન કરે છે કે, કુમાલિભદ્ર શંકરાચાર્ચના આપ.. શિવ પહેલા બહુપૂર્વે હતા પણ કુમારિકના જીવિત કાલમાં કરે તેના મત મૃત , , . કર્યું છે. ખિબંધ જુઓ.] P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #67 -------------------------------------------------------------------------- ________________ 38: ભગવચ્છંકરાચાર્ય ચરિત. -~-~ * ભદપાદે, સુખ્યાતિથી શંકરનું નામ અગાઉથી સાભંળ્યું હતું, અને " સંર્કરનાં સારાં કામોથી ભટ્ટપાદની પહેલાંથી વાકીગારી હતી. તેણે શંકરને જોઈઅભિવાદન કરી કહ્યું “તમારા જેવા માણસનાં દર્શન અતિ દુર્લભ છે, મે પૂર્વ જન્મે અત્યંત તપનો સંચય કર્યો હશે જેથી આપ આજ મારા દૃષ્ટિપથે આવ્યા. આ અસાર રાંસારના તાપથી જેઓ એકાંત સંત છે, તેઓને શીતલતા દેવા સારૂ આપના જેવા મહાત્માની આવસ્યકતા છે, આપના જેવા મહાત્મા આ સંસારમાં નહાય તે મુમુક્ષને આ સં સાર સાગર ઉતરવાનો બીજો કોઈ ઉપાય નથી. મેં આ જન્મમાં અનેક નિબંધ રમ્યાં છે. કર્મ માર્ગને નિર્ણય કર્યો છે. નિયાયિક લોકની યુક્તિની જાળ તેડી છે, વૈષયિક સુખ અને દુઃખનો અનુભવ કર્યો છે, પણ કઈ કમેકાળનું અતિક્રમણું કરી શકી નથી. મેં સ્વતઃ સિદ્ધ વેદનું પ્રામાણ્ય રથાપન કરવા જતાં વેદવાકય અને લેકિક વાક્યધારા અંગીકૃત ઇશ્વરનું નિરાકરણું કર્યું છે હે ચતિવર ! ઈશ્વર વિના જગત સુખ સ્વચ્છેદે રહી શકે નહિ તેથીજ એ ઈશ્વરને અપલાપ કરવો એ મારો ઉપદેશ નથી. મેં કેવળ તર્કને ઈશ્વરનું નારિતવ પ્રતિપાદન કર્યું છે વરતાએ ઈશ્વરનું નારિતવ પ્રતિપાદન કરવાને ભારે ઉપદેશ નથી, વેદ વિરોધી બાદ્ધ લોકોના આક્રમણે વેદોકત મા એકદમ. વિરલ પ્રચારવાળો થયો. બદ્ધ લોકોનો એકાંત પરાજય કરવા સારૂ અને વૈદિક આચારની રક્ષા કરવા સારૂ હ કર્મમાગમાં 2 પ્રવૃત થયા. તે સમયે બૈઠ માર્ગ અત્યંત પ્રબલ થઈ પડયો, બાદ્ધમતાનુ સારીઓ, રાજા રાજકીય અમાત્ય વર્ગ અને જનપદવાસીઓને રવવશે રાખ 1 કયાં કે વિહિત છે અને કયાંક નિષિદ્ધ છે એ સ્થિર કર્યું છે. ... 'એક સમયે બધ્ધ માર્ગ સઘળા ભારત વર્ષમાં અત્યંત પ્રખલ થઈ પડ્યો હતો ભારત વરસમાં એવું કઈ ગામ કે નગર નહતું કે જેમાં બોમ્બ ઘમંનું પ્રાબલ્ય ન હોય, કમરિયંટું પ્રથમ એ પ્રબલ ધર્મ સંપ્રદાયના વિરૂધે અભ્યત્યાન કર્યું ત્યાર પછી શંકરાચારયથી અને બીજા ધર્મ પ્રવર્તકની ચેષ્ટાથી બાધ્ધ ધરમ ભારત વર્ષમાંથી. તિરહિત થયાં. કુમારિલંભેટે કંયા અને કેના વંશમાં જન્મ લીધે, તે નિશિવત થઈ ચામું નથી, પંકતિ નામનાં એક ગ્રંથિથી જણાય છે કે કુમારિલભટ્ટ નામને ઉત્તર દેશવાસી બ્રાહ્મણ હતા તેણે મલબારમાં આવી બધ્ધ લેકેને તઈથી પરારત કરે, તેણે સ્વરચિત માનવ તસુત્ર ભાષ્યમાં અને તંત્રવારતિકમાં પુરવાચાર્ય, વધાચાર્ય ભાષા, બ્રાહ્મણ બાંધ્યાકર, ગૃહમાખ્યકાર, હારિત ભાષકૃત સૂત્રકાર, યન્સ . લાગ્યકાર, વિ ભાખ્યકાર વગેરે નામને ઉલેખ કર્યો છે. કુમારિલભટે તેના મીમાંસા તંત્રવારતિ ગ્રંથમાં અને બીજા નિબંધમાં વેદ વિરોધી બધ્ધના વાંધાનું ખંડન કરતાં P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #68 -------------------------------------------------------------------------- ________________ વારાણસીમાં પ્રત્યાગમન. વાસારૂ નિયત બોદ્ધ શિષ્યો સાથે બૌદ્ધ માર્ગને પ્રચાર કરવા સારૂ નિયત પ્રયત્નશીલ થઈ કહેતા હતા જે. " હે ગૃહસ્થો ! જુઓ રાજ લોકો અમારે વશ છે. અમાત્ય કે અમારા આજ્ઞાવહ છે. આ દેશ અમારાજે છે. તમે કોઈ દિવસ વૈદકમાર્ગ ઉપર આદર કે શ્રદ્ધા કરે નહિ. વેદોકત ક્રિયા કલાપ છડી ઘે, તમે અમારા શાસ્ત્રને આશ્રય કરે, વેદ. માર્ગને આશ્રય કરો નડિ, વેદિક વાકયનું કોઈ જાતનું પ્રત્યક્ષ પ્રમાણ નથી, એટલે કે વૈદિક વિધિ કોઈ પણ રીતે શ્રદ્ધેય નથી." . . . . . - ઉપરનાં બદ્ધ વાકયો સંભળી હું બીલકુલ વ્યથિત થયો, ત્યારપછી કોઈ પણ રીતના પ્રતિકારનાં ઉપાય ન ભાળતાં વિચક્ષણ બૈઠ લોકોની સાથે હું વિવાદમાં પ્રવૃત્ત થયે, બૈદ્ધ લેના સિદ્ધાંત રહસ્યની મનમાહીતગારી ન હોવાથી હું તેઓનો શાસ્ત્રવાદમાં પરાભવ કરી શકે નહિ. છેવટે લાઈ લાજ થઈ બાને શરણપન્ન થશો. બાદ્ધનો શિષ્ય થઈ તેઓ ઉપદેશ લેવાની મને ફરજ પડી. એ પ્રમાણે કેટલોક સમય વ્યતિત થયો. એકવાર કુશાગ્ર જેવી તીક્ષણ બુદ્ધિવાળા બે વિદ્વાને પોતાની યુકિતધારા એક દિક વાકયને દુષિત કર્યું. તે સાંભળી મારી આંખમાંથી અશ્રુબિંદુ પડમાં. પાસે રહેલા માધ્ધ મને જોઈ વિદિક બ્રાહ્મણની શંકા કરવા લાગ્યા. તે દિવસથા તેઓએ મારા તરફનો સંપૂર્ણ વિશ્વાસ ભાવ છોડી દીધા બાદ્ધ લોકો પરસ્પર એવી રીતનું કપકથન કરવા લાગ્યા જે “અગર જે તે આપણે આપણા વિષયને આપણા શાસ્ત્રનું અધ્યયન કરાવીએ છીએ તે પણ હવે પછી આપણે એવું અધ્યાપન માણસને પારખી કરાવવું. આ બલવાન બ્રાહ્મણે આપણા શાસ્ત્રનું અધ્યયન કર્યું. આપણી સઘળી કિત ઓ તે જાણી લીધી. તેને હવે અહીથી કાઢી મુકવો જોઈએ, હવે તેને શાસની જે મને ડર વ્યાખ્યા કરી છે તેથી તે અસાધારણ વિદ્વતાને પરિચય આપે છે કુમારિલ ભટ મીમાંસક હતા, વૈદિક યાગ યજ્ઞને ઉપદેશ દેતો હતો; વેદ વિરૂધ કય શાસ્ત્ર અને જન શાસ્ત્રને તે શાસ્ત્ર કંડી સ્વીકારતો નહિ, તેના સમયમાં અનેક ઍબ્ધ એ બધ્ધ મારગ છેડી વૈદિક માર્ગ પકડ્યો હતો, મીમાંસા દર્શનમતમાં ઈશ્વરની અસિધ્ધ છે, “ફળ જ ના શુભ શુભ ફલનું નિદાન, અગ યજ્ઞકરવા એ યુક્ત છે અનુષિત યાગ યજ્ઞ દ્વારા સુફતની સારે થાય છે સુકૃતનાં ફળ સ્વર્ગાદિ પ્રાપ્તિ છે, કુમારિલ ભટટે શબરમાળના. એ અવાયુના પ્રથમ પદના વાંરર્તિક કર્યા છે તેનું નામ ક વર્તક અને પ્રથNઅધ્યાયના હિંની પાંદથી ચેથા અધ્યાય સુધી જે વાંતિક કર્યા છે. તેનું નામ તંત્રવાતિક અને પંચમ અધ્યાયથી. દ્વાદશ અધ્યાય સુધી જે. વાત રચ્યાં છે તેનું નામ મધુવાર... : : : :: P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #69 -------------------------------------------------------------------------- ________________ ભગવચ્છકરાચાર ચરિત. અહી રહે. દે એ ઉચિત નથી, એ આસામીથી આપણા વિલક્ષણ અંમિષ્ટની સંભાવના છે, એવી રીતની મસલડત કરી એક દિવસ, બૌદ્ધ લેકે, અહિંસા પરાયણ વૈદિક લોકોની સાથે એક સ્થાને એકઠા થયા. તેઓએ વેદના પ્રામાણ્યની પરીક્ષા નિમિતે એક ઉંચા મહેલના ઉપરના ભાગ ઉપરથી મને ભૂતલ ઉપર ફેંક, હું પડવાના સમયે બોલ્યો " વેદ જે સત્ય હોય તો હું મહેનના ઉપરના ભાગ ઉપરથી પડી જીવતો રહું " ત્યારપછી હું ભૂતલ ઉપર પડે, અને જીવતો રહ્યો.પણ વેદના પ્રામાણ્ય સંબંધે“” એવું સદેહસૂયક પદ પ્રયોગ કરવાથી અને કપટતાનું અવલંબન કરી બે ગુરૂ પાસેથી શાસ્ત્ર શીખી લેવાથી મારી એક આંખ વિનાશ પામી. જે એક પણ અક્ષરનું પ્રદાન કરે તે ગુરૂ મં બૌદ્ધ અધ્યાપકો પાસેથી વિધિપૂર્વક શાપદેશ લીધે તેથી તેઓ મારા ગુરૂ. મેં એ ગુરૂપદ વચ્ચે બૌદ્ધ પુલનું ધ્વસસાધન કર્યું છે, તેથી મારું અસાધારણ પાપ થયું. વળી મહર્ષિ જૈમિનિને મીમાંસક દર્શનને સ પૂર્ણ અભ્યાસ કરી ઇશ્વરનું નિરાકરણ કર્યું છે. ઈશ્વરનું નાસ્તિત્વ પ્રમાણ કરવાથી વળી મને અસામાન્ય મોટું પાપ લાગ્યું છે. તેથી હે યતિવર ! હું એ બે પ્રકારના પાપ થકી નિકૃતિ પામવા સારૂ હાલ તુષાનલમાં પ્રવેશ કરૂં છું.” શંકર, અત્યંત આગ્રહ સાથે ભાદની વાત સાંભળતા હતા. ભટ્ટપદનું કહેવું સમાપ્ત થયું ત્યારે શંકરે કહ્યું, " આર્ય હું સઘળા વૃત્તાંતથી વાકેદ થશે. મોટા આક્ષેપને વિષય છે. કે હું અગાઉથી તમારે સાક્ષાત્કાર કરી શકો નહિ, તમે જાણતા હશે કે મેં અત મત દ્રઢ કરવાના મતથી બ્રહ્મસૂત્રનું એક ભાષ્ય પ્રણયનું કર્યું છે. મારી અત્યંત એકત વાસના છે કે તમે એ ભાષ્યનું વાર્તિક કરો” શંકરની એ વાત સંભળી ભલ્લાદે કહ્યું “યતિવર આપે બ્રહ્મસૂરનું ભ ષ પ્રયન કર્યું છે. એ વાત મારા જાણવામાં આવી છે આપના ભાગ્ય ઉપર આવૃત્તિની રચના કરી હું ચશસ્વી થાઉં. અને એ પ્રમાણે વૃત્તિ કરેવાની મારી બલવતી ઈચ્છા હતાં. તમે આ લેકોના કલ્યાણ સીટ ઉપર અતયાં છે, અતિ મત સ્થાપવ અને તેને દઢ પ્રચાર કરવા સારે પૃથ્વી ઉપર સંચરે છે જે તુષાનલનાં પ્રવેશ પૂર્વે આપે. આવી મને દર્શન આપ્યાં. હત તે પાપક્ષયના માટે હું એવી રીતના તુષાનલમાં પેસવાનું કાર્ય ન , - 1 ' P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #70 -------------------------------------------------------------------------- ________________ વારાણુશીમાં પ્રત્યાગમન. કરત. યતિવર, હું ગુરૂહિંસા અને ઈશ્વર નિરાકરણ એ બન્ને પાપના દીક્ષા ગ્રહણ પૂર્વક હવે તુવાનલમાં પ્રવેશ કરું છું જેથી આપના રચેલા ભાષ્ય ઉપર મારાથી વૃત્તિ રચાય તેમ નથી. મોટા પરિતાપનો વિષય છે કે બાર ભાષ્યની વૃત્તિ મારાથી રચાણી અને આપના ભાષ્યની વૃતિ મારાથી રચાણી નહિ. એ વાત બોલી ભટ્ટપાદ ચૂપ થઈ રહ્યા. શંકરે ફરીથી - પાકને કહ્યું “હું સંપૂર્ણ રીતે જાણું છું કે તમે બૌદ્ધ સંપ્રદાયના વિનાશ સારૂ ભૂતલ ઉપર અવતર્યા છે. જે બૈદ્ધ સંપ્રદાય વૈદિક સંપ્રદાયને તોડવા તયાર થયો, તે બૌદ્ધ સંપ્રદાયને તેડવા સારૂ તમે તેનાં શાસ્ત્રનાં રહસ્ય જાણવા શ્રાદ્ધ ધર્મમાં દાખલ થયા તેમાં પાપ કેવું. તમે સજજન લોકોને વેદોકત માર્ગમાં પ્રવૃત્ત રાખવા સારૂ એ વ્રતનું અવલંબન કર્યું છે. હું તમને મારા કમંડળના જલથી ઉજલિત કરું છું તમે જીવન ધારણ કરી વસ્થ થઈ મારા ભાષ્ય ઉપર વાર્તિક કરો, ભરુપાદે તેના ઉત્તરમાં અનિવિનીત ભાવે શંકરને કહ્યું, “યતિવર! - આપ યોગ બલના પ્રભાવે શું ન કરી શકે ! આપને યોગ પ્રભાવ દેદી માન. આપની કૃપા અને અનુગ્રહ હોય તો મૃત આસામી જીવન મેળવે કિંતુ મેં દીક્ષા ગ્રહણ પૂર્વક જે વેદોકત વ્રતનું અવલંબન કર્યું છે તેનો પરિયામ કરવાથી હું પ્રત્યવાય ભાગી થાઉં તેમ છું એમ કરવાથી પડિ. તેમાં મારી નિંદા થાય તેમ છે. એથી આપના અનુરોધ પ્રમાણે ન કરી સવાથી અત્યંત દુઃખિત અને શોકાતુર છું. આપ મને ક્ષમા કરો હાલ મારે કોઈ પણ વિષયમાં વાસના નથી. આપે વારાણસી ધામમાં જે બ્રહ્મવિદ્યાનો ઉપદેશ દીધો છે એ બ્રહ્મવિદ્યાએ તારક બ્રહ્મ નામ મારા કમાં સંભળાવી મને કૃતાર્થ કરે, તમે સઘળા ધર્મમત ખંડન કરનારા હાઈ વૈદિક અને અદ્વૈતવાદના પ્રચારમાં વતી છે. આપ હવે જાઓ, જેનો કીતિકલાપ, દિગિંતે જઈ વિશ્રામ કરી રહ્યો છે તેવા મંડન મિશ્ર ઉપર સાસ્વવાદથી જય મેળવો. વધારે શું કર્યું તેના ઉપર જય મેળવવાથી તમે સઘળું જગત છયું એમ બનશે. મંડન મિશ્ર હાલ, વૈદિક કર્મ માર્ગમાં પ્રચાર કરે છે, તેને નિવૃતિ શાસ્ત્ર ઉપર વા મિક્ષ વિષય ઉપર કાંઇ પણ આસ્થા નથી આપ તેના ઉપર જ મેળવી તેને વશીભૂત કરે. મંડન મિશ્ર.. ભકિત માગનું અવલંબન કરે તેમ જઈ તમે કરો. શાસ્ત્રમાં, મારા કરતાં .. મંડનબિઝને જબરો અને વધારે અધિકાર છે. મારા શિષ્યમાં મંડન મિશ્ર - રેખા મારી ઉપર વિર્યસ વીતિ છે, જેને લોકમાં જીતવાથી, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #71 -------------------------------------------------------------------------- ________________ - ભગવછંકરાચાર્ય ચરિત: આપની અભીષ્ટ સિદ્ધિ થાશે મંડનની પત્નીનું નામ ઉભયભારતી છે ભૂતળે સાક્ષાત સરસ્વતી અવતરી છે. આપ વાદમાં તેને સાફ કાયમ નીમશે તમે મંડન મિશ્ર ઉપર જય મેળવી મંડન મિશ્રારા આપના ભાઇનું વક કરાવશે. હે યોગીંદ્ર હવે આપ વિલંબ કરે નહિ. જલદી અ 5 તાક બ્રબ્રનું નામ મને સંભળાવી કૃતાર્થ કરે તો પણ ક્ષણકાળ હી હો. હું આપને દર્શન કરતાં કરતાં પ્રાણત્યાગ કરું. * . - ભદ્ર પાદે એ વાત કરી ત્યાર પછી શંકરે પ્રદીપ્ત સુખ અને પ્રકાશ સ્વરૂપ તારક બ્રહ્મનામ ભટ્ટપાદના કર્ણમાં સંભળાવ્યું. ભટ્ટપદે, શ કરની દિવ્ય મૂર્તિ નિરીક્ષણ કરતાં કરતાં તાણે પાર્થિવ દેહનો ત્યાગ કર્યો. : * ઘર અધ્યાય. મહિષ્મતી નગરીમાં ગમન. - ત્યાર પછી શંકર. શિષ્યોની સાથે લંડનશ્વિન શાસ્ત્રવાદથી પરાજય કરવા સારૂ માહિષ્મતી નગરી તરફ ચાલ્યા. કેટલાક દિવસ પર્યટન કરી. જુદા જુદા પ્રકારની હવેલીઓથી પરિશભિત મંડન મિશ્રની વાસ ભૂમિ માહિષ્મતી નગરીમાં શંકર આવી પહોંચ્યા. નગરીની અપૂર્વ શોભા જોઈ આનંદથી અને વિસ્મયથી શંકરનું હદયમુગ્ધ થઈ ગયું. શંકરે વિશ્રામના અર્થે રેવા નદીના તીરે આવેલા એક મનોહર ઉધનમાં પ્રવેશ કર્યો કમલ વન વિહારી સુશીતલ પવન, મૃદુમંદ વાઈ તેમના શરીર ઉપર સુધા વર્ષનું કરવા લાગ્યો. કેટલોક સમય વિશ્રામ કર્યા પછી નર્મદાના પવિત્ર જલમાં અવગાહન કાર્ય સંપન્ન કરી, શિષ્યોની સાથે મંડનમિત્રના ઘર તરફ જવા " - શંકર નીકળ્યા. મંડન મિશનું ઘર કયાં છે? એ શંકરના જાણવામાં નહે : વાથી, શંકરે તે બાબત રાજ ભાઈ ગામિની કેટલીક પર કિાઓને * 1 મ ડનપેતાની જન્મભુમી રાજગૃહનો ત્યાગ કરી માહિતીનબંરીમાં આવી પોતાના જીવનને ખે કાળ કહાડે હતો, માહિષ્મતી નગરી મધ્ય ભારત વર્ષની અંદર વિંધ્ય પર્વત અને નર્મદાની વચ્ચે જબલપુરની પાસે રેવા નદીનું બીજુ નામ નર્મદા. - ' . . . . . . . . : : - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #72 -------------------------------------------------------------------------- ________________ માહિષ્મતી નગરીમાં ગમન. 43 પૂછયું. તેઓ મંડનયિત્રની દાસીઓ હતી, જલ લેવા સારૂ જતી હતી. શંકરના પૂછવાના ઉત્તરમાં તેઓ બોલી “જે ઘરના દ્વારે પાંજરામાં રહેલી. પોપટની માદાઓ, વેદવાક્ય સ્વતઃ પ્રમાણ છે. કે પરતઃ પ્રમાણે છે” એમ બોલી તર્કવિતર્ક કરે છે. તે ઘર મંડન મિશ્રનું જાણવું, ". જે ઘરના દ્વારે પાંજરામાં રહેલી પિોપટની માદાઓ, “કર્મજ જીવના શુભાશુભ ફળનું પ્રદાન કરે છે કે ઈશ્વર શુભાશુભ ફલનું પ્રદાન કરે છે. " એમ બેલી તર્ક વિતર્ક કરે છે, તે જ ઘર મંડનમિશ્રનું જાણવું. વળી જે ઘરના દ્વારે પાંજરામાં રહેલી પોપની માદાઓ, " જગત નિત્ય છે કે અનિત્ય છે ". એમ બે પળ તકવિતકે કરે છે તે ઘર મંડનમિશ્રનું જાણવું. : દાસીઓની એ વાત સાંભળી શંકરના મનમાં અત્યંત કેતુહલ પેદા થયું. તેણે વિયાગું, કેવું અજબ ! કેવું આશ્ચર્ય ! મંડન મિશ્ર એવો અસાધારણ પંડિત છે કે તેના ઘરની પાળેલી પોપટની માદાઓ અને બીજી દીસીઓ પણ દર્શનક પ્રકા ઉઠાવી તર્કવિતર્ક કરે છે? ત્યાર પછી શ કર મંડન મિત્રના ઘરમાં ઉપસ્થિત થયા. તે દિવસે મંડન મિશ્ર પિતૃ શ્રાદ્ધ કરતો હતો. ઋષિતુલ્ય બે બ્રાહ્મણને યથાવિધિ નિમંત્રણ પૂર્વક ઘેર લાવી, તેઓના ચરણ ધોતો હતો. મંડન મિશ્રપતિ શાસ્ત્રમાં આસ્થાવાન હતો. વૈદિક કર્મ કાંડ ઉપર અત્યંત આશકત હતો. શિખા અને અપવીત વિહીન મુંડીત મસ્તક શંકરને જોઈ તે કુપિત થયો. શ્રાદ્ધકાળે મુંડિત મસ્તક સન્યાસીનું દર્શન શાસ્ત્રમાં નિષિદ્ધ છે. એમ જાણી શંકરના દર્શનથી મંડન મિશ્ર અને ત્યંત કોપાવિષ્ટ છે. ત્યારપછી બંને વચ્ચે પરસ્પર વાદવિતંડા ચાલી. મંડને કહ્યું. અરે આગંતુક ! જે ! ગધેડો પણ જે વહન કરવાને કાતર, છે તું તે કથા, અનાયાસે વહન કરે છે અને શિખા તથા યજ્ઞોપવીત ધારણ કરવામાં તને શે એટલો બધો ભાર માલુમ પડ્યો. " પ્રત્યુત્તરમાં શંકરે કહ્યું—“ સ્ત્રી જેને તિરસ્કાર કરે અને પાછો તે સ્ત્રી ઉપર અનુરકત થાય તેનું નામ ગધેડો. સ્ત્રીથી તિરસ્કૃત થયેલો અને પાછો સ્ત્રી ઉપર આસકત થયેલ ગઘેડે, જે વહન કરવું કંદે શ કર જાણે છે, હું તે કંથાનો ભાર વહન કરું છું, અને તેનો ભાર હલકો કરું તેમાં મારો શો દોષ, જુઓ કૃતિમાં કહેલ છે કે ' પશ્ચરઘાઘોનિયંકમાથાત " બ્રાહ્મણે મને 1 કેટલાક મનમાં વેઃ નિત્ય તેથી સ્વત: સિદ્ધ પ્રમાણ કેટલાકમાં * બ્રહ્મના તિથસિતની જેમ બ્રહ્મથી પેદા થયેલ. એથી જે બ્રહ્મથી ઉત્પન્ન તે અવશ્ય P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #73 -------------------------------------------------------------------------- ________________ ભગવકરાચાર્ય ચરિત. સંચિત સ્વર્ગ વિગેરે લોકની પરીક્ષા કરી વૈરાગ્ય અવલંબન કરવું “રવિવારવાવત” જે દિવસે સંસાર વેરાગ્ય ઉપસ્થિત થાય તે જ દિવસે જ પ્રવજ્યા [ સંન્યાસ આશ્રય કરવી શ્રદ્ધા હાવા નવા સંન્યાય બ્રહ્મચર્ય થકી કિવા ગૃહસ્થા શ્રમથક અથવા વાનપ્રસ્થાશ્રમથકી સઘળું ત્યાગ કરી આત્મતત્વ શ્રવણ કરવું” " न कर्मणा न प्रजयाधनेन, त्यागनैकेन अमृतत्वमानणुः" કર્મધારા, સંતાનધારા કે ધનધારા મોક્ષ લાભ થાતો નથી. એક માત્ર ત્યાગ સ્વીકારથીજ મોક્ષ લાભ થાય છે. સ્ત્ર 1 ત્રિા વિપક્ષ મુંડારિ " પરિવ્રાજક વર્ણ ભેદ ન્ય, વસ્ત્રવિહીન, મુંડિત મસ્તક થવો જોઈએ. દાર પરિગ્રહ તેણે ન કરવો " એથી જ શિખા અને યોપવીત રાખવાથી ઉપર કહેલ કૃતિ વાકય ઉપર ભાર અર્પણ કરાય છે તે માટેજ મેં શિખા અને યજ્ઞોપવીતનો ત્યાગ કર્યો છે, વળી જો સંન્યાસ સિવાય કદાચ બ્રહ્મનિષ્ટા થાતી નથી એથી જ મેં આશ્ચમો ચિત ચિહ શિખા અને ઉપવીત તન બ્રહ્મત્વ લાભના ઉદદેશે સંન્યાસ ધર્મ સ્વીકાર્યો છે, તેમાં તું શા સારૂ ક્રોધ પામે છે એ કાંઈ માલુમ પડતું નથી. ઉત્તરમાં મંડનમિશ્ર કહ્યું, અરે આગંતુક સમજાણું! પત્નીની રક્ષા કરવામાં અસમર્થ હેઈ તે ગૃહત્યાગ કર્યો છે, જે હોય તે ખરું. હાલ શિષ્યોને ભાર અને પુસ્તકોને ભાર વહન કરવાથી તારી વિલક્ષણ બ્રહ્મનિષ્ઠા જાહેર થાય છે. " શંકરે કહ્યું, " અહે ગૃહસ્થ પ્રવર ! બ્રહ્મચર્યની અવસ્થામાં ગુરૂ શુશ્રુષા કરવામાં આળસ જાણી ગુરૂકુળયકી ઘેર આવ્યો છે અને કાયમ પ્રતિક્ષણ પત્ની સેવામાં અનુરકત રહેવાથી તારી જે કર્મનિષ્ઠા જાહેર થાય છે તે હું સારી રીતે જાણી શકો. " શંકરની એ વાત સાંભળી મંડનમિત્રે કહ્યું " અરે આગંતુકા સ્ત્રી લકનાજ ગર્ભમાં પ્રથમ વાસ કર્યો, સ્ત્રી લોકેજ તને લાલન પાલન કરી ઉછેએવો મૂખ અને કૃતઘ્ન થયો કે એ સ્ત્રી લકનો ઉપકાર ભુલી જઈ શ્રી લોકનીજ નિંદા કરે છે.” 1 બ્રહ્મનિષા બહ પરાયણતા 2 કર્મનિષ્ઠા-નૃહસ્થના કર્તવ્ય વેત પંચયણના કમ. બ્રાયા, દેવય, પિયા, ભતયજ્ઞ, અને નયજ્ઞ વેદાધ્યયન બ્રહ્મયા, શ્રાપ પિતા મલય તબલિયર અને અતિથિ પગ ના સર , એ HTTT TT IIITiaaN P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #74 -------------------------------------------------------------------------- ________________ નાના નાના નન તેના ઉત્તરમાં શંકરે કહ્યું “હા હું મૂખ ખરો, પણ તારો વ્યવહાર પણુ અલ્પ અજ્ઞતાનો પરિચાયક નથી, તે શૈશવ અવસ્થામાં જે સ્ત્રી જતિનું દુગ્ધપાન કયું જેના દેહથી તું ઉત્પન્ન થયો તે સ્ત્રી જાતિની સાથે પશુને જે કેવો વ્યવહાર કરે છે તે વિચારી જે ત્યારપછી મંડનમિએ કહ્યું, હા અમે પશુ ખરા પણ તેં જે ગાપત્ય આહવનીય અને દક્ષિણ નામના ત્રફ પ્રકારના અગ્નિને ત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કર્યો, તેથી ઇદ્ર હત્યાના પાપે લિપ્ત થયો. અતિમાં છે કે જે એ ત્રણ અગ્નિને પરિત્યાગ કરે તે વીરહા' અર્થાત ઇદ્ર હત્યાકારી થાય છે. કરે ઉત્તર આપ્યો કે “સુજે તેટલા પાપ હે પણ આત્મહત્યારૂપ પાપ કરતાં બીજાં પાપ વધારે ચઢતાં નથી.” આત્મતત્વ ન જાણી તું તે આત્મહત્યારૂપ પાતકથી લિપ્ત થયો છે, કૃતિમાં કહેલ છે જેઓ “બ્રહ્મવિત નથી તેઓ આત્મઘાતીર છે " આત્મઘાતીઓ મરણાંતે અસુર્ય નામના તિમિરાન્ન લોકમાં જાય છે. મંડને કહ્યું, “તું દ્વારપાળને છેતરી શા સારૂ ચોરની જેમ આવે?” શંકરે જવાબ આપ્યો કે “હા હું ચોરની જેમ અવ્યો છું ખરે કિંતુ ભિક્ષુકને આહાર ભાગ ન આપી શા સારૂ ચોરની જેમ વિષય ઉપભોગ કરે છે.” મંડનમિત્રે કહ્યું “કયાં બ્રહ્મ! અને કયાં તારા જેવો બુદ્ધિહિન માણસા કયાં સન્યાસી અને ક્યાં કલિકાળી તું કેવળ સુસ્વાદુ અન્નના લેભે બાવી રીતને યતિને વેશ ધારણ કરી પૃથ્વી ઉપર ભટકે છે” શંકરે જવાબ આપ્યો કે “જ્યાં સ્વર્ગ અને કયાં તારા જેવો સંસારાસ્કત માણસા ક્યાં અગ્નિક્ષેત્ર યાગ અને કયાં ઘેર કલિકાળમને માલુમ પડયું છે જે કેવળ ઈદ્રિય સુખના ઉપભોગ સારૂ છળના કરી તું ઢોંગી ગૃહસ્થ થઈ બન્યો છે. 1 बीरहावारा वदेवानां योऽग्नी बुद्धा सयात। इति श्रुतिः॥ २असन्नवसभवत्यसद् ब्रह्मेतिचेद वेद इति श्रुतिः 3 अस-नाम ते लोका अंधेनतमसावृताः नास्ते प्रेत्याभि गच्छंति येकेचात्म नभोR” લિ શુતિ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #75 -------------------------------------------------------------------------- ________________ ભગવરકરાચાર્ય ચરિત. ન શંકરની વાતથી ક્રોધ પામી મંડનમિણે કહ્યું “જા હું કર્મકાળે મૂખની સાથે વાત ચીત કરવા ચાહત નથી.” એમ બોલી મંડન મિશ્ર ચૂપ થઈ રહ્યો. તે સમયે નિમંત્રિત ઋપિ જેવા બે પંડિતએ કહ્યું " ભાઇ મંડન! જેની સ્ત્રી પુત્ર વીગેરેની કામના નષ્ટ પામી છે. જેને આત્મતત્વની સંપૂર્ણ માહેતી છે તેના તરફ દુર્વાનો પ્રયોગ કરવો એ સારા માણસને કામ કહેવાય નહિ. એ વ્યકિત યતિ છે. એટલે તે નારાયણ સ્વરૂપ છે. તે કપા કરી તમારે ઘેર આવ્યા છે એટલે તેની સાથે આદરથી ભાષણ કરી તેનું નિમંત્રણ કરો” : મંડનને ઉત્તમ શિક્ષા મળી. તેણે એ બે બ્રાહ્મણના ઉપદેશથી શાંત ' - મૂર્તિ ધારણ કરી આચમનાતે શાસ્ત્રવિત પંડિતની જેમ શંકરની અર્ચના કરી, ભિક્ષા ગ્રહણ સારૂ શંકરને નિમંત્રણ કર્યું. શંકરે કહ્યું " વિદઠર હું તભિક્ષાની કામના કરી તારી પાસે આવ્યો છું. મારે અન્નભિક્ષાનું કાંઈ પ્રયોજન નથી. મારે આ સમયે પ્રસ્તાવ એવો છે જે શાસ્ત્રવિવાદમાં છે, જેનાથી પરાસ્ત થાય તે તેનું શિષ્ય વ સ્વીકારે. આવી શરતથી હું તર્કભિક્ષા કરું છું તે તું આપ! તને ખબર દેવા જોઈએ કે વેદાંત શાસ્ત્રના માર્ગનો વિસ્તાર કરવા સિવાય મારું બીજું કાંઈ વાંછનીય નથી. તું સર્વદા યજ્ઞ કાર્યમાં વ્રતી થઈ સંસાર સંતાપ હારી તેજ વેદાંતો પદિષ્ટ મુક્તિ માર્ગ ઉપર અવજ્ઞા જાહેર કરે છે હું સઘળા વિપક્ષને પરાજીત કરી વેદત માર્ગ વિસ્તૃત કરવા અત્યંત પ્રયત્નશીળ છું. તું મારે એ વદાંતનો સિદ્ધાંત સાંભળી, તે સિદ્ધાંતને ઉત્તમ મતપકડ. નહિ તો મારી સાથે વિવાદ કર. જે વિવાદ ન થાય તો બોલી જા કે, મંડન મિશ્ર શંકર પાસે પરાજય પામ્યો.” શંકરનાં એવી રીતનાં ગર્વિત વાક્ય સાંભળી મંડન મિશ્ર વિસ્મયા પન્ન થયો. અને પિતાનું ગૈારવ રાખવાના ઇરાદે બોલ્યો, “મહાશય ! ખુદ સહસ્ત્રવદન ફણપતિ અનંતનાગ આવે તોય શું? પણ આ મંડન “હું પરા જય પામ્યો” એમ બોલે તેમ નથી. અનેક દિવસથી મારા હૃદયમાં એ વાંછો ઉદય પામી હતી જે કોઈ વિદ્વાન આસામી મારે ઘેર આવે અને તેની સાથે મારે શાસ્ત્રવાદ થાય. આજ ખુદ એ વાંછા પુરી કરી દેવાને ઉ. સવ સમય આવ્યો છે. એથી હાલ આપણું બેને પરસ્પર શાસ્ત્રવિવાદ થાઓ, અને શાસ્ત્રીય તર્ક દ્વારા આપણા શાસ્ત્રાભ્યાસને પરિશ્રમ સફળ : : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #76 -------------------------------------------------------------------------- ________________ માહિષ્મતી નગરીમાં ગમન. 47 . થાઓ. ભૂતલવાસી પંડિતો શું આપણે એ તર્ક સુધા ગ્રહણ કરશે નહિ? તિવર ! જ્યારે હું શાસ્ત્રનો વાદવિવાદ કરવા કબુલ થાઉં છું ત્યારે તમારે ભીક્ષા ગ્રહણ કરવી. એ વાત બોલવી અત્યંત સંગત છે. આપે નિશ્ચય જાણી લેવું જે મંડનમિશ્ર ખુદ કૃતાંતના નિયંતા ઈશ્વરને નાશ કરનારો છે શાથી કે મીમાંસકો બોલે છે કે જે નારિત મેં તકારએ એ મત દ્રઢ કર્યો છે. મારા તના પ્રભાવે ઈશ્વરનું નાવિ સપ્રમાણ થઈ ગયું છે. પૂર્વે હું બોલી ગયો છું જે હું હરકોઈ એક સારા વાદકર્તાની પ્રતીક્ષા કરી બેઠો હતો. સૌભાગ્યક્રમે આટલા દિવસે, મારી એ વાસના પૂર્ણ થઈ. હાલ સુધીમાં તમારા સિવાય બીજો કોઈ વાદકર્તા મારા ઘેર આવ્યો નથી. હું જાણું છું કે તમે ઉતમ વાદકર્તાઓમાં શ્રેષ્ઠ અને સમર્થન વાદકર્તા છો. તમે ભિક્ષુ છો જેથી આપણું બન્નેના વાદનું નિરાકરણ કરી દે એવો મધ્યસ્થ જોઈએ. આપણા જય પરાજયનું કોણ નિર્ધારણ કરી શકશે? એ વાત બોલી મંડન મિશ્ર પાસે રહેલા એ નિમંત્રિત બે પંડિતોને વિવાદના સાક્ષ્મકાર્યમાં સાક્ષી રહેવા અનુરોધ કર્યો. તેઓએ કહ્યું “સુધી વરી તમારી પત્ની ઉભયભારતી એ વિવાદના સાક્યકાર્યમાં નિયુકત થાય તો યુકત છે. અમે સારી રીતે જાણીએ છીએ કે તે સાક્ષાત સરસ્વતી છે તે શારદારૂપે ભૂતલે નારીવશે અવતરેલી છે. તેને એ કાર્યમાં વરણ કરો, તેમ થવાથી નિરપેક્ષ અને વાજબી વિચાર થાશે, પંડિતોની એ વાત પુરી થાતાં મંડનમિએ કૃતાંજલિ થઈ શંકરને કહ્યું “મહાશય ! આપે કૃપા કરી મારે ઘેર આગમન કર્યું છે. તેથી હું મારા આત્માને ધન્ય અને કૃતાર્થ માનું છું. આપણી વાદકથા આવતીકાલે ચાલશે. હાલ હું માધ્યાહિકકમ સંપન્ન કરવાની વાસના રાખું છું. નિ‘મંત્રિત એ બે પંડિતોના પ્રસ્તાવથી અને અનુમોદનથી ઉભયભારતીએ મધ્યસ્થતા સ્વીકારી. ત્યારપછી મંડન મિશ્ર, વેદોક્ત ત્રણ અગ્નિના જેવા એ ત્રણ અતિથિની અર્ચના કરી. તેઓ આહાર કરી બેઠા, તે સમયે મંડન મિશ્રના શિષ્યો તેઓને ચામર વજન કરવા લાગ્યા. તેઓએ ડે. સમયે પરસ્પર કથોપકથન કરી અતુલ અનિર્વચનીય આનંદને ભોગ કર્યો, ત્યારપછી નિયંત્રિત બ્રાહ્મણ વિદાય થઈ પિતાના અભણ્યાને * ગયા. શંકર અને તેના શિષ્યો કદંબ અને શાલ વૃક્ષ શેજિત રેવા તટના એક પરમ રમણ દૈવાલયમાં કામ કરવા લાગ્યા . . . " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #77 -------------------------------------------------------------------------- ________________ ભગવચ્છકરાચાર્ય ચરિત. ચારત. . બીજા દિવસનું પ્રભાત થયું, પદ્મિની બાંધવ દીવાકરનાં લાલ કીરણોથી પૂર્વ દિશા અલંકૃત થઈ. સુશીતળ પવન, વિકસિત પુષ્પોની ખુશખો વહન કરી ચારે તરફ વાવા લાગ્યો. પ્રબુદ્ધ પક્ષીઓના મધુર સ્વરથી જંગલના. ભાગ મુખહિત થઈ ગયો. શંકર યથાવિધિ સ્નાન વગેરે કરી પ્રધાન પ્રધાન શિષ્ય સાથે પંડિત વિભૂષિત મંડનમિશ્રના ઘેર ગયા. શંકરના આ.. ગમનના અગાઉ જુદા જુદા શાસ્ત્રવિદ વિહદ વર્ગ મંડનમિશ્રના ઘેર આવી પહેચો. મંડનમિશ્ર, પોતાની ધર્મ પત્ની ઉભયભારતીને સાક્ષીના કપ અભિષિકત કરી વાદન સારૂ ઉત્સુક થયે, ત્યાર પછી અતવાદી શંકર, મંડન મિશ્રનું વાદમાં ઐક્ય જોઈ પરમાત્મા અને જીવાત્માના ઐકય વિષયમાં પ્રતિજ્ઞા કરી તેણે કહ્યું, યુક્તિ (છીપ) જેવી રીતે રજત (રૂપા) ની સ્વભાવાકાંત થઈ રજતરૂપે રજતાકારે પ્રકાશિત થાય છે, તેવી રીતે નિત્ય જ્ઞાન સુખ સ્વરૂપ એક પરમાર્થ અને નિર્મળ બ્રહ્મ ધાડ અને અનાદિ અજ્ઞાને આવત થઈ આ અખિલ બ્રહ્માંડ ડાકારે પ્રકાશ પામે છે. પરમાત્મા અને જીવાત્માનું ઐકય જ્ઞાન થવાથી સધળા જગતના એક માત્ર કારણ એ અજ્ઞાનને નાશ થાય છે. જે સ્થાને જવાથી એ અજ્ઞાન ભય પામી જાય છે તે જ પરમાત્મા. તે પરમાત્માનો બોધજ નિર્વાણ અને તેનું નામ જ જીવન્મુકિત એવી રીતની પ્રતિજ્ઞાના વિષ્યમાં સઘળું વેદાંત શાસ્ત્ર અમારે પ્રમાણ છે જેમકે “જવાદ્રિત સર જ્ઞાનાનંત વિજ્ઞાન માનવંaહ્ય” બ્રહ્મ એક અદ્વિતીય સત્ય જ્ઞાન સ્વ રૂપ અને અનંત છે વિજ્ઞાનમય અને આનંદમય છે “ર્વે વાવપત્રણ” આ પરિદ્રશ્યમાન સધળું બ્રહ્માંડ ખરેખર બ્રહ્મ “રાત રોના માલિ " આત્મજ્ઞાની શેકને તરે છે “તત્રોrદવારોના જીવનનું પરૂવાર જે એક માત્ર બ્રહ્મ દર્શન કરે તેની તે અવસ્થામાં શોક શો અને મોહ શે “ત્રઃ મવતિ 'જે બ્રહ્મને જાણે છે તે બ્રહ્મજ થાય છે ‘નપુનરાવ પુનરાવર્તને તે ફરી સંસારમાં આવતો નથી તે કરી . સંસારમાં આવતું નથી. શંકરે બ્રહ્મવિષયક એ સઘળાં વેદાંત વાકયને ઉલ્લેખ કરી કહ્યું “હે વિદદ્ધર મારાં પ્રમાણ વિવત થયાં. જે હું આ વાદમાં પરાજય ભાગી થાઉં તે આ કવાય વસ્ત્ર પત્યિાગ કરી તમારા જેવાં કળાં પર અને એ એ જ રાજય અને ર o * P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #78 -------------------------------------------------------------------------- ________________ માહિષ્મતી નગરીમાં ગમન. 46 કષાય વસ્ત્ર પહેરી મારા શિષ્ય તમે થાઓ. વાદકાળે આ ઉભયભારતી જય પરાજયનો વિચાર કરશે. ભિક્ષુકવર શંકરની એવી રીતની પ્રતિજ્ઞા સાંભળી ગૃહસ્થ શ્રેષ્ઠ મંડનમિત્રે કહ્યું, આપે જે પ્રતિજ્ઞા કરી જે પરમાત્મા ચિસ્વરૂપ-એ વિષયમાં વેદાંત વાકય કોઈ દિવસ પ્રમાણ હોઈ શકે નહિ. શબ્દની શકિત એક માત્ર કાર્યમાં સંક્વિષ્ટ હોય છે પણ કાર્યના અતિત ચિસ્તુ પરમાત્મામાં સંસ્વિષ્ટ થઇ શકે નહિ. તેથી ચિસ્વરૂપ વાપરમાત્મા છે એ શી રીતે જણાશે? વેદાંતનો પૃભાગ “મીમાંસા વાય” અવસ્ય પ્રમાણ શાથી કે તે કર્મ વિષયક છે પ્રસિદ્ધ શબ્દ સમૂહની કેવળ કાર્યના તરફ શકિત સ્વીકૃત છે, કર્મ થકી 1 મુકિત હોય છે. ' તે માટે કર્મજ શરીરી જીવના જીવનના આખર સુધી પ્રાર્થનીય છે. ' “યવMીવમનોરંટુથાત " જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી અગ્નિહોત્રને હોમ કરવો ઈત્યાદિ શ્રુતિ વાક્ય જ તેનું પ્રમાણુ, એ વિષયમાં - તમારી સાથે વાદ કરી પરાજય પામું તો ધોળાં વસ્ત્ર પરિત્યાગ કરી ગૃહ સ્થાશ્રમ ત્યાગ કરી કષાય વસ્ત્ર પહેરું. આપણી બન્નેની વચ્ચે યોગ્યયોગ્ય જોવા મારી પત્ની ઉભયભારતી રહે. ' ' જે આ વાદમાં પરાજીત થાય, તેણે જ્ય પામનારનો આશ્રમ પકડવો - એવી વાત પ્રચારિત થઈ તેથી અસંખ્ય પંડિતો સભામાં આવી તર્કવિતર્ક સાંભળવા લાગ્યા. શંકર અને મંડનમિત્ર બન્ને અત્યંત દઢ અધ્યવસાયથી એક બીજાને પરાજય કરવા વિવાદમાં પ્રવૃત્ત થયા. ઉભયભારતીએ મનોહર પુષ્પ માલા, બન્નેના કંઠમાં અર્પણ કરી, અને પોતે નિજપતિના માધ્યાહિક ભજન સારૂ અને ભિક્ષુના ભિક્ષા ખાદ્ય સારૂ ત્યાંથી ગઈ. જવાના સમયે તે બોલી ગઈ હતી જે જેના કંઠદેશની પુષ્પ માળા મલિન થઈ જશે તેનો જ નિશ્ચય પરાજય થાશે એમ જાણવું. ત્યાર પછી જુદી જુદી દિશાઓમાંથી જેમ જેમ વિદ્વાન મંડળ તે વિવાદમાં જોવા આવતું ગયું તેમ તેમ તે બન્નેનો જયાભિલાપ વધતો ગયો આશ્ચર્યને વિષય એ છે જે વિચાર કાલે એ બન્ને બુદ્ધિમાનમાંથી કોઈનો દેહ કંપિત વા ધર્માત થયો નહિ, અને કોઇના મુખ ઉપર કે ધાવેશનાં ચિન્હ પણ લાગ્યાં નહિ. બન્ને વિદ્વાનો. ધીરભાવે પિતાના મતના વિરૂદ્ધ જે યુકિત હોય તેનું ખંડન કરવા લાગ્યા. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #79 -------------------------------------------------------------------------- ________________ પ૦ ભગવછંકરાચાર્ય ચરિત. ' " . મંડન મિશ્ર સાથે વિચાર. મંડનમિત્રે કહ્યું. “યતિવર ! આપે જે જીવાત્માને વાસ્તવિક અભેદ વિશુદ્ધ કહ્યો છે, તે વિષયમાં કાંઈ પ્રમાણ નથી.” * શંકરે કહ્યું " ઉદાલક યાજ્ઞવલ્કય વગેરે મહાત્માએ તકેતુ અને જનક વગેરેને ઉપદેશ દેતાં પરમાત્માને આત્મા રૂપે કહેલો છે, એજ એક પ્રમાણ. મહર્ષિ યાજ્ઞ , જનકને સંબોધન કરી કહ્યું છે જે, “અમથું ઝિનમાડાપ જનક ! તું અભય પામ્યો છે. " તwાર” તેમ આત્માને જાણ ! " મહંત્રહ્મા " હું તે બ્રહ્મ છું. " તસ્માત સર્વમમવત્ " તે બ્રા થકી સઘળું થયું. તો મોડ શો વનુ પરત જે પરમાત્મા સાથે સઘળી વસ્તુ અભિન્ન જુએ તેને તે અવરથામાં મોહ શો છે ? અને શોક શે છે ? આ સઘળાં વાકય તમે પ્રમાણ જાણે રવીકારતા નથી? શંકરનાં વાક્ય સાંભળી મંડનમિત્રે કહ્યું " મહાશય વેદાંતમાં વગેરે વાકય જેમ જ્ય કાર્યમાં વ્યવહત થાય છે અને તે પાપનાશ કરે છે. તેમ તપાસ વગેરે વાક્ય જપનાં ઉપયોગી અને પાપ નિવારક છે. એથી જ હે ગીવર ! વેદાંત વાકયનો એવો કઈ અર્થ થાતો નથી કે જેથી જીવાત્મા અને પરમાત્માને અભેદ પ્રકાશિત થાય. મંડનમિશ્રનું કહેવું પુરું ન થયું એટલા માં શંકર બેલી ઉઠયા. " મહાશય ! તમે જે વાત કહી તે વાત સંપૂર્ણ અસંગત છે. શાથી કે વિગેરે શબ્દનો અર્થ બોધ ન થતાં તે શબ્દો જપના ઉપયોગી છે. 'કિંતુ તરવાર ઇત્યાદિ વાકયોનો સ્પષ્ટ રીતે અર્થ જણાઈ આવે છે. એટલે એ વાકયે શી રીતે જપના સમાન થાય ? તમે સમજુ થઈ એ દષ્ટાંતનું એ તારતમ્ય રામક્યા નહિ એ આશ્ચર્યકારક વાત. : શંકર નિહરત થયા ત્યારે મંડનમિએ બીજા પક્ષનું અવલંબન કર્યું. તેણે કહ્યું “હે યતીશ્વર! અગર જો કે આ પાતતઃ તરવાર વગેરે વાકય દ્વારા જીવાત્મા અને પરમાત્માનો અભેર પ્રતીયમાન થાય છે તો પણ " જે યજ્ઞાદિકનો કર્તા તે ઈશ્વરથી અભિન્ન છે " ઈત્યાદિ સ્તવ વાકયમાં જે ઇવાત્મા પરમાત્માને અભેદ દેખાય છે તે તો વિધિનો વાકયને શેપમાત્ર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #80 -------------------------------------------------------------------------- ________________ માહિષ્મતી નગરીમાં ગમન. 51 - : એ સાંભળી શંકરે કહ્યું “આદિત્ય ચૂપ યજમાન પ્રસ્તર " ઈસાદિ વેદ વાક્ય દ્વારા યજ્ઞના અંગયૂપ પ્રસ્તર વગેરેની. આદિત્ય યજમાન. રૂપે પ્રશંસા કરી છે વિશેષે કરી એ સઘળી વસ્તુ કર્મ કાંડના અંતર્ગત જાણી વિધિવાકયના શેષરૂપહો,પણ જ્ઞાન કાંડમાં “તવમાં આ વ્રહ્મifષ્મ, વગેરે વાકય સઘળાં શી રીતે વિધિ વાકયના શેષ રૂપ થાશે.” તેના ઉત્તરમાં મંડનમિએ કહ્યું, મહાશય ! જે કર્મ સઘળાના ઉત્કર્ષ નિમિતે, તરવાલિ વગેરે વેદાંત વાકય જીવાત્મા સાથે પરમાત્મા - અભેદ બોધક હોય તો હું એ વિષયમાં દ્રષ્ટાંત એ છે કેમનોત્રહ્મવુપાર્વત . મનજી બ્રહ્મ તેની ઉપાસના કરવી છે અને મરી અન્નની ઉપાસના કર. ગાઢિયોદ્મયોદ્ધાઃ સૂર્ય બ્રહ્મ એ પ્રમાણે આદેશ. " વાળુવાવસ વ.” વાયુજ આ સઘળું પ્રાણાવાવસંવ પ્રાણજ આ સઘળું. એવી ? રીતે મન અન્ન, સૂર્ય, વાયુ વીગેરે સઘળું બ્રહ્મભિન્ન પદાર્થ છે, આજ થકી એ સઘળાં વેદાંતવાકય કર્મનાં સારી રીતે ઉકઈ બોધક હોઈ,બ્રહ્મ .. બુદ્ધિ કરી દેશે. વસ્તુતાએ જીવાત્માના ઉપર પરમાત્માના બ્રહ્મભાવ હોઈ * શકે અને સધળું વેદાંતજ : જવાભાની ઉપાસના સારું છે એથી જીવા- * ભા, પરમાત્માથી અભિન્ન છે એ વિષયે કોઈ પ્રમાણુ નથી. શંકર એ મતમાં દોષને આરોપ કરી બેલ્યા. મનોત્રહ્મયુપાસીત ઈત્યાદિ .. વાકયે જે રૂ૫ બ્રહ્મભાવના કરવા નિમિત ઉપ પૂવેગાસ ધાતુ નું વિધિ લિંગનું શ્રવણ થાય છે. તે પ્રમાણે " તવા?િ': ઈત્યાદિ : વાક્યમાં લિંગાદિરૂપ હોઈ વિધિનું શ્રવણ થાતું નથી. એટલે એ વાકયમાં લિંગાદિ રૂપ વિધાન કોઈ પ્રકારે ઘટી શકતું નથી. જ્યારે વિધિ વાક્યને અભાવ થયો ત્યારે જીવાત્માના બ્રહ્મ ભાવ પ્રકાશક વેદાંત વાકય કોઈ રીતે જીવાત્માનાં ઉપાસક થઈ શકે નહિ, બલકે જીવાત્મા જે પરમાત્મા સાથે એક છે એ વિષયમાં વેદાંત વિષયનાં વાકયનું પ્રમાણ થાય છે. તેના ઉતરમાં મંડનમિએ કહ્યું " હે યતિવર. વેદાંત વાકયો બ્રહ્માત્મ 1 મિનિ એ કહેલ જગન્નાથજીયાવાલાથથમતથા નામ સધળા અવાદ કોઈ કાર્યના સારૂ નથી એટલે જ વેદવચન સઘળાં અનર્થક. વિધિ વાકયની સાથે એક વાકય કરી સ્તુતિને અ થવાથી વેદવાકય વિધિને અધીન થઈ જાય, સઘળા અવાદ વિધિવાક્યની સાથે એક વાક્ય રહેવાથી તેનું પ્રમાણ હોય છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #81 -------------------------------------------------------------------------- ________________ ભગવચ્છકરાચાર્ય ચરિત. વિષયમાં પ્રમાણ હોય તો હો, કિંતુ જ્ઞાન કાર્યની વિધીધારા " તત્વછે. ' વાક્યમાં શા સારૂ વિધિ કલ્પના ન થવી જોઈએ. મનમાં વિચારે શ્રુતિમાં છે જે " પ્રતિ તિતિ વા થતા રાત્રી પતિ જેઓ સઘળા રાત્રિ કાળે યજ્ઞ કરવા સારૂ ઉપસ્થિત થાય તેઓ પ્રતિષ્ટા લાભ કરે છે આ સ્થળે જેમ * પ્રતિતિકૃતિ એ પદ વ્યાકરણ શાસ્ત્રોકત સનંત રૂ૫ અર્થ અર્થને આ તર્ગત કરી “જેઓ પ્રતિ લાન કરવાની ઇચ્છા કરે તેઓએ સઘળી રાત્રી (સેમિયાગાદિ ) પ્રાપ્ત થઈ શકે એવી રીતે વાક્યને વિપરીત અર્થ કરી અર્થાત સોમયાગાદિ કરવાથી પ્રતિષ્ટા લાભ થાય એવો જેમ વિધિ . વાકય કલ્પિત થાય છે તેમ આ રથળે પણ ત્રણ વે દ્મવમવમિ. ' જે બ્રહ્મ જાણી શકે તે બ્રહ્મજ ય ઇત્યાદિ મુકિતફળનું શ્રવણ હોવાથી પૂર્વરૂપ સનત પદની જેમ અર્થ કરી, જે બ્રહ્મ જાણવાની ઈચ્છા કરે છે ? બ્રહ્મજ્ઞાનનો લાભ કરે ઇત્યાદિ વિધિની કરવી, તમને પણ આવશ્યકતા ભરેલી છે. “ગારાવદ્રવ્યઃ ગરમ થયાના સોવેપાર વિનિજ્ઞાતિવ્ય " હે કવેતકેતુ જે આમાં નિષ્પાપ તેનાજી દર્શન અન્વેષણ અને જ્ઞાન કરવા ઇચ્છા કરવી " ગામે યેવો પારીત:આત્માની ઉપાસના કરવી ઘાવરબ્રહ્મ મેવત બ્રહ્મને જાણનારા. . બ્રહ્મજ થાય છે ઇત્યાદિ વિધિ વાકય હોવાથી કાણુ આત્મા. કોણ બ્રહ્મ એવી રીતની આકાંક્ષા ઉપસ્થિત થાય છે. ત્યારપછી " નિત્યઃ સર્વે સાત નિત્ય નિત્ય શુદ્ધ યુદ્ર મુવમાવતે નિત્ય. સર્વજ્ઞ, સર્વવ્યાપી, નિયતૃપ્ત, નિત્ય શુદ્ધ, બુદ્ધ મુકત.” વિજ્ઞાન માનતંત્રણ >> , બ્રહ્મજ્ઞાન રવરૂપ આનંદ સ્વરૂ૫ ઇત્યાદિ સઘળાં વેદાંત વાકય. અવશ્ય * વિધિનાં ઉપયુકત છે. અને બ્રહ્મની ઉપાસનાધારાએ જે મુકિત હોય છે તે અદષ્ટ અને શાસ્ત્ર દષ્ટાંતે મોક્ષ હોય એ તે આપનોજ મત. કર્તવ્યવિધિની . " સાથે બ્રહ્મવિધિ સલંગ્ન ન હોઈ કેવળ માત્ર કોઈ એક અદભુત વસ્તુની કલ્પના કરવાથી બ્રહ્મગ્રાહ્ય છે કે. અગ્રાહ્ય. તે જાણી શકાતું નથી . 44 દિપ વસુમતી ના છતિ " પૃથ્વી ઉપર સાત હોય છે. એ રાજા જાય છે. ઇત્યાદિ વાકયની જેમ વેદાંત વાક્યો અનર્થક્ર થઈ પડે." છે. એ સિવાય સઘળું વેદાંત શાસ યાગાદિ કાર્યનું પ્રવર્તક છે. જે શાસ્ત્ર. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #82 -------------------------------------------------------------------------- ________________ માહિષ્મતી નગરીમાં ગમન.' પ્રવૃતિ કિંવા નિવૃતિ બોધક હોય છે તેને શાસ્ત્રકાર લો કે શાસ્ત્ર કહે છે " નાયં " આ દોરડી છે સર્પ નથી ઈત્યાદિ વાકય સાંભળવાથી જેમ ભય કંપ વગેરે નાશ થાય છે. તેમ બ્રહ્મનું સ્વરૂપ સાંભળવાથી. સંસાર, વિભ્રમ નાશ પામે છે, શાથી કે જે આસામી બ્રહ્મનું ' સ્વરૂપ સાંભળે છે તેને પણ સંસાર ધર્મ અને સુખદુઃખનો અનુભવ થતો , જોવામાં આવે છે. મંતવ્યે નિશ્ચિાલિતદા: એ વેદ વાક્યના શ્રવણના ' પરક્ષણે નિદધ્યાસનનો ઉલેખ ક્રર્યો છે એટલે કે વેદાંત વાકય, વિધિ સિવાય. બીજુ કાંઈ નથી. એ. વાત સાંભળી શંકરે એ મતમાં દોષને આરોપ કરી ફરીવાર કહ્યું;. જેવી રીતે યાગક્રિયાથી પેદા થવા યોગ્ય સ્વર્ગ અનિત્ય, તેવી જ રીતે જ્ઞાનક્રિયાથી પેદા થવા લાયક મોક્ષ, અનિત્ય થઈ શકે, પણ અમારા મતમાં એવી રીતને દોષ ઘટતે નથી, શાથી કે જ્ઞાનક્રિયા, ઉપાસના વગેરે ક્રિયા જેવી નથી કડક સ્થળે વેદમાં જે લિંગ વિભકિતને ઉપયોગી છે તે બીલકુલ અનુપયુકત અને તેને કુંઠિત વિધિ વાકયની માત્ર છાયા છે, જે સ્વાભાવિક પ્રવૃતિ વિષયમાં કેવળ લોકોને વિમુખ કરી દે છે. તેથી અન્યથા હોવાથી પક્ષીય વાસ્થ મો વન છે રાવતે પરાત્પર બ્રહ્મનું જ્ઞાન તેનાં સઘળાં કર્મ ક્ષય પામે છે “ગાન ગ્રહ્મનો વિદ્વાન " ન વિમેન કુતરાન " જે આસામી બ્રહ્મને આનંદ જાણે છે તે કદાચ ત ભય પામતો નથી “માં વૈનની પ્રાપિ તવારમાનંવે.” હે જનક ! તું અભય પામ્યો છે તેને આત્મા જાણુ, “મહું બ્રહ્માસ્મિ' હું બ્રહ્મ છું, ઇત્યાદિ. સઘળી શ્રુતિઓ બ્રહ્મ વિદ્યાપર થઈ મોક્ષ પ્રદાન કરે છે, ( ત્યારે મોક્ષજ્ઞાન જન્ય જે અપૂર્વ પેદા થાય, તેનું નિવારણ કરી શકાય ) એ પણ બોલી શકાય છે, બ્રહ્મજ્ઞાન થાય કે તરત સઘળાં કર્તવ્ય કાર્ય લય પામી જાય છે. અને કૃતાર્થતા મેળવાય છે, અને તેજ અમારે અલંકાર અને ગેરવનો વિષય છે, મનન અને નિદધ્યાસનની સાથે શ્રવણ થવાથી જ્યારે બ્રહ્મસાક્ષાત્કાર થાય છે ત્યારે સંસાર અને સંસા: :: ‘वृति विवृ निन्! कतो वा पुण्येनोय दिश्यत Rછત્ર મામિ ધવત... . . . .. . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #83 -------------------------------------------------------------------------- ________________ 54 : ભગવચ્છકરાચાર્ય ચરિત.. રીના ગાળા ભાવની નિવૃતિ થાય છે, ત્યારે એ બ્રહ્મસાક્ષાતકાર અનુભવ છે સિદ્ધ થાય છે. તેથી હિત સાધનારા બ્રહ્મપ્રતિપાદક શાસ્ત્ર જે પ્રધાનશાસ્ત્ર, છે તેમાં કોઈ રીતને સંદેહ કે સંશય નથી. મંડનમિત્રે કહ્યું તારિ ઇત્યાદિ વેદ વાકય કોઈ દિવસ ઉપાસનો કાયે મિશ્રિત હોય નહિ તેને મેં. યથેષ્ટ અંગીકાર કર્યો તે પણ એ વેદ વિયં અભેદ બોધક થઈ શકે નહિ, હે પંડિતવર ! એ સઘળાં વેદ : વાકયેમાં જીવાત્માની સાથે પરમાત્માનું શું સદશ્ય છે તે બતાવી આપે. . . તૈના ઉતરમાં શંકરે કહ્યું " તરવમા” એ વાક્ય ચેતનરૂપે સાદ્રશ્ય જણાવે છે અથવા ઈશ્વરના જે સર્વજ્ઞતા સર્વાત્મકતા અને સર્વશકિત " મતા વિગેરે ગુણો છે, તે દ્વારા સાદ્રશ્ય જણાવે છે, એમ તમે સમજતા હતા તે બીલકુલ ભુલ છે, જે ચેતન ભાવે સાદસ્યને સ્વીકાર થાય તે જ તે સ્વીકાર થા છે શાથી કે પરમાત્મા ચિરકાળ ચેતન રૂપેજ પ્રસિદ્ધ છે, . . તેના માટે ઉપદેશ આપવો એ અનર્થક છે, ત્યારે હવે ગુણ સમષ્ટિ દ્વારા સાદસ્યને સ્વીકાર થાય છે તે પણ વૃથા છે. શાથી કે જીવ પરમાત્માની .. સાથે એકી ભાવાપન્ન માત્ર હોઈ . પરસ્પરને અંદર કઈ રીતનો ભેદ નથી. એટલે કે તમારા પિતાના મનમાં વિરેાધ આવી જાય છે. તેથી કરી “તત્વમા” વેદ વાકય જે છે તે જીવાત્મા અને પરમાત્માનું બેધક છે એમ તમારે અવશ્ય સ્વીકાર કરવો પડશે. મંડનમિણે કહ્યું “હે વિઠઠર ! અવિઘારૂપ આવરણ હેવાથી જ બન્ને ની પ્રતીતિ થાય નહિ. નિત્યરૂપે પરમાત્માના જે સઘળા ગુણો છે એ સઘળા સુખ, બોધ, આનંદ, અનંતા વગેરે ગુણેદ્વારા " તત્વમસિ વેદવાકય જે પરમાત્માની સાથે જીવાત્માનું સાદ્રશ્ય વાચક થાય છે તેમાં શો દોષ છે ? શંકરે કહ્યું “વિજ્ઞવર ! તમારી એ વાતનો સ્વીકાર કરાય, તે ' જીવાત્મા તે પરમાત્મા છે એમ “તત્વમા” વાયઠારા શા માટે બને ને અભેદ સમજાય નહિ? વસ્તુતાએ બન્નેના અભેદ વિષયે કોઈ દુષ્ટ અભિસંધિ રહી શકે તેમ નથી અને જીવાત્મા કઈ દિવસ, પરમાત્મ ભાવે પ્રકાશિત થાય નહિ. તમે આગળ કહી ગયા છે જે પરમાત્મા સુખસ્વરૂપ અને અનંત કેવળ અવિદ્યારૂપ આવરણ હેવાથી જીવાત્માને પરમા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #84 -------------------------------------------------------------------------- ________________ માહિષ્મતી નગરીમાં ગમન. 55 માત્મભાવે કોઈ દિવસ પ્રકાશ થઈ શક્તો નથી. . * મંડનમિત્રે કહ્યું-“તિરાજ ! આ જગતનું કારણ ચેતન પદાર્થ હેય તો અવશ્ય આપના જીવાત્મા સાથે પરમાત્માનું સાદ્રષ્ય સ્વીકારાય અને વળી જગત ચેતન વરતુથી અષ્ટ છે એમ કહેવાથી સાંખ્યને પ્રકૃત્તિવાદ અને વૈશેષિક વગેરેને પરમાણુવાદ ખંડન થયો ગણાય. શંકરે કહ્યું. હાલ સાંખ્યને પ્રકૃતિવાદ અને વૈશેષિક વગેરે પરમા ભુવાદ એક તર૪ રાખો, પણ જ્યારે એવું હોય ત્યારે તમારા મનમાં " તત” શબ્દવડે જગતનું કારણ અને “ક” અર્થાત પિતાના સદશ એમ હોય તે એ ય ભાવમાં પ્રયોગ કરવાથી " તત્વમસિ "પદ કે ઈદવસ સિદ્ધ થાય નહિ કિવા જડ કહી શંકા કરી શકાય નહિ “તક્ષત વસ્તુ at નાર” પરમાત્માએ પર્યાચના કરી હું બહુ થઈ પેદા થાઉં ઇત્યાદિ વેદવાક્ય દ્વારા ફેસ ધાતુને પ્રયોગ કર્યો છે. જગત કારણ જે ચેતનથી અભિન્ન છે. એ વાત કેવળ “તવમા” વાકય પ્રતિપાદન કરે છે. . . એ પ્રમાણે સઘળી બાજુથી વિદ્રત થઈ મંડનમિોં એ વાતની ઉ. ક્ષિા કરી ફરીવાર “તરવાસ'ઈત્યાદિ વાકયજપનાં ઉપયોગી છે. એ પક્ષનું અવલંબન કર્યું અને કહ્યું, ઠીક! યતિર્વર: " તમાં " એ વેદ વાક્ય સાદ્રશ્યબાધક ન હોય તેમાં અમને કાંઈ ક્ષતિ નથી.કિંતુ થીજ હે ઈશ્વર નથી એવી રીતના પ્રત્યક્ષ અને બલવાન જ્ઞાનને વિરોધ હોવાથી એ વેદવાક્ય, બન્નેના ઐકયોધક ગણી કબુલ કરી શકાતું નથી. શંકર. એ પક્ષના ઉપર દોષારોપ કરી બોલ્યા, જો દિયદ્વારા ભેદ જ્ઞાન હોય તો અભેદ વાચક શ્રુતિ વાકયને બોધ હોય અથવા ઇન્દ્રિયને ભેદ જ્ઞાન સ્વીકારી જે અસનિ કઈ (અનકટય સંબંધ) ઘટે તે ભેદજ્ઞાન ઈ શકે નહિ એથી જ એ વાકયને અને પ્રત્યક્ષને કોઈપણ વિરોધ થવાથી સંભાવના નથી. ' ' ' ... મદનમિએ કહ્યું, હે મનીષાસંપન્ન શંકર ! ભેદ અને ઇન્દ્રિયાદિનો સગાદિ સંબંધ હોય તો પણ કેવળ વિશેષણનો એ સ્થાને નકટય સંબંધ હો! * શંકરે એ મતનું ખંડન કર્યું અને કહ્યું, " કેવળ વિશેષણને એ સ્થાને નકટય સંબંધ કઈ દિવસ સ્વીકાર કરી શકાય તેમ નથી સ્વીકાર P.P.AC. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust Page #85 -------------------------------------------------------------------------- ________________ * * ભગવછંકરાચાર્ય ચરિત. કરવાથી અતિ પ્રસંગ દેવ આવી પડે છે. અભાપદાર્થનો આધાર છે. પ્રિય નિકટવર્તી હોવાથી કેવળ માત્ર વિશેષણનું એ સ્થાને અસ્તિત્વ પ્રયુક્ત ઘટનું પ્રત્યક્ષ થઈ શકે એટલે કે એ થાને વિશેષ ને નૈકટય સંબંધ અવશ્ય સ્વીકાર કરવો જોઈએ. પણ આત્માનો એ ઈદ્રિય સાથે કોઈરીતનો નિકટય સંબંધ નથી. એટલે કે તમારે એ મત અત્યંત દુષણીય છે એ વાત સા ન કરી શકતાં મંડનધિએ કહ્યું, “આપ જે બોલો છો તે યુકિત સંગત નથી. કારણકે ચિત અને આત્મા બન્ને દ્રવ્ય પદાર્થ * જે સંયોગ નામના ગુણ પદાર્થનો આધાર થાય એ વાત કાંઈ વિક્સિત્ર નથી. * શંકરે કહ્યું “આત્માવિભુ અર્થાત સર્વ વ્યાપી અથવા પરમાણુ હોય તો પણ તેને સંગ સંબંધ ઘટે નહિ. હે મંડન મિશ્ર સંયોગ ન હોવાનું છે. કારણ એ છે કે આ જગતમાં અવયવવિશિષ્ટ પદાર્થની સાથે અવયવવિશિષ્ટ પદાર્થને સંગ હોય છે. તે વાત પ્રત્યક્ષ સિદ્ધ છે અને વળી મનને ઈદ્રય કહી અંગીકાર કરવાથી ભેદ હોવાથી મનને કોઈ દિવસ સંયોગ થઈ શકે નહિ. એ તમે પણ ઉલ્લેખ કર્યો છે. વાસ્તવિક રીતે મન ઇન્દ્રિય ન હેઈ કેવળ માત્ર છની સંખ્યા પૂરણું કરવા સારૂ એ રૂપ કહેલું છે. મરણ કે ક્રિયાળાં અનામિ એ વચનમાં મન ઇંદ્રિય નથી પણ ઇંદિ માં મન છે કેમકે નક્ષત્રામાં માં સારા નક્ષત્રોમાં હું શશી એ વચન પ્રમાણે એ વચન, મનનું ઇક્રિયપણું પ્રમાણ કરતું નથી, , મંડનમિકો કહ્યું, ભેદ બુદ્ધિ ઇધ્યિ થકી ન હોય પણ ઇંદ્રિયને સાક્ષિ ' સ્વરૂપ થવામાં વાંધો શું છે? હે ગિવર ઈદ્રિયને સાક્ષી સ્વરૂપ ભેદબુદ્ધિ હોવાથી વિરોધ હોય એટલે કે તત્વમવિ વેદવાક્ય જીવાત્મા અને પરમા ત્માને અભેદ કેમ ન નિરૂપણ કરી દે! ' ન શંકર, મંડન મિશ્રની વાત સાંભળી સ્વીકારી લઇ વિષયભેદ હોવાથી વિરોધનું ખંડન કરવા પ્રવૃત્ત થયા. પ્રત્યક્ષ પ્રમાણુ સાક્ષિ રવરૂપ, એ પ્રત્યક્ષ પ્રમાણ અવિધા અને માયાયુકત જવામાં અને પરમાત્માને ભેદ પ્રકાશ કરે છે પણ વેદવચનઠારા અવિધા અને માયાયુકત કેવળ જીવાત્મા અને પરમાત્માને જ અભેદ પ્રકાશ પામી શકે. એવી રીતે પ્રતિ અને પ્રત્યક્ષ - પ્રમાણથી પરસ્પર ભિન્ન ભિન્ન પદાર્થ આશ્રય કરવાથી કોઈ વિરેજની “દ સંભાવના નથી. . . ' ' P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #86 -------------------------------------------------------------------------- ________________ માહિષ્મતી નગરીમાં ગમન. પ૭ શંકર વિરોધ અંગીકાર કરી લઈ ફરીવાર ખંડન કરવા સારૂ કહેવા લાગ્યા. એ વિષયમાં જે વિરોધ હોય તો ભલે હે, પણ મીમાંસા દર્શનમાં અપદ ( વિચ્છેદનાય ] કહેલ છે. અને તે દ્વારા જેવી રીતે દુબળનો બોધ થાય છે. તેવી રીતે ભેદ બોધક શ્રુતિ વાનમાં શેષ પ્રવૃત્ત દ્વારા પ્રથમ પ્રવૃત્ત દુર્બલ ભેદ પદાર્થનું જે પ્રત્યક્ષ જ્ઞાન બાધિત થાશે તે અકિતક નથી " બ્લોવ શૈપૂર્વલોવેરચંતિત " બહિર્દેશમાં જે સ્થાને સઘળી પવિત્ર વસ્તુ વિદ્યમાન ન લેય તેજ ઘતના આધાર યદિ થકી નિર્ગત, ઋત્વિક અને યજમાનોની અંદર પ્રથમે જે કાર્ય પ્રસ્તુત કહે તેજ ઋત્વિની પછી કાર્યનો આરંભ કરે. ત્યાર પછી સમસ્ત વસ્તુનો આહરણ કર્તા, પ્રસ્તાવ કર્તા અને વેદગાન કર્તાની પછી પોતાનાં સઘળાં કાર્ય આરંભ કરે. એ રીતે પર પર પરસ્પરનો કાર્યારંભ કહેલો છે. જો આ નિયમનું કાંઈ વિપરિતપણું ઘટે તે નિમિતે પ્રાશ્ચિત્ત કરવું પડે: જે વેદગાન કર્તા એ કાર્યના - નિયમનો ભંગ કરે; તે દક્ષિણા શૂન્ય : યાગનું અનુષ્ટાન કરી પરીવાર યાગ કરે અને વળી જે પ્રથમમાં દાન કરવું ઉચિત છે એ એ યજ્ઞમાં તેજ દાન કરે, જે આહરણ કર્તા ક્રમ ભંગ કરે તો તેને સમગ્ર વેદનું દાન કરવું પડે. કાર્ય અગ્રપશ્ચાત્ થવાથી બને નિમિતના મણે પ્રથમ નિમિત્તિક કાર્ય દુર્બળ અને પૂર્વ કાર્યની અપેક્ષા ન કરતાં નૈમિ ત્તિક કાર્યને બાદ્ધ થાય. પ્રથમ કાર્ય પ્રથમ હેડ પર કાર્ય તેથી સંલગ્ન ન હોય એથી પૂર્વ કાર્યધારા પર કાર્યને બાધ થઈ શકે નહિ એ વિષયમાં દષ્ટાંત એ કે “કાવત અર્થાત જેમ યજ્ઞીય પ્રકૃતિ વિષયમાં જે સઘિળા કુશ ઉપકાર કરે છે એ પ્રથમ તેઓનું બંધન કરવાથી એ સઘળા કશ ચણીય કાર્યની વિકૃતિ કરવા સારૂ ત્યાં ઉપસ્થિત હોય. ત્યાર પછી જેસઘળા કુશ ઉપકાર કરશે, એવી કલ્પના કરી જાય, અને જે સઘળા કુશ શેશે ઉત્પન્ન હોય તે સઘળા નિરપેક્ષ કુશદ્વારા જેવી રીતે પૂર્વોકત કુશને બાધ થાય છે તેવી રીતે અંહી બરાબર સમજવું એ પ્રમાણે જેમ પ્રથમમાં પ્રવૃત દુર્બલ અને આદિમ નૈમિત્તિક કાર્ય છેવટે પ્રવૃત્ત પ્રબલ અને પરવતી કાર્યધારા બાધિત થાય છે. તે પ્રમાણે યથા વિધિ વેદ વચનારા પ્રત્યક્ષ પ્રમા ને બાધ થાશે. અને વળી પ્રથમ જત રજત જ્ઞાનને પર ક્ષણે પેદા થયેલ . શકિત ( છી૫ ) જ્ઞાનધારા બાધ થાય છે. શંકરની વાત સાંભળી મંડન મિશ્ર અનુમાનધારા કૃતિનો બાધ દેખાડવા સારૂ મનમાં શંકા કરવા લાગ્યો. અગર જો કે પ્રત્યક્ષ પ્રમાણદ્વારા અભેદ યુતિન ભેદ હોવાથી સંભાવના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #87 -------------------------------------------------------------------------- ________________ * ભગવચ્છ કરાચાય ચરિત. ~ નથી,તાપણુઅનુમાનદારાજે અભેદકૃતિનો બાધ થશે તેને તમે શીરીને ખંડન કરી શકશો ! હે યોગરાજ ! અજ્ઞાન હોઈ ઘટપટાદિ પદાર્થ જેમ બ્રહ્મપદા થી ભિન્ન, બ્રહ્મ તેવી રીતે અસર્વજ્ઞવહેતુ ભેદવિશિષ્ટ જીવાત્મા પણ બ્રહ્મ પદાર્થની સાથે ભેદવિશિષ્ટએટલે કે એવી રીતના અનુમાનધારા અભેદ શ્રુતિને ભેદ કે બાધ થવો યુકત નથી. શંકર, મંડનમેશના વાક્યના બે રીતના અર્થ કરી દોષારોપ કરવા લાગ્યા. આ શું બ્રહ્મ નિરૂપિત ભેદ યથાર્થ છે ? કે કાલ્પનિક છે ? જે પરમાર્ગ ભેદ છે એમ સ્વીકાર કરો, તો જે ઘટાદિ દાંત તમે આપે છે તેમાં વ્યાઘાત લાગે છે, અને જે કાલ્પનિક ભંદ સ્વીકાર કરવામાં આવે તે તે અમે પણ સ્વીકાર કરીએ છીએ, અર્થાત સંસાર દશામાં અમારા પણ મતમાં કાલ્પનિક અને વ્યવહારિક ભેદ સ્વીકૃત છે. એટલે કે જે સ્વીકારાય છે તેના સારૂ હવે કથકલ્પના શા સારૂ કરવાની છે. એ વાતથી ઈશ્વર સાથે પ્રત્યેક વસ્તુનો જે નિયમ્ય નિયામક સંબંધ છે તે પણ પરાસ્ત થયો. મંડનમિએ કહ્યું-બ્રહ્મજ્ઞાનારા ભેદનો બાધ થાય નહિ, અને એ ભેદને આશ્રય અનુમાન પ્રમણકારો સાધ્ય છે અને એ સાથ, ( અનુમેય ) ઘટાદમાં અવશ્ય વિધમાન છે અને આત્મજ્ઞાન દ્વારા જે પદાર્થનો બધ થાય નહિ તે તમે પણ સ્વીકાર કરતા નથી. તમે જે એ વાંક દૃષ્ટાંત, 'હાની વીગેર દેપા૫ કરો છો તેની આ ક્ષણે હવે સંભાવના નથી.' એ વાકયનો બે પ્રકારને દોષ સમજી શંકરદોષ દેવા પ્રવૃત્ત થયા. તેમણે કહ્યું તમે જે પૂર્વ શ્લોકમાં વિશદનો ઉલ્લેખ કર્યો છે, તેસ્વશદ્વારા સુખાદિ વિશિષ્ટ જીવ પદ વાચ્ય સઘળી વરતુના કર્તારૂપ આત્મા કરવા ઇચ્છા કરે છે! પણ એ રૂપનો ભેદ કોઇ દિવસ સાધ્ય ( અનુમેય ) નથી. * - આટલું બોલે છે તેટલામાં મંડનમિએ કહ્યું " યોગિવર ! હું એવી રીતના અનુમાન દ્વારા વિશેષણ શન્ય ભેદ વસ્તુ બોલવા ઇચ્છું છું જીવાત્મા અને પરમાત્માને ભેદ વિશેષણ શન્ય હોય તો ઘટાદિની જેમ મિથ્યા ભેદ જણાઈ શકે એટલે કે અહી પણ પૂર્યની જેમ સિદ્ધ સાધનના દોષ થઈ શકે. એવી રીતની આશંકા કરી ફરીવાર મંડનમિત્રે કહ્યું " અગર જે કે જીવાત્મા અને પરમાત્માનો ભેદ સત્યજ વિશેષણ શિન્ય હોય અને તદ્રુપ તત્વજ્ઞાન થાય અને અંવિધા નિવૃતિ થાય પણ અવિધાના કાર્ય ઘટ પટાદિ ન ભેદ હાઈ એકદમ ભેદ નિતિ થાય નહિ. અને ભેદ પદાર્થ સત્ય થઈ પડે, એ ભયથી તમે પણ જીવાત્મા અને પરમાત્માનો ભેદ કોઈએક વિશે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #88 -------------------------------------------------------------------------- ________________ માહિષ્મતી નગરીમાં ગમન. 59 - પણ વિસિષ્ટ કરી સ્વીકાર કરો છો, કિંતુ તથાપિ અમારા મતમાં ઉપાધિ ન્ય ભેદનું જ અનુમાન કરાઈ શકાય છે. સિદ્ધ સાધના દોષ અને દષ્ટાંત હાની દોષ આવી શકશે નહિ. - શંકરે. એ મતનું ખંડન કરતાં કહ્યું, ઘટભેદે કિંવા પરમાત્માના ભેદે અવિદ્યાજ ઉપાધિ જાણવી. અવિધા જે ઈશ્વરે અને ઘટભેદે વિશેષ હોય તે વિશેષણ શૂન્ય ભેદ આંહી સ્વીકાર કરી શકાય નહિ. પરમાત્મા સ્વપ્રકાશ છે એ શ્રુત્તિથી અને ન્યાયથી સિદ્ધ છે. આ સ્થળે હેતુ અસત જેમ કે આત્માપર થકી અભિન્ન “વિતવાત " જે હેતુ આત્મજ્ઞાન રૂપી એ વિષયમાં દષ્ટાંત જેમકે પરવત પ્રત્યેકપર વ્યકિત પ્રત્યેકપરથી અભિન્ન હોવાથી સઘળા સમાન એ રૂ૫. અનુમાને હેતુ અસતા હોય છે. શંકર પાસે ચારે તરફ વિકૃત થઈ મંડનમિ અનુમાન દ્વારા પોતાને મત સ્થાપન કરવાનું અશક્ય જાણી શ્રુતિથી શંકરના મનમાં દેવ દેખાयो रे द्वासुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिपस्वजाते तयो ન્યા વિધ્વરવાદ્રા ગાનન્ ગો મમતી " હે ગતિ વર ! બે પંખી એક વૃક્ષે રહે છે, તે બેમાંથી એક પંખી સુસ્વાદ પેપડી ખાય છે, અને એક પંખી કાંઈ પણ ન ખાતાં સુંદરરૂપે શોભા પામે છે. ઈત્યાદિ શ્રતિ વચન જે કર્મ ફલ ભોકતા અને કર્મ ફળના અભોકતા ઈશ્વર એ બંનેને ભેદ પ્રકાશ કરે છે. ત્યારે એ શ્રુતિજ જીવ અને ઈશ્વરનો અભેદ શી રીતે જણાવી શકશે ? શંકરે તેના ઉત્તરમાં ખંડન કરી કહ્યું જે " કૃત્યોઃ તે મૃત્યુ મા મોતિ થનાને ઘ ાતિ” જે આશાભી આ જગતમાં જુદી જુદી વસ્તુ જુએ છે, તે આશાનીથી મૃત્યુ થકી મૃત્યુ પામે છે. ઈત્યાદિ વેદ વચને પ્રત્યક્ષ સિદ્ધ સ્વર્ગ અને અપવગ નામના ફલ શન્ય અનર્થદાયક જીવાત્માના અને પરમાત્માના ભેદ વિષયે શ્રુતિ પ્રમાણરૂપે થઈ શકતી નથી, એ ભેદ વિષયમાં શ્રુતિનું પ્રમાણ,નિરવાણના નિમિતે પ્રત્યક્ષ પ્રમાણ અંગીકાર કરવું જોઈએ. એ સઘળા અર્થવાદ સ્વાર્થ પર નથી. એ પણ પ્રમાણ થઈ શકે છે. મંડનમિત્રે કહ્યું- હે ગિવર ! હતં વિતા સુતરોrti , मविष्टौपरमेपराप्ये छायातयौ ब्रह्मविदोवदंति पंचाग्न यो येच P.P. Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust Page #89 -------------------------------------------------------------------------- ________________ ભગવછંકરાચાર્ય ચરિત. રૂષિતાઃ " કઠવવીની આ કૃતિમાં અભેદ યુતિને બાધ કરે છે.' વેદ મંત્રમાં જન” શબે કર્મ ફલ કમ ફલનો પાન કર્તા એકજણ પાનક્રિયાનો પ્રયજયકર્તા અને જણ પાન ક્રિયાનો પ્રયોજક કર્તા કઠોપનિષમાં ' એવી રીતની યુતિધારા છાયા અને આ તપને અત્યંત ભેદ કહી અભેદ શ્રુતિને બાધ કર્યો છે. * - શંકરે કહ્યું-એ શ્રુતિ બાધક શ્રુતિ નથી. પણ બાધ્યકૃતિ છે. વ્યવહાર સિદ્ધ ભેદવચાક યુતિ કોઈ દિવસ અભેદ બોધક શ્રુતિને બાધ કરી શકે નહિ પણ અપૂર્વ અર્થ તેનો હોવાથી તે બલિષ્ટ હોય છે અને પછી એ અભેદ યુતિ, ભેદથતિને બાધ કરી શકે છે. મંડનમિશ કહ્યું–હે ગિવર ! ભેદ બેધક જે યુતિ છે તે અવશ્ય અભેદ કૃતિ કરતાં બલિષ્ટ અને એ અભેદ બદ્ધક શ્રતિ (પ્રત્યક્ષ પ્રમાણુધારા જેના અર્થને બોધ થાય તે અભેદ બોધક ગૃતિની ) બાધાદેવાને બીલકુલ અક્ષમ છે. શંકરે એ મતનું ખંડન કરતાં કહ્યું છે બુધાગ્રસર ! જગતમાં કોઈ બીજું પ્રમાણ પ્રતિ રામૂહની પ્રબળતા સંપાદન કરી શકતું નથી. પણ જે. ટલો અર્થ થઈ શકે તે અર્થ દેખાડી દેવાથી એ સઘળા શ્રુતિથી ઉલટી દુર્બળતાજ પ્રતિપાદન થઈ શકે છે - ત્યાર પછી ઉભયભારતીએ શંકરની સઘળી યુકિતઓનું અનુમોદન - કર્યું, તેથી મંડન મિશ્ર અત્યંત વિષાદ પામે. તેના કંઠમાં રહેલી પુષ્પ માળા પ્લાન થઈ ગઈ. ત્યારે ઉભયભારતીએ પોતાના પતિને અને શંકરને કહ્યું " આજ તો એકવાર ભિક્ષાના માટે ઉઠે ?' सप्तम अध्याय. જેમિનિના પ્રકૃત મતની વ્યાખ્યા. એમ કહેવાય છે કે શંકર અને મંડનમિત્રનું ભોજન સમાપ્ત થયું. ત્યારે ઉભયભારતીએ કહ્યું, " હું મહર્ષિ દુર્વાસાના અભિપાતે ભર્યોકમાં જન્મ લઈ આવી છું. શંકરના વિજ્ય લાભ પર્યત મારો પૃથ્વી ઉપર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #90 -------------------------------------------------------------------------- ________________ ' જેમિનિના પ્રકત મતની વ્યાખ્યા. રહેવાને સમય નિણીત થયો છે. હાલ એ સમય પૂર્ણ થયો છે. એથી* હવે હું સ્વસ્થાને જઈશ " ઉભયભારતીના બેલવા ઉપરથી શંકરે વિચાર્યું જે ઉભયભારતી સાક્ષાત દેવી સરસ્વતી છે. તેના ઉપર જય મેળવી શકે. ' વાથી મારા પોતાના મતની રક્ષા થાશે. નહિ તો હું સનમાન વૃદ્ધિ કરવા, સારૂ એવી રીતનું કાર્ય કરવા વતી નથી. શંકરે ઉભયભારતીને કહ્યું " મા ! હું તમારો સેવક છું તમે આ ભકતને છોડી સરસા ચાલ્યા જશે નહિ. જ્યારે હું તમને જવાની અનુજ્ઞા કરું ત્યારે તમે જશો. ઉભયભારતીને શંકરના કહેવા પ્રમાણે કરવાની જરૂર પડી. - ત્યાર પછી શ કર મંડન મિશ્રને અભિપ્રાય જાણવા સારૂ ઉત્સુક થયા મંડનમિશ્ર સંશયાપન્ન થઈ કરી વાર કહ્યું " હે ચતિવર ! હાલ હું આ અભિનવ પરાજ્યથી વિવાદ પામ્યો નથી, * કિંતુ આ મોટા શોક અને પરિતાપનો વિષય છે જે તમે મહર્ષિ જમિનિનાં સઘળા વાકયનું ખંડન કર્યું, તે માટે હું અતિશય દુર્બળ થઈ પડે છું. ત્યારે શંકરે કહ્યું “મહર્ષિ જૈમિનિને કાંઈ પણ દોષ નથી. આપણે જ અનભિજ્ઞતાનાં લીધે મુનિનો અભિપ્રાય યથાર્થ રીતે પ્રમાણ કરી શકતા નથી.” તે સમયે, મંડનમિએ, જૈમિનિના પ્રકૃતિ અભિપ્રાય જીજ્ઞાસુ થઈ શંકરને કહ્યું, મંડન મિશ્ર કહે છે એટલામાં શંકર બોલવા લાગ્યા. " મહર્ષિ જમિનિ ખુદ પરબ્રહ્મ વિષયે અત્યંત અનુસંધિત્સુ હતા. પણ જેઓની બુદ્ધિ એકાંત વિષયાસકત, ને સઘળા સંસારી લોકોના ઉપ૨ અનુગ્રહ કરવાના ઉદ્દેશે, સાધારણની શી રીતે બ્રહ્મ પ્રાપ્તિ થાશે, તેનો ઉપાય શો! અને તેનું સાધન શું ! તેના નિર્ણયના સારૂ કેવળ નિરતિશય પુણ્યકર્મનું તેમણે નિરૂપણ કર્યું છે કિંતુ બ્રહ્મનું નિરૂપણ તેમણે કર્યું નથી " તમેતે વેરાનું વજન ત્રાહ્મણ વિવિા રાત " બ્રાહ્મણ વેદ વાક્ય દ્વારા તેને જાણવા ઇચ્છે છે ઇત્યાદિ વેદવચન દ્વારા કેવી રીતે બ્રહ્મનું જ્ઞાન પેદા થાય તેના સારૂ કેવળ બ્રહ્મચર્યાદિ સધળા ધર્મનું વિધાન થયેલું છે, અને એ વેદ વચનના મતાવલંબી થઈ મુક્તિ પ્રાર્થ જમિનિએ સધળો ધમ નિર્ધારિત કર્યો છે તે વિલક્ષણ રીતે માલુમ પડે છે. . મંડનમિઝો ફરીવાર આ શંકા કરી પૂછયું " સઘળો વેદ સંપૂર્ણ રીતે કોઈ કોઈ ક્રિયાને અર્થ પ્રકાશ કરી સફળ થાય છે અને કેટલાંક વેદ વચન વળી કોઈ પણ ક્રિયાનો અર્થ પ્રકાશ કરતા નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #91 -------------------------------------------------------------------------- ________________ ભગવચ્છકરાચાર્ય ચરિત. *; માના શિયાપરવાવાના પનરથના એટલે કે વેદ વાકય ક્રિયાને અર્થ પ્રકાશ કરતાં નથી તે વાત નિરર્થક છે. એવી રી: તેનું સૂત્ર બાંધી મહર્ષિ મિનિ, સઘળાં વેદવાકય નિત્ય અને એક વસ્તુના” પ્રકાશક છે એમ શી રીતે સ્વીકાર કરી શકે. . . . ' તેના ઉત્તરમાં શ કરે કહ્યું “મહર્ષિ જૈમિનિએ, એ સૂત્ર, કેવળ કર્મકાંડના સમર્થન સારૂ રચેલ છે, સઘળા વેદમાં પરં પરાક્રમે પરબ્રહ્મના વિષયમાં તાત્પર્ય છે. અને આત્મબોધ જે કાર્યનું ફળ છે તે સઘળા કર્મમાં સઘળા વેદની દ્રષ્ટિ પ્રવાહિત થઈ રહી છે એથી જ વેદમાં કર્મ પ્રકરણમાં જે સઘળાં વાયો છે તેઓ સઘળાંને અર્થ કે એક કાર્ય વિષયમાં સંલગ્ન છે, એવી રીતના અભિપ્રાયનું અવલંબન કરી મહર્ષિ જૈમિનિએ સુત્ર રચેલ છે. મંડન મિશ્ન ફરીવાર આ શંકા કરી પૂછયું. " જે સઘળા વેદને આશય, સત ચિત અને આનંદના વિષયમાં પરિણુત હોય અને જે તેજ મુનિને અભિપ્રાય હોય. ત્યારે પરમ પુરૂષ પરમાત્માથી સઘળાં કર્મને, ભિલા શા સારૂ સ્વીકાર્યા ! અને એ રૂપકર્મ, જે ફલપ્રદ એવું જાણીને પણ મહર્ષિએ શાકારણે પરમેશ્વરનું નિરાકરણ કર્યું. * શકેરે ઉત્તર આપ્યો. મહર્ષિ જમિનિએ અનુમાનગણ્ય પરમેશ્વરનું નિરાકરણ કર્યું છે. પણ વેદ સમૂહ ગમ્ય પરમેશ્વરનું નિરાકરણ કર્યું નથી. એ વાત બેલી શંકરે, નીચે લખ્યા પ્રમાણે સૂત્રનું સામંજસ્ય ક્યું”. “નતપૂર્વ #ાર્યન્વત ઘટાવિત "આ જગત અવસ્ય. એક કર્તા છે શાથી કે આ જગત એક કાર્ય છે. તેનું દષ્ટાંત જેમકે. ઘટપટાદિ વેદવાકય ન હોય તો એ પ્રમાણે અનુમાનદારા સિદ્ધિ થઈ શકે. વશેષિક મતના ભ્રષ્ટાકણાદ મુનિના અનુગામીઓ “સઘળી કૃતિઓ. કેવળ, અનુંમાન સિદ્ધ અર્થને અનુવાદ છે” એમ નિર્દેશ કરે છે, વેદમાં અનભિજ્ઞ આસામી એક માત્ર ઉપનિષદ્ગમ્ય બૃહત પુરૂષ પરમાત્માને કોઈ રીતે જાણી શકે નહિ. એ વેદવાકય, પરમાત્મા જે કેવળ વેદગોચર નથી એ પણ કમાણ કરી દે છે જેમકે શ્રુતિ- " તનિપસંgવૃછામિ - નાવેવિતમારે 5 વૃતમ્ જે એક માત્ર ઉપનિષદ્વારા બોધગમ્ય. હું તે પુરૂષના સારૂ પુછું છું વેદમાં અનભિજ્ઞ આસામી તે મહાપુરૂષને કે: 1 અનુમાનની મદદથી જે જાણી શકાય તે છે. - 5 P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #92 -------------------------------------------------------------------------- ________________ જેમિનિના પ્રકૃત મતની વ્યાખ્યા. દિવસ જાણી શકે નહિ. એટલેજ કણાદમતાવલંબી લોકોનું એવી રીતનું અનુમાનકોઈ દિવસ વેદગમ્ય, પુરૂષને, સમજાવી શકે નહિ. જૈમિનિ મુનીએ એ રીતને અભિપ્રાય પોતાના હૃદયમાં રાખી સેંકડો તાણુ યુકિતધારા ઈશ્વર વિષયક અનુમાનનું નિરાકરણ કર્યું છે. અને એવી રીતના પરમેશ્વર- થી જગતની ઉત્પતિ. વય અબે સઘળા ફલનું નિરાકરણ કર્યું છે. તેથી જ મહર્ષિ જૈમિનિના એવાં વાકયો ઉપર અમારા ગૂઢ સિદ્ધાંતધારા અણુમાત્ર પણ વિરોધની સંભાવના નથી. એજ કારણથી પંડિત લોકો તેનો ગૂઢ ભાવ ન સમજતાં “મહર્ષિ જેમિનિ ઇશ્વરને માનતા નથી.” એમ કહે છે. પરમેશ્વર વિષયક અનુમાનનું ખંડન કરવામાં મુનિ જૈમિનિ નિરીશ્વરવાદી હોય તે વાત સંભવપર નથી પરમાત્મ વેત્તાઓમાં અગ્રગણ્ય તેજ જેમિનિ મુનિ એ કારણે નિરીશ્વરવાદી થાશે એ વાત કેવી રીતે વિશ્વાસ યોગ્ય થાય. - શંકરે એવી રીતે જૈમિનિને અભિપ્રાય વ્યકત કર્યો. જેથી મંડન, ઉભયભારતી અને બીજી સભાસદો અત્યંત સંતુષ્ટ થયા. તેઓએ શંકરને પુષ્કળ સાધુવાદ ધન્યવાદ અને પ્રશંસાવાદ આપ્યો. કિંતુ મંડમિશ્રનું હુદય સંપૂર્ણ રીતે સંશય વિરહિત થયું નહોતું તે જુદી જુદી જાતના વિચાર કરવા લાગ્યો. એટલામાં તે સમયે જૈમિનિ મુનિના જેવો એક મીમાંસાવિત પંડિત સહસા તે સ્થળે આવ્યો અને મંડન મિશ્રને બોલ્યો.“ભાઈ મંડનમિત્ર ! આ મહાનુભવ શંકરે જૈમિનિ સૂત્રનો જેવી રીતનો અભિપ્રાય વ્યકત કર્યો છે, તે સાચે છે. એથી વધારે સારો બીજો કોઈ નીકળશે નહિ. હવે મનમાંથી સઘળા સંદેહ છોડી દઈ તું શંકરનો શરણાગત થા. તું શંકરને સામાન્ય આસામી ગણુ નહિ. શંકર ત્રિકાલવેત્તા છે. જેણે સત્યયુગમાં કપિલરૂપે સાંખ્યમતનો પ્રકાશ કર્યો. જેણે ત્રેતાયુગમાં દત્તાત્રેયરૂપે યોગ માર્ગ બતાવ્યો, અને જેણે દ્વાપર યુગમાં વેદ. વ્યાસરૂપે વેદાંત દર્શન વિગેરેની સૃષ્ટિ કરી. તેજ આ કલિયુગમાં અદ્વૈત મત પ્રચાર કરવા સારૂ અવતરેલ છે. તું શ્રદ્ધા પૂર્વક તેનો મત અવલંબન કર ! જેથી અનાયાસે તારાથી સંસાર સાગર તરાઈ જાશે. એ વાત કરી બ્રાહ્મણ અંતહિંત થઈ ગયો. ત્યાર પછી મંડમિ : જુદી જુદી જાતની સ્તુતિધારાએ શંકરને પ્રસન્ન કરી, શંકરની પાસે ક્ષમા માગી અને કહ્યું. " હે પ્રભુ ! હું સંસાર તાપે બીલકુલ સતત : 1 હપનિષદ્દા અનુશીલન દ્વારા જે જાણી શકાય તે ર વૈદવાકયના અનામદદથી જે જાણી શકાય તે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #93 -------------------------------------------------------------------------- ________________ . ભગવછકરાચાર્ય ચરિત. - થયો હતે. આપે કૃપા કરી મારો ઉદ્ધાર કર્યો. સંસારના લોકો એકાંત હાસક્ત છે તેઓ ચંચલ નયના પ્રમદા લોકોની લીલાલહરીમાં નિમગ્ન * છે જેથી તે લોકે સંપૂર્ણ આત્મવિસ્મૃત છે એથી કેવી રીતે તેઓ આ પના કૃપા કટાક્ષને લાભ કરે ! અને કેવી રીતે તેઓ મોક્ષમાર્ગના પથિક *થાય, હું આજ આપના કૃપામૃતપાનથી ધન્ય થયો છું. હવે સ્ત્રી, પુત્ર, : વાસભવન, ગૃહસ્થોચિત કર્મ સઘળાં પરિત્યાગ કરી આપના ચરણાવિંદમાં - શરણપન્ન થયો છું. પ્રભો ! આ કિંકરને આજ્ઞા આપે, હવે મારે શું કરવાનું છે ! એમ. ઉભયભારતી સાથે શાસ્ત્રીય વિતર્ક. , શંકરે, મંડનમિશ્રનાં વચન સાંભળી તેના ઉપર અનુગ્રહ કરવાના - આશયે, તેની પત્ની તરફ એકવાર દષ્ટિપાત કર્યો. ત્યારે મંડન મિશ્રની પત્ની ઉભયભારતી શંકરનો અભિપ્રાય જાણ બોલી " યતિયર ! હું આપને મનોગત ભાવ જાણી ગઈ છું. હાલ હું જે અવસ્થામાં આવી પડી છું અને તેથી જે પરિણામ આવશે તે અનેક કાળ પૂર્વથી જાણીતી છું : હું. જ્યારે બાળિકા હતી ત્યારે એક દિવસ કોઈ એક તપસ્વી અમારે ઘેર આવ્યો હતો. મારી જનનીએ, યથાવિધિ યાધ અર્બ વિગેરે દ્વારા તેની પૂજા કરી હતી જેથી યતિએ પ્રસન્નચિત્ત થઈ તેની પુજા ગ્રહણ કરી. ત્યાર પછી મારી જાનીએ કૃતાં જળ થઈ તે યતિને મારા ભવિષ્ન શુભા શુભ સારૂ પુછયું હતું. તે યતિએ, આજ સુધી મારી બાબતમાં જે ઘટયું તે સઘળું મારી જનનીને કહ્યું હતું તેની અંદર યતિએ એક અતિ વિસ્મય જનક ઘટના મારી જનનીને કહી સંભળાવી હતી. યતિએ તે ઘટના બાબત એવું કહ્યું હતું કે " વેદવિધી બાદ્ધ વિગેરે દુષ્ટ વાદીઓ પ્રબળ થઈ પૃથ્વીમાં સઘળો વૈદિક માર્ગ ઉત્સન્ન કરે છે. એ સઘળી બાબતો ઉદ્ધાર કરવા સારૂ વેદસૃષ્ટા બ્રહ્મના મંડનમિશ નામે એક પંડીત પૃથ્વી ઉપર અવતરેલો છે તારી આ પુત્રી, મંડનમિશને પતિરૂપે વરી જુદી જુદી જાતના યજ્ઞયાગ કરશે. અનેક પુત્ર સંતાનને પ્રસવ આપશે અને ભારે . સુખથી કાળાતિપાત કરશે ત્યાર પછી મુમતાવલંબી બાદ્ધ લોકે. યુક્તિ .. બળે ઉપનિષદના પ્રતિપાદ્ય પરબ્રહ્મનું એકદમ નિરાકર કરશે. એ સઘળા સિંદ્ધાંતનું ખંડન કરી અદ્વૈતવાદનું સ્થાપન કરવા સારૂ મહાદેવને અરો P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #94 -------------------------------------------------------------------------- ________________ જેમિનિના પ્રકૃત મતની વ્યાખ્યા. ભગવાન શંકરાચાર્ય જન્મ ગ્રહણ કરશે. યતિવેશ ધારી શંકરની સાથે તમારા જમાતા મંડનમિશ્રને બહુકાળ શાસ્ત્રીય વિવાદ થાશે. ત્યાર પછી અંડમિશ્ર શાસ્ત્ર વાદમાં શંકરથી પરાજય પામશે, અને તમારે તે જામાતા સન્યાસ ધર્મમાં દીક્ષિત થાશે.” તે તપસ્વીએ જે જે કહેલ છે છે તે ઘટયું છે. જે બાકી રહેલ છે તે થોડા વખતમાં સંપૂર્ણ રીતે ઘટશે. આ પ્રતિનિશ્ચય આપનું શિષ્યત્વ ગ્રહણ કરશે. પણ પ્રત્યે મારૂં જરા કાં ઈક વક્તવ્ય છે. વેદમાં લખેલ છે કે અમનોડદ્ધ આત્માની અરધી પની છે. હું મારા સ્વામીના આત્માને અર્ધ ભાગ છું. જ્યાં સુધી હું પરાજીત નહિ થાઉં ત્યાં સુધી મારા પતિ પરાજીત થયા ગણાય નહિ; એટલે હે પંડિતવર ! મને વાદમાં પરાજીત કરી મારા સ્વામીને શિષ્ય કરો! હું જાણું છું કે તમે સર્વજ્ઞ પુરૂષ છે. તે પણ તમારી સાથે વાદ કરવા સારૂ મારું મન અત્યંત ઉત્કંઠિત છે. શંકર તે યોગશીલ બ્રાહ્મણ પત્નીનાં વચન સાંભળી થોડુંક હાસ્ય કરી બોલ્યા. " ભદ્ર ! તમે બોલો છો જે તમારી સાથે વાદ કરવા સારૂ મારું મન અત્યંત ઉત્કંઠિત છે.” એમ એ વાત અત્યંત અનુચિત છે. શાથી કે યશસ્વી પંડિત લોકો કયારે પણ કામિનીની સાથે વાદ કરવા ઈચ્છા કરે નહિ. એથી હું તમારી સાથે શાસ્ત્રીય વિવાદમાં પ્રવૃત થવા ચાહતો નથી ઉભયભારતીએ કહ્યું– તિવાર ! તમે અત્યંત અનુચિત વાત કરો છો. જે જગતમાં નજ મત સ્થાપવા ઉત્સુક છે, જે પરમતનું ખંડન કરી પો. તાના મતની રક્ષા કરવા અત્યંત આતુર છે, એવા જીગીષાસંપન્ન આસામીના પક્ષમાં કામિની કે પુરૂષ સઘળું સરખું છે. વળી જુઓ ! પ્રાચન કાળમાં મહર્ષિ યાજ્ઞવયે ગાર્ગી નામની પ્રસિદ્ધ સ્ત્રી સાથે શાસ્ત્ર કલહ કર્યો હતો. એ વાત બૃહદારણ્યક ઉપનિષદમાં લખેલી છે, રાજર્ષિ જનક, સુલભા નામની એક કામિનીની સાથે શાસ્ત્રીય વિવાદમાં પ્રવૃત્ત થયા હતા. એ વાત મેક્ષ ધર્મમાં કહેલી છે. આપ એ પુરાતન બીનાનો વિચાર કરો. અને મારી સાથે શાસ્ત્રીય તર્કમાં ઉતરે. ત્યાર પછી ઉભયભારતીનાં યુક્તિયુકત વચનો સાંભળી ઉભયભારતી સાથે શાસ્ત્રીય વિવાદ કરવા શંકર સંમત થયા. ત્યાર પછી એક મોટી 5 ડિત સભા ઉભયભારતી અને શંકરને શાસ્ત્રીય વિવાદ સાંભળવા એકઠી થઇ. બન્નેની - . બુદ્ધિ ચાતુરી અને વાકય વિન્યાસની નિપુણતા ભાળી સભામાં બેઠેલા પંડિતો..” વિસ્મિત થઈ ગયા.સંધ્યાવંદનાને સમય તથા સ્નાનાદિકક્રિયાને સમય વહી : P.P.AC. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust Page #95 -------------------------------------------------------------------------- ________________ ભગવરકરાચાર્ય ચરિત. ગયો તોપણ તેએાની વાદ કથા જારી રહી. એ રીતે બન્નેના વિવાદમાં સત્તર દિવસ ચાલ્યા ગયા. ત્યાર પછી ઉભયભારતી વેદવેદાંગ દર્શન વિગેરે શાસ્ત્રના વિચારમાં શંકરને પરાસ્ત ન કરી શકવાથી મનમાં ચિંતા કરવા લાગી. આ તિવરે બાલ્ય કાળમાં સંન્યાસ ધર્મનું અવલંબન કર્યું છે, અને અત્યંત કઠોર નિયમ પાળી કાલાતિપાત તે કરે છે. કોઈ દિવસ બ્રહ્મચર્ય થકી વિસ્મૃત અને ભ્રષ્ટ થયેલ નથી તેથી ખરેખર તેને કામશાસ્ત્રની વાકેફગારી નહિ હોય. કામશાસ્ત્રના તર્ક દ્વારા તેનો પરાજય કરો હવે યુકત છે. ત્યાર પછી ઉભય ભારતીએ શંકર ઉપર લક્ષ્ય કરી કામદારત્ર સંક્રાંત કેટલાક પ્રશ્નો કર્યા. તેણે શંકરને કહ્યું “હે સર્વજ્ઞ ! તમે કહો ! કામ કલા કોને કહે છે? કામકલા કેટલા પ્રકારની છે? પુરૂષ અને સ્ત્રીનાં કયા કયા અંગને આશ્રય કરી કામકલા રહે છે ? શુકલ પક્ષમાં અને કૃષ્ણપક્ષમાં તેની અવસ્થિતિને કે ભેદ છે ? યુવતી કામિની ઉપર અને યુવા પુરપ ઉપર કેવી રીતે એ કામ ? કળાનું અધિપત્ય હોય છે ? - ઉભયભારતીમા એ પ્રશ્ન સાંભળી શંકર તેઓના ઉત્તરદેઈ શક્યા નહિ.' શંકરે મનમાં વિચાર્યું જે હું એ કામકલા સંક્રાંત પ્રશ્નનો ઉત્તર ન દઈ : શકું તો મારી અજ્ઞતા જાહેર થાય અને તેના ઉતર દઈ શકું તે મારા પતિ ધર્મની ભ્રષ્ટતા જાહેર થાય. હવે મારે શું કરવું ? એમ વિચાર કરતાં . થોડીક ક્ષણ શંકર મુંગા રહ્યા. છેવટે ઉભયભારતીને લક્ષ્ય કરી શંકરે કહ્યું, દેવિ ! કામકલા સંક્રાંત પ્રશ્નોના ઉત્તર દેવા સારૂ મને એક માસની મુદત આપો. એક માસ પછી તમે એ વિષયની તકરારમાં મારી સાથે પ્રવૃત્ત થાશે, એક માસની મુદતની અંદર એ સઘળા પ્રશ્નોનો મારે વિચાર કરવાનો છે. ઉભયભારતીએ, શંકરનો પ્રસ્તાવ અનુમોદન કર્યો, શંકરે શિષ્યોની સાથે તે સ્થાનથી પ્રસ્થાન કર્યું. થોડેક દૂર જતા શંકરના જોવામાં આવ્યું : જે કોઈ એક જ મૃગયા કરી આવતાં વનમેધ્ય એક વૃક્ષની નીચે મૃત અવસ્થામાં પડ્યો છે. અસંખ્ય સુંદર સ્ત્રીઓ તે રાજાના દેહને વીટી રૂદન કરે છે. સંમુખે અમારા વિગેરે નેકર અને રૈયતનાં માણી શકાયું ચિ તથી બેઠાં છે. ત્યારે શંકરે, પ્રિય શિષ્ય સનંદનને લક્ષ્ય કરી કહ્યું " વત્સ સનંદન ! હું મારી સર્વજ્ઞતા શક્તિ પરિપૂર્ણ કરવા યોગ પ્રભાવે બીજા " દેહમાં પેસી અપૂર્વ લાવણ્યવતી પ્રમદાને હર્ષ, શોક, ક્રોધ, ભયં; હાવ, વગેરે અનુભવી કામકળાની નિપુણતા મેળવવા હવે ચેષ્ટા કરી, તેમાશે* P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #96 -------------------------------------------------------------------------- ________________ જામાનના પ્રકૃતમતના વ્યાખ્યા. છે ત્યારે મારી ઇષ્ટ સિદ્ધિ થાશે. નિશ્ચય એમ થવાથી ઉભયભારતી કામશાસ્ત્રના કે વિચારમાં પરાજીત થાશે. .: શંકરની વાત સાંભળી સનંદન ધીર ભાવે બોલ્યો “પ્રભે છે. તમે પસ્મિતૃપુરૂષ.. તમારાથી કાંઈ અવિદિત નથી, તોપણ મારી માનસિક ભક્તિ * આપના ચરણે કાંઈક નિવેદન કરવા સારૂ મને પ્રેરે છે. હે ગુરૂ ! આ વાચાલ | શિષ્યને કૃપા કરી ક્ષમા આપશો, હું એ વિષયમાં એક પુરાતન ઇતિહાસ કહું છું તે સાંભળે " પૂર્વકાળે મત્સ્યદ્ર નામના એક મહાત્માએ, પિતાના . શરીરની રક્ષા, સારૂ પિોતાના પ્રિય શિષ્ય : ગોરક્ષને આજ્ઞા કરી કેાઈ મૃત - રાજાના શરીરમાં પ્રવેશ કર્યો. એ ગિવર રાજ્યસિંહાસને બેસી, રાજ્યને ઉપભોગ કરવા લાગ્યો, જેથી રાજ્યના અભૂત પુર્વ ઉદય થયો. સઘળા મે : યોગ્ય સમયે વર્ષણ કરવા લાગ્યા. મંત્રીઓ તે જોઈ વિચારવા લાગ્યા. તેઓએ વિચાર્યું. જે નિશ્ચિત કઈ સ્વર્ગીય માણસે રાજાના દેહમાં પ્રવેશ કર્યો છે. હવે તે દેહ ભ્રષ્ટ ન થાય તેવો ઉપાય કરવો જોઈએ. ત્યારપછી તેઓએ રાજાના જનાનખાનાની સુંદરીઓને ઉપદેશ દીધો કે તેઓએ સંપૂર્ણ રીતે . હાવભાવ કરી રાજાના દેહમાં પેઠેલા મહાત્માને વશીભૂત કરવા, સુંદરીઓએ તે પ્રમાણે કર્યું. એ કમલ નયના સુંદરીઓને હાવ ભાવ વિલાસ વિગેરે. જે રાજાના દેહમાં રહેલો મહાત્મા, પિતાના અસલ સ્વરૂપને વિકૃત થઈ ગયો, તેને યોગ કાંઈ પડી રહ્યો. તેની સમાધિ પણ કાંઈ પડી રહી, તે સામાન્ય માણસની જેમ વિષય ભોગ ભોગવવા લાગ્યો. ગોરક્ષનાથ ગુરૂની પ્રવૃતિ જાણી અત્યંત દુઃખિત થયો, અને અત્યંત સાવધાનથી ગુરૂના દેહની રક્ષા કરી અંતઃપુરમાં રાજમહિલાઓને નૃત્ય શિખવવા સારૂ રાજ ભવનમાં પેઠે અને છાનાથી ગુરૂની પાસે જઈ તત્વજ્ઞાનનું અનુશીલન કરવા લાગ્યો. તેની પ્રવૃતિથી મહેંદ્રનાથને ચેતન્યોદય થયો. ત્યારપછી વિષયાનું. ..રાગ નિવૃત થઈ ગયા, પછી તે મહાત્મા મચેંદ્રનાથ રાજાનું ખોળીયું છેડી. પિતાના અસલ ખોલીયામાં આવ્યો.” તેથી હે ગુરૂ ! વિષયાનુરાગ અત્યંત ભયંકર છે તે દ્વારા અનેક સમયે તાપસ લોકની તપસ્યાનો ભંગ થાય છે. તમે સર્વ વાતમાં કૃતી અને - દક્ષ છે, સઘળાની બાબતમાં ચારે તરફ જોઈ જે કરવાનું હોય તે કરે ! વિચારી જુઓ ! આપણું પાળેલું બ્રહ્મચર્ય વૃત કયાં? અને એગહિંત કામશાસ્ત્ર કયાં ? આપ એ નિંદિત કામ શાસ્ત્રમાં પ્રવૃત થાશો તો આ જગત .. અનવસ્થા દોષે કલુષિત થાશે. ' 1 અરિક્ષરતા અતિ આમય થન્યતા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #97 -------------------------------------------------------------------------- ________________ ભગવચ્છકરાચાચર ચરિત. શાસ્ત્રમાં કહેલ છે કે મહાન લોકો જેવી રીતનું આચરણ કરે તેવી રીતનું આચરણ બીજા લોકો કરે. શ્રેષ્ટ લોકે જે જે પ્રમાણુ કહી બેસે તેના બીજા લોકો 'અનુગામી થાય. હું કેવળ પ્રક્ષયવશે આપને આ કહું છું આપને કઈ વાત અવિદિત નથી, અને લુપ્ત પ્રાય યતિધર્મનો પ્રચાર કરવા આપ દ્રઢ પ્રતિજ્ઞાવાળા છે. માટે એ ન થાય તો ઠીક ! આ સનંદનના બેલવાની સમાપ્તિએ શંકરે કહ્યું-“વત્સ સનંદન! તું જે કહે છે તે સઘળું સત્ય છે. તોપણ તું સાવધાન થઈ કેટલીક બારી વાત સાંભળ ! સઘળી ગોપ સ્ત્રીઓ, કૃષ્ણની સંગિની થઈ તોપણ જેમ કૃષ્ણનું મનેહરણ તેઓ કરી શકી નહિ. તેમ જે આસામી વૈષયિક પદાર્થ ઉપર વીતરાગ થયો છે તેનું મનોહરણ, વિષયવાસના કરી શકતું નથી. વત્સ ! મનનો સંકલ્પ જ સઘળા અભિલાષના મૂળ છે. શ્રીકૃષ્ણને જેમ સંક૯પ ન- હતો તેથી કામનો આવિર્ભાવ થયે નહિ. તેમ હુંપણુ કામ પદાર્થ. ઉપર કઈ પ્રકારે અનુરક્ત થવાનો નથી. વાસ્તવિક રીતે આપણે કલ્પના કરી જે વસ્તુનું દર્શન કરીએ. તે ઈશ્વરની સત્તા સિવાય બીજું કાંઈ નથી. આ જગત મિથ્યા છે” એમ જાણી હૃદયમાં અનુસંધાન કરી જવાથી પછી કર્મમાં લિપ્ત થવાનું નથી. જેમ સ્વપ્નમાં સઘળાં સુકૃત દુષ્કૃત થાય પણ જાગ્રત અવસ્થામાં તે મિશ્યા. તેમ જ્ઞાન થવાથી આ જગત મિથ્યા. પરમાર્થવિત આસામી સેંકડો અશ્વમેધ યજ્ઞ કરે અથવા હઝારો બ્રહ્મહત્યા કરે પણ તે પુણ્ય પાપથી લિપ્ત થાતો નથી. તત્વજ્ઞાનીને સઘળા કર્તવ બોધ એકદમ અસ્ત્રમિત થાય છે. વર્લ્સઅગર જો કે આ શરીરે કામશાસ્ત્રનું અનુશીલન કરવાથી મને કોઈ રીતનો દોષ નથી. તેપણુ શિષ્ટાચાર અને સાધુ સેવિત પદ્ધતિની રક્ષા સારૂ હું બીજા દેહમાં પેસી કામશાસ્ત્રનું અનુશીલન કરીશ,શંકર એ પ્રમાણે સનંદનને બોલી શિની સાથે એક પર્વત ગુફાની પાસે આવ્યા. તેના સંમુખ પ્રદેશે એક મોટો ચોખંડ શિલાખંડ હતો. તેની પાસે પાણીથી ભરેલું એક જળાશય હતું, તે સ્થાને ઉભા રહી શિષ્યોને વિનીતભાવે બોલ્યા- “હે વિનીત શિષ્યો ! જુઓ. આ જલાશયનું નીર કેવું રમણીય છે? હું બીજાના શરીરમાં પેસી કામકલાને અનુભવ 1 यद्यदाचरति श्रेष्ठस्तभदेवेतरोजनः रायत् प्रमाणं कुरुते लोक dgવતતિ ! માવાતા . . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #98 -------------------------------------------------------------------------- ________________ જૈમિનિના પ્રકત મતની વ્યાખ્યા. દ૯ : કરી જ્યાં સુધી ફરી ન આવું ત્યાં સુધી તમારે આ સ્થાને રહી સાવધાનતાથી મારા પરિત્યકત દેહની રક્ષા કરવી. ગબલે રાજદેહમાં પ્રવેશ.. શિષ્યો, ગુરૂની આજ્ઞા પાળવા સંમત થયા. શંકરે, તેઓ પાસેથી વિદાય થઈ અસીમ યોગબેલે આતિવાહિક દેહનું ધારણ કરી તે પહેલાં જોયેલા રાજાના દેહમાં પ્રવેશ કર્યો પ્રથમ પોતાના શરીરના અંગુષ્ટથી આ રંભ કરી દશમ દ્વારા પર્યત પ્રાણવાયુનું સંચાલન કરી મસ્તકના રંધ્ર રાથી બહિંગત થયા હતા, અને તક્ષણં મૃતરાજાના દેહના મસ્તકના રંધ્ર ભાગમાં થઈ ચરણના અગ્ર ભાગ પર્યત ક્રમે ક્રમે તેણે પ્રવેશ કર્યો. જ્યારે શંકર એવી રીતનાં ગંભીર કાર્યમાં વતી હતા ત્યારે તે સંપૂર્ણ એકાગ્ર ચિત હતા, એક તરફ મૃતરાજાને હદય દેશ ધીરે ધીરે કંપિત થયો. ક્રમે રાજાએ પોતાનાં નયન ઉઘાડયાં તેની મુખશ્રી શોભી ત્યારપછી નાસિકારંધ્રમાંથી અને મુખમાંથી પ્રાણવાયુ ધીરે ધીરે નીકળવા લાગ્યા. ત્યાર પછી તેના બે ચરણ હાલવા લાગ્યા, અને બને ચક્ષુનો સંકુચિત ભાવ દૂર થયે, ધીરે ધીરે શરીરમાં બલ આવવા લાગ્યું, રાજા ભૂમિ શય્યા છડી બેઠો થયો. રાજાને પુનર્જીવિત જોઈ રાજ મહિલાઓ આનંદથી ઉન્મત્ત થઈ. અમાત્ય લોકોના આનંદની હદ રહી નહિં. ચારે તરફ જુદીજુદી જાતનાં . ગીત, વાધ અને નૃત્ય થવા લાગ્યા. . ત્યારપછી પુરહિત લોકો એ શાંતિ કર્મ સમાપ્ત કરી, રાજાના કલ્યાણ સારૂ જુદી જુદી જાતના યાગ યજ્ઞ કર્યા. ત્યારપછી એક સુસછત હાથી ઉપર બેસારી રાજને રાજધાનીમાં લાવ્યા. યતિવર શંકર રાજધાનીમાં આવી જુદી જુદી જાતના સાંત્વના વાકયે કુટુંબ વગેરેને પતુિષ્ટ કરવા લાગ્યા, તે રાજ્યપદ ઉપર ચઢી અમાત્ય લોકોની સાથે અતિ સુંદર રૂપે રાજ્ય પાલન કરવા લાગ્યા. યતિવર શંકર સિંહાસને બેસવાથી રાજ્યમાં એક અભિનવ ભાવદિત થયો. કાયમ સુવૃષ્ટિ થવા લાગી. પૃથ્વી શસ્ય શાલિની થઈ. ગાય ભેંસ વિગેરે પુષ્કળ દુધ દેવા લાગ્યાં. સઘળી પ્રજા, પિતાના ધર્મ કાર્યમાં પ્રવૃત થઈ આનંદ ભોગવવા લાગી. આવો અસાધારણ ફેરફાર જ્ઞાનેકિય, કર્મદ્રિય, પ્રાણ, મન અને બુધિરૂપ લિંમ શરીરને આતિવાહિક શરીર કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust . Page #99 -------------------------------------------------------------------------- ________________ * 70 જાગવકસચાય ચરિત. છે. મંત્રીઓ કાંઈક સંદેહવાળા થયા, અને પરસ્પર કહેવા લાગ્યા. નિશ્ચય કે મહા પુરૂષ શાજાના દેહમાં પ્રવેશ કર્યો છે. હવે તે અજદેહમાંથી નીકળી પોતાના અસલ દેહમાં ન જઈ શકે તેવો ઉપાય યોજવો : જોઇએ. એ પ્રમાણેની સલાહ સ્થિર કરી તેઓએ છાનાઈથી રાજ સેવકોને આજ્ઞા આપી જે " મને જે કઈ સ્થાને મૃતદેહ માલુમ પડે તો તક્ષા, - તમારે તે બાળી દે. ક્ષણ માત્ર વિલંબ કરો મહિ.” એક તરફ શંકરે કેટલાક દિવસ રાજ્યશાસન પોતાની પાસે. સયું. ત્યારપછી વિશ્વસ્ત અમાન્ય લોક ઉપર રાજ્યભાર નાંખી પિતે વિલાસિની કામિનીઓ સાથે દુર્લભ સુખને ઉપભોગ કરવા લાગ્યા, અને કામશાસ્ત્રોક્ત શ્રદ્ધા, પ્રીતિ, તિ, ધૃતિ, કીર્તિ. મનભવા, વિમલા, મેદિની, ધરા, મદ ત્યાદિની, મદા. મોહિની, દીપની, વશકરી. રંજની અને સદના વિગેરે સઘળી કામકળાના અંગ પ્રત્યંગમાં રહેવાને તેમણે અનુભવ લીધે, શુકલપક્ષમાં અને કૃપક્ષમાં કામકળાની અવરિથતિને નિયમ કેવો ઇત્યાદિ બાબતનું અનુશીલન કરી થોડા દિવસમાં ' કામશાસ્ત્રમાં સુપંડિત થઈ. ગયા. અને મહર્ષિ વાજયેપન પ્રણીત કામસૂત્ર અને તેના ભાષ્યની પોચના ક કરી અભિનવ અર્થયુકત એક સુંદર 2 નિબંધ તેઓએ ર. શંકર. વિલાસિની, સજમહિલાઓ સાથે કામશાસ્ત્રનું અનુશીલન કરતા રહ્યા. એક તરફ શંકરના શિષ્યો, શંકરના આગમનના વિલંબથી અત્યંત ઉદેગવાળા થયા, તેઓ બોલવા લાગ્યા છે -- ગુરૂદેવે માત્ર એક માસની મુદત નિર્ધારિત કરેલી છે તે હવે જવા બેઠી. હજી સુધી ગુરૂદેવ પોતાના અસલના દેહમાં આવ્યા નહિ. હવે આપણે કયાં જવું? શું કરવું ? કોની પાસે ગુરૂદેવને શોધ કરો ? સસાગરા પૃથ્વીને તપાસી જોઈએ પણુ ગુરૂદેવને પત્તે મળે તેમ નથી. શાથી કે ગુરૂદેવ હાલ બીજા દેહમાં છે ગુરૂદેવ, આપણો પરિત્યાગ કરી ગયા છે તે પણ માલુમ પડે છે કે તેઓ છે. આપની પાસે જ વસે છે. હાય ! હાય ! કયાં જવાથી હવે. ગુરૂદેવ . 1 કામરાનું નામ સાંભળી કેટલાક દેશી અંગ્રેજી ભણેલાઓ નાસિકા ચિત તે કરે છે પરંતુ જયાં સુધી એ ગ્રંથને પાઠ ન થાય ત્યાં સુધી એ સરકાર એ સંય આ માટે તે એ વાત સ્વાભાવિક છે. સંક્ષેપમાં પવિત્ર હિતે કામશાસ્ત્રની આલયના થાય અને દરેક વિષયમાં વાકીફગારી મળે છે. એ નિબંધ પ્રકૃત નામ છે ઈ તે નસવામાં આવ્યું નથી. કેટલાક લોકો કહે છે કે અમાસત સેનિબંધ છે પણ * એ સંય તેટલે પ્રાચીન નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #100 -------------------------------------------------------------------------- ________________ જૈમિનિનાબકતમતી વ્યાખ્યા. 71 સાક્ષાતકાર થાય છે કે શિષ્ય, સંકરેના વિરહે એકાંત વિકલચિત વાળા થઈ ગુરૂનો ઉદ્દેશ કરી બોલવા લાગ્યા “ગુરો અમે આપના વિચ્છેદે બીલકુલા દુર્બળ પડી ગયા છીએ. કૃપા કરી જલદી આ ગરીબ શિષ્યોની નજરે પડે ! આપ અમારી માત્ર એક ગતિ છે; એથી હે કરૂણામય !'કરૂશું કરી આ આફતમાં પડેલા શિષ્યોની રક્ષા કરોપોતાના સહાધ્યાયએના એ રીતનાં શોકજનક વાકયો સાંભળી સનંદને કહ્યું. “બંધુઓ આપણી બહુ મૂખતા થઈ છે. હવે ખેદ કરવાથી શું થાય ? ચાલો આપણે. સઘળા અત્યંત ઉત્સાહથી ગુરૂદેવની શોધ કરીએ. ભૂમંડળ ઉપર અનેક રાજા છે આપણા ગુરૂદેવ કોઇક રાજના દેહમાં પેઠા હશે, તે જે દેશના રાજામાં 4રીરમાં પેઠા હશે, તે દેશ સ્વર્ગ કરતાં વધારે આબાદ થયો હશે. સનંદનની વાત સાંભળી સઘળાએ ખેદ કરવો છેડી દીધે, અને તેના ઉપદેશના અનુસારે. કેટલાક શિડ્યો ગુરૂદેવના દેહનું રક્ષણ કરવા રહ્યા. અને કેટલાક શિષ્ય ગુરૂદેવની શોધના માટે બહાર પડ્યા; તેઓ જુદા જુદા દેશે જુદા જુદા શહેરે અને જુદા જુદા ગામે ભટકયા. છેવટ અમરૂક રાજાના રાજ્યમાં આવી પહોંચ્યા. અને તે સ્થાનના લોકોના મુખથી સાંભળ્યું કે રાજ એકવાર મરણ પામી જીવતો થયો છે. તે વાત સાંભળી , તેઓના હૃદયને શોક દૂર થયો. શંકર, અમરૂક રાજાના ખોળીયામાં છે. એમ તેઓના ભણવામાં આવી ગયું. ત્યારપછી તેઓ ચિંતા કરવા લાગ્યા. કે સા ઉપાયે ગુરૂદેવની પાસે જવું? એમ તેઓએ જાણ્યું જે રાજા, સંગીત શાસ્ત્રમાં જે નિપુણ હોય છે તેના ઉપર અત્યંત પ્રીતિ રાખે છે. ત્યારપછી તેઓએ મોટી ચતુરાઇથી સંગીતશાસ્ત્રનું અનુશીલન કર્યું, અને સારા સંગીતશાસ્ત્ર જાણનારા શ્રેષ્ઠ રાજસભામાં આવી પહોંચ્યા. ત્યાં તેઓએ જોયું છે જેમ ચંદ્ર તારાઓથી પરિવેષ્ટિત થઈ શોભે છે તેમ ગુરૂદેવ અત્યંત ખુબસુરત સ્ત્રીઓથી પરિવેષ્ટિત થઈ શોભે છે. રાજાએ નવા આવેલા ગાયકોને સંગીત કરવાની આજ્ઞા આપી. શિષ્યોએ સુમધુર સ્વરે સંસાર મોહનાશક પરમાર્થ વિષચક સંગીત ગાવાનું શરૂ કર્યું. તેઓનું સંગીત સાંભળી રાજાને કાંઇકે. ચૈતન્યોદય થયો. રાજાએ આવેલા ગાયકોને આશ્વાસન આપી * વિદાય કર્યા. શંકરે જે નિયમે રાજાના દેહમાં પ્રવેશ કર્યો હતો. તે નિયમ છે " રાજાના મરીમાંથી નીકળી. પોતાના અસલ દેહમાં પ્રવેશ કર્યો. શંકર જાગેલા માણસની જેમ ઉભા થઈ બેઠા. ઘણા દિવસે ગુરૂદેવનાં દર્શને થવાથી ઓિને આનંદની સીમા રહી નહિ. ત્યારપછી શંકર, સદન વગેરે શિષ્યની સાથે મંડનમિત્રના ઘેર આવ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #101 -------------------------------------------------------------------------- ________________ - ભગવછંકરાચાચર ચરિત. શંકરે, રીવાર માહિષમતી નગરીમાં આવીને જોયું તે મંડનમિશ્રને : અગાઉના જેવું અભિમાન નથી તેની યાગ યજ્ઞ ઉપરની આસ્થા દૂર થઈ ગઈ છે. તેની સંસારાશક્તિ કેવળ શિથિળ થઈ ગઈ છે, મંડનમિ, શંકરનું સહચા આગમન જઈ જીત મસ્તકે શંકરને અભિવાદન કર્યું અને * શંકરની યથોચિત અર્ચના કરી કૃતાંજલિ પુ. શંકરને ઉદેશી કહ્યું. યતિવર ! આ ઘર, આ શરીર અને કાંઈ બીજું મારું છે, તે સઘળું આપનં જ છે " એમ બોલતાં બોલતાં મંડન મિશ્ર શંકરના ચરણ કમલમાં પડ્યો ત્યાર પછી તે પંડિત મંડલીના અંદર જુદા આસન ઉપર બેઠેલી ઉભયમારતીએ શંકરને પ્રણિપાત કરી કહ્યું, “યોગિવર ? આપે અમને, બને જણને પરાજીત કર્યો તે બાબત અમારા પક્ષમાં અણું માત્ર લજજા જનક નથી, દિવાકરના તેજે ચંદ્ર વિગેરે તિર્મય પદાર્થોનો અભિનવ થાય તેમાં ચંદ્ર વગેરેની શું અકીર્તિ હોય ? તમે સર્વજ્ઞ છો! પૃીની સઘળી પંડિત મંડળી એકઠી થઈ આપને સાથે વિવાદ કરે તે પણ ફાવે ! તેમ નથી એટલે કે અમે પરાભૂત થયા; તે કંઈ વિસ્મયકર બાબત નથી. ત્યાર પછી ઉમયભારતીએ વિચાર્યું જે“ મારો સ્વામી હાલજ સંન્યસ્ત ગ્રહણ કરશે. " સ્વામી સંન્યાસ ગ્રહણ કરે ત્યારે સ્ત્રીનું વૈધવ્ય થાય છે, મારા સ્વામી પોતાની નઝરે મારી વૈધવ્ય દશા જુએ એ બહુ શોકપ્રદ છે, એટલે મારે તેની અગાઉ પ્રસ્થાન કરવું યુકત છે, ત્યાર પછી ઉભયભારતીએ શંકરને કહ્યું. યતિવર ! આપ સઘળું જ છેહવે મને અનુમતિ આપો હું મારા આવાસ સ્થાને જાઉં” ત્યારે શંકરે કૃતાંજલિ પૂટે વાગ્દવી ઉભયભારતીને કહ્યું " દેવી ! તમે વાકયની અધિષ્ઠાત્રી દેવી અને ચિસ્વરૂપા છે તે મેં જાણ્યું હાલ મારી એક પ્રાર્થના છે જે " અમે તે. બ્રહ્મર્ષિ ઋષ્યશૃંગ વીગેરેના ક્ષેત્રમાં જે અભિનવ મઠનું નિર્માણ કર્યું છે. - ભગવાન શંકરાચાર્યો, બોદ્ધ ધર્મનો પરાજય કરી અતવાદના પ્રચાર મા ઉદેશે ભારત વર્ષની ચારે દિશામાં ચાર મઠની પ્રતિષ્ઠા કરી, અને ચાર પ્રધાન શિષ્યોમથી દરેકને એક એક મઠને ભાર ઍો. પ્રથમ દક્ષિણ દિશામાં રામેશ્વર ક્ષેત્રમાંજ મઠની પ્રતિષ્ઠા કરી. તે મઠનું નામ શૃંગેરી મઠ પુરાકાળે એ સ્થાન બ્રહ્મર્ષિ ઋષ્યશૃંગનો આશ્રમ હતો. તે ઉપર કર્તવપદે પોતાના શિષ્ય પૃથ્વીધરાચાર્યને નમ્યા. ઉત્તર દિશામાં સુપ્રસિદ્ધ બદારીકાશ્રમમાં મઠ પ્રતિષ્ટિત કર્યો તેનું નામ તિર્મ. તેનો ભાર બીજા . શિષ્ય તોટકાચાર્ય ઉપર નાંખો. તૃતીય-પુર્વ દિશામાં પુરૂષોતમ ક્ષેત્રમાં જે મઠ સ્થાપન કર્યો તેનું નામ ગોવદ્ધન મઠ તેનું અધિપત્ય પદ્મપાદને સેપ્યું.' - ચતુર્થ પશ્ચિમ દિશામાં દ્વારકા ક્ષેત્રમાં જે મઠ સ્થાપિત થયો તેનું નામ શારદા મઠ જેનું આધિપત્ય વિશ્વ રૂપાચાર્યને સેપ્યું. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #102 -------------------------------------------------------------------------- ________________ . જેમિનિના પ્રકત મતની વ્યાખ્યા. 73 ત્યાં તમે કૃપા કરી, આ પંડિત મંડળીથી પૂછત થઈ " શારદા " નામે તે સઘળા મઠમાં અવસ્થાન કરશે. તેમ થવાથી મારા જેવા માણસની એભિષ્ટસિદ્ધિ થાશે. ઉભયભારતી રૂપિણી સરસ્વતીએ શંકરની વાસના પ્રમાણે કયું; તે એ સઘળા મઠમાં અવસ્થાન કરવાનું પ્રતિ યુતિ થઈઅંહિત થઈ ગઈ. સભામાં રહેલા સઘળા લોકે સરસ્વતીનું અંતર્ધાન જેઈ બહુ વિ. મિત થયા મંડનમિએ શ્રુતિ અને સ્મૃતિમાં કહેલા વિધાન વડે સઘળા યા સંપન્ન કરી, સઘળું ધન દાનમાં આપ્યું. ત્યાર પછી ગૃહશાસ્ત્રોક્ત નિયમાનુસારે “પ્રાજાપત્ય યાગ સમાપ્ત કરી આત્માના ઉપર ત્રણ પ્રકારના અગ્નિનું આરોપણુકરી ગૃહસ્થાશ્રમ છોડી દઈ તેણે સંન્યાસ આશ્રમનું અવલંબનકયું. મંડનમિશે સન્યાસ આશ્રમનું અવલંબન કરતાં, શંકરે, અધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક એવા ત્રિવિધ સંસારિક દુઃખતાપનાં ઉપાય સ્વરૂપ તરવ " એ વેદ વાકય, મંડનમિત્રના કર્ણમાં આપ્યો, અને મંડનમિત્રને એ મંત્રનું યથાવિધિ પ્રવૃત રહસ્ય સમજાવીદીધું, વળી મંડન મિશ્રને શંકર કહેવા લાગ્યા " વિજ્ઞવર ! સંસારની સઘળી મમતા ત્યારે કરો. પ્રાણિઓ બાધિક પ્રિય વસ્તુ ઉપર જેટલો સંબંધ સ્થાપન કરે છે. તેટલો શોક સહુ તેઓના હૃદયમાં સ્થાપિત કરે છે. લોકો રાત દિવસ સુખની આશામાં જુદાં જુદાં કાર્યો કરે છે, પણ તે કાર્યોથી તેઓને કાંઈ પણ સુખ મળતું નથી. ઉલટું તે કાર્યોથી તેઓને દુઃખ આવી પડે છે. શાથી કે પુણ્ય કાર્ય સિવાય સુખ અને જીવનની શાંતિ નથી. વેદાંત શાસ્ત્રના અનુશીલને જેની બુદ્ધિ પરિપકવ થઈ છે તેને માત્ર વેદાંત શ્રવણથી. જ આમ શાક્ષાત્કાર થાય છે. જે સઘળા લોકો અતિશય મૂઢ છે તેઓ જે ગુરૂપાદપદ્મ સેવા કરે અને ગુરૂ વાકયે વિશ્વાસ રાખે તો તે લકે અતિ વિલંબે ક્રમે ક્રમે આત્મ સાક્ષાત્કારનો લાભ કરે છે. મંડનમિશ્ર, શંકરની પાસેથી આ રીતનો પરમાત્મ તત્વને ઉપદેશ પામી શંકરના ચરણયુગલમાં પડયો, અને બોલ્યો " ગુરૂ ! આપના કરૂણાં કટાક્ષ યાને મારું અજ્ઞાનાંધકાર નાશ પામ્યું. હું હવે ધન્ય બન્યાં, શંકર, એવી રીતનાં મડનમિશ્રના શ્રદ્ધાપૂર્ણ વચન સાંભળી પરિતુષ્ટ થઈ, મંડન१ प्राजपत्यां निरूप्पेष्टिं सार्ववेदसदक्षिणां॥ आत्मत्यग्निसमारोप्य ब्राह्मणः प्रव्रजेदगृहात् (स्मृतिः) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #103 -------------------------------------------------------------------------- ________________ 74 ભગવચ્છકરાચાર્ય ચરિત. મિશ્રનું સુરેશ્વરાચાર્ય નામ પાડયું, અને તેને બ્રહ્મવિઘાના પ્રચાર સારૂ શંકર આજ્ઞા આપી. મંડનમિએ પણ શંકરની આજ્ઞા શિરોધાર્ય ગણી નર્મદા નદીના અપર પાક મગધભૂમિમાં પોતાનું પ્રચાર ક્ષેત્ર નિર્ધારિત કરી, તે સ્થાને વાસ કરવો એમ સ્થિર કર્યું. - શ્રી પર્વતે ગમન અને કાપાલક વધ. * શંકર, મંડનમિત્રને વશીભૂત કરી ક્રમે દક્ષિણબિ મુખે ચાલ્યા. ત્યાર પછી મહારાષ્ટ્ર વગેરે પ્રદેશમાં પોતાનો મત અને પિતાના સઘળા ગ્રંથનો પ્રચાર કર્યો. એ દેશના લોકોને બીજા મતે ઉપર આસ્થા અને વિશ્વાસ હતો તે સંપૂર્ણ રીતે શંકરે વિરિત કર્યો. ત્યાર પછી શ કર શિ સાથે ભ્રમણ કરતાં કરતાં શ્રી પર્વતમાં આવી પહેચ્યા. એ પર્વતનાં સઘળાં શિખરો ઉંચાં છે. પર્વતના ઉપરના ભાગમાં પવિત્ર જલવાળી નદી તરંગમાલા દ્વારા તેને નિતંબ દેશ વિધાત કરી પ્રવાહિત થાય છે. પ્રફુલ્લ પુષ્પોએ પાસેના ને શોભિત-વિશે કરી મલ્લિકા પુષ્પોની ખુ બો ચારે તર ભભકી બેહકી પ્રાણીઓના હૃદય સંતુષ્ટ કરતી હતી. જુદી જુદી જાતના વૃક્ષોથી અને લતાઓથી ભરેલ જંગલોની અંદર, શિકારી પશુઓ ભમતાં હતાં. નદીના તીરે ઉપવનના અંદર એક પુરાતન * 1 શ્રી પર્વત વર્તમાન મહીસુર રાજ્યને અંતર્ગત. તે તાંત્રિક સાધક લોકેનો એક પ્રઘાન પ્રદેશ. અત્યંત પુરાતન સંસ્કૃત ગ્રંથોમાં શ્રીપર્વતને ઉલ્લેખ જોવામાં આવે છે. મહા કવિ ભવભૂતિના સમયે એ સ્થાન ભયંકર તાંત્રિક ક્રિયાના સારૂ પ્રસિદ્ધ ભવભુતિએ તેના માલતી માધવ નામના નાટકનાં લખેલ છે કે બાદપરિવ્રાજકા કામંદકીનાં અંતેવાસિની સદામિની છેવટે શ્રીપર્વત ઉપર રહેલા તાંત્રિક સાધક અઘરઘંટની શિષ્ય થઈ. અલાકિક શમતાં પામી તે તાંત્રિક ગુરૂ અરઘંટે ચામુંડાના સ મુખ માલતીને બલિદાન દેવા સારૂ આણું અને છેવટે માલતીને પ્રણયિ માધવથી તે આહત થયો. હાલ પણ એ રાજમાં અબુંદ પવત ઉપર,વડોદરામાં, કાઠીયાવાડમાં, અને બીજા કેટલાક સ્થળે અઘોરી તાંત્રિક જોવામાં આવે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્વતે ગમન અને કાપાલિક વધ. 75 : શિવ મંદિર-એ શિવ મંદિરના મહાદેવનું નામ મલ્લિકાર્જુન તેના ડાબા ભાગમાં ભ્રમરાદેવી. ભ્રમરાદેવી, લંગમૂર્તિ મહાદેવની પનીરૂપે વિરાજમાન, અનેક સાર્ધ સંસાર વાસના દૂર કરી મોક્ષ લાભના સારૂ એ. સ્થાને આવે છે. એમ કહેવાય છે કે તૃતીય પાંડવ અર્જુને દિગ્વિજય કાળે એ મલિકા કાનનનાં મહાદેવના દર્શન કર્યા હતાં. તેથીજ એ મહાદેવનું નામ મલિલકાર્જુન પડયું છે, આંબા, ફણસ,દાડમ વીગેરે જુદી જુદી જાતનાં સુરસાળ ઝાડવાઓથી નદીતીર સમાચ્છન્ન હોવાથી મધ્યાહુકાળે પણ આંહીં. સુર્ય કિરણ પ્રવેશ કરતાં નહોતાં. એટલે કે એ સ્થાન સર્વદા સુશીતળ. શંકર એ સુરમ્ય નદી તટે કેટલોક સમય રહી શિષ્ય લોકોને શારીરિક સૂત્રનો ઉપદેશ કરવા લાગ્યા. એ સમયે વિષ્ણએ. વીરાચારીઓએ, અને શૈોએ આવી શંકરના ધર્મ મત ઉપર દોષારોપ કર્યો, અને તેઓ શંકરની નિંદા કરવા લાગ્યા. શંકરે, એ લોકો ઉપર કાંઈ પણ દ્રષ્ટિપાત કર્યો નહિ. તેઓએ, શંકરના શિષ્યો સાથે શાસવાદમાં પરાસ્ત થઈ, પિતાના મત છેડી શંકરનું શિષ્યત્વ સ્વિકાર્યું. એવી રીતે ઉત્તરોત્તર શંકરના શિષ્યોની સંખ્યા વધવા લાગી. એ પ્રદેશમાં ઉગ્રભૈરવ નામને એક કાપાલિક રહેતો હતો,તે ભમતે ભમતે ત્યાં આવી પહોંચ્યા અને તેણે ત્યાં જોયું કે શંકર એક સ્થાને બેસી શિષ્યોને શારીરક ભાષ્યનો ઉપદેશ દે છે. કાપાલિક ધીરે ધીરે શંકરની પાસે આવી બેલ્યો " મુનિવર ! આપની સર્વજ્ઞતા, દયાળુતા વગેરે ગુણોની વાત સાંભળી આપના દર્શન સારૂ મારું ચિત્ત એકાંત ઉત્કંઠિત થયું હતું. તે સારૂ આપને નયનગોચર કરવા માટે આજે હું અહી આવ્યો છું. આ જગતમાં માત્ર એકજ આપ મેહશન્ય આસામી છો. શાથી કે આપે દેકા વાદાને સિદ્ધાંત તેડયો છે. આપના શરીરમાં અહંકાર નથી. . આપે સંપૂર્ણ રીતે માનાભિમાનનો પરિત્યાગ કર્યો છે. એટલે આપ અવિકલ નિર્મલ એક અદિતીય પરમાત્માની જેમ વિરાજે છે. આપે કેવળ પરોપકારનાં જ કર્મ કરવા શરીરને ધારણ કર્યું છે. આપની કૃપાના એક કણથી સાધુ લોકની હદયની વ્યથા દૂર થાય છે. આપ સખાવતી લોકોમાં અગ્રગણ્ય છો, શાથી કે કોઈ પણ માણસ અતિ દુર્લભ પદાર્થ આપની પાસે માંગી તે કદી મેળવ્યાવિન વિમુખ થાતો નથી. હાલ ભારે ભૈરવની પૂજા કરવાની છે, તે માટે યાચક રૂપે આપની પાસે આવ્યો છું મેં કૈલાસ પતિ મહાદેવની સાથે એકત્રવાસનું સુખ અનુભવવા ઘણા કાળ દુષ્કર તપ કર્યું છે.. , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #105 -------------------------------------------------------------------------- ________________ 76 - ભગવછંકરાચાર્ય ચરિત. ભાસ તપથી મહાદેવ પ્રસન્ન થઈ બોલ્યા " તું જે કોઈ રાજાના અથવા કોધ સર્વજ્ઞ પુરૂષના મસ્તકધારા મારી પ્રીતિ કામનામાં અગ્નિમાં હેમ + કરી શકે તે તારો અભિલાષ પૂર્ણ થાય. " મારા જેવા માણસને રાજાનું ભસ્તક મળવું મુશકેલ છે. પણ સર્વજ્ઞ માણસનું માથું મળવું મારા જેવા . ના પક્ષમાં કાંઈ દુષ્કર નહોતું. તોપણ બહુ તપાસ કરતાં કોઈ સર્વજ્ઞ માયુસ જોવામાં આવ્યો નહિ. હાલ બીલકુલ મારા સિભાગ્યવશે આપ મારા દષ્ટિના માર્ગમાં આવ્યા છે. મુનિવર! તમે અનુકંપા કરી મારી પ્રાર્થના પૂર્ણ કરો ? મહર્ષિ દધીચિએ, જેમ જગતના ઉપકાર સારૂ ક્ષણિક દેહનો ત્યાગ કરી કીર્તિ દેહ મેળવ્યો છે. તેમ તમે પણ પિતાનું મસ્તક આપી મારે પરમ ઉપકાર કરી પુણ્ય પ્રવાહે પૃથ્વી પારેયત કરે. યતિવર ! અસર જે કે હું દેહીની અદેય વસ્તુ માગુ છું પણ આપની ઈછા હશે તો તે તમે આપી શકશે. શાથી કે આપ સઘળી વસ્તુ ઉપર વીતરાગ છે એ વાત બોલી તે કપાલિક શંકરના ચરણમાં પડયાં. . શકર, તેની વાત સાંભળી બોલવા લાગ્યા, " હે સાધક ! તું જે બોલે છે તેથી હું કાંઈ પણ અસૂયા પરવશ થાતો નથી. અગર જે કે જાણું છું જે મારા મસ્તકધારા, તારી કાંઈ પણ ઉપકાર સંસાધિત થાશે નહિ, તપ, તારી કેવળ પ્રાર્થના પૂર્ણ કરવા સારૂ હું પ્રીતિ પૂર્વક મારું મસ્તક તને આપવા તૈયાર છું. શાથી કે આ દેહ નશ્વર છે. તું તે પામી . સંતુષ્ટ થાતો હોય તો તે કામ હું શા સારૂ ન કરું ! આ દેહને સારી, સંભાળથી રાખીએ તાપણ કઈક દહાડે તે કાળના કાળગ્રાસમાં પડવાને છેજ. એવા ક્ષણભંગુર દેહદારાએ કોઈનું અભિસિદ્ધ થાતું હોય તે તે આપવામાં મરણધર્મી મનુષ્યના પક્ષમાં પરમ પુરૂષાર્થ હું માનું છું. એટલે કે હૈ સાધકવર ! હું કોઈ નિર્જન સ્થળે સમાધિમગ્ન અવસ્થામાં અવસ્થાન કર્યું ત્યારે તું આ મારું મસ્તક છેદન કરી લઈ લેજે ! હું આવી અવસ્થામાં તને મારું મસ્તક આપી શકતો નથી. શાથી કે મારા શરણાપન્ના શિષ્યો એ વાત જાણી જાય તે તારા કાર્યમાં વ્યાઘાત લાવે અને તેઓ તને મારું મસ્તક આપવા દે નહિ. કાપાલિક શંકરની વાત સાંભળી છાનાઈથી શંકરનું મસ્તક લેવા સ્વીકૃત થયે, અને જે સ્થળે બેસી મસ્તક આપવું એમ શંકરે ધાર્યું હતું તે સ્થાન કરે કાપાલિકને બતાવ્યું. કાપા સિક સંતુષ્ટ થઈ ચાલ્યો ગયો.. એક તરફ શંકર પણ કોઈ નિર્જન સ્થાનમાં સમાધિસ્થ થયા.ત્યાર પછી ક્ષણપરે તે દુષ્ટ કાપાલિક મસ્તકે ત્રિક અતિ કરી, કંકાલમાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્વ ગમન અને કાપાલિક વધ.. 7. લાથી ગાત્ર શેબિત કરી, શુલ ધારણ કરી, મધથી લાલ આંખવાળે થઈ શંકરની પાસે આવ્યો. તે સમયે શિષ્ય વર્ગ સ્નાનાદિ કાર્ય સારૂ અત્યંત દૂર નીકળી ગયો.શંકર, કાપાલિકને આવે છે જેઇ નિર્વિકલ્પ સમાધિને પામ્યા. શંકરને નાસાગ્રષ્ટિવાળા અને મીંચેલી આંખવાળા જઈ કાપલિકની શંકા દુર થઈ, તે ખરા ઉગામી શંકરની પાસે આવ્યો. શંકરને અત્યંત અનુરકત શિષ્ય સનંદન કેઈ દિવસ શંકરને છેડી દુર રહેતા નહિ. દૈવક્રમે ભમતાં ભમતાં અકસ્માત એક દમ તે સ્થળે આવી આત'તાથી કાપાલિકને દેખી વિમથે અને ક્રોધે અભિભૂત થઈ ગયો,અને અતિક્ષિ પ્રપણાની સાથે તે દુષ્ટ કાપાલિકના હાથમાંથી જેર કરી ખગ લઈ તેણે કાપાલિકનું મસ્તક છેદન કરી નાંખ્યું. શંકરનો સમાધિ ભંગ થયો; તેણે આંખ ઉઘાડી જ્યારે જોયું ત્યારે જે પ્રહલાદના રક્ષણ સારૂ નૃસિંહ મૂર્તિ ભગવાન પેદા થયા હતા તેમ પડખે સનંદનને ઉભેલ જોયો. ત્યાર પછી સનદન શાંતિ થકી ગુરુ ચરણે પડ્યા. શંકર સન દનના એવી રીતના કાર્યથી કઈ રીતે સંતુષ્ટ થયા નહિ, જીવહિંસા બીલકુલ અવિધેય છે. એમ કહી. સનંદનને આવું કામ હવે નકરવું તેમ શંકરે ફરમાવ્યું. ગોકર્ણ તિથ માં અવસ્થાન, : શંકર, શિષ્યોની સાથે શ્રીપર્વતને પરિત્યાગ કરી કરતાં ફરતાં ગેકણર તીર્થે આવી પહોંચ્યા. એ ક્ષેત્ર અત્યંત પવિત્ર–તેના થોડેક દૂર મહા સગર ચંચલ તરંગમાલા દ્વારા તેના પડખાનો પ્રદેશ વિત કરી ત્યાં કાયમ વહે છે. શંકરે, પહેલાં સમુદ્રજળમાં અવગાહન કરી ગેકનાથના મંદિરમાં આગમન કર્યું. અને ત્યાંના ગોકર્ણેશ્વર મહાદેવના દર્શન કરી ત્રણ રાત્રી તે પુણ્યક્ષેત્રમાં શંકર રહ્યા. ત્યાર પછી શંકર, તેની પાસેના હરિશંકર ક્ષેત્રમાં ગયા.એ સ્થળે મનહર હરિહર મૂર્તિ વિરાજમાન-શંકરે, . "સમાધિ બે પ્રકારની નિર્વિકલ્પ અને સાવક૯૫, જે અવસ્થામાં જ્ઞાત, જ્ઞાન અને 3યનું કાંઈ પણ પ્રાકય માલુમ પડતું નથી. અને અદ્વિતીય ભ્રહા પદાર્થમાં ચિત્તવૃત્તિ એકીભૂત થાય તેનું નામ નિરવક૯પ સમાધિ. * જે તી સહાંતિની પાસે સમુદ્ર તીરે અવસિયતનાક્ષિણાપથમાં એ તિર્થક્ષેત્ર અત્યંત પ્રસિદ્ધ છે હાલ પણુ અસખ્ય તીર્થયાત્રી એ કણેસરના દર્શનકરવા આવે છે, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #107 -------------------------------------------------------------------------- ________________ 78 ભગવચ્છકરાચાર્ય ચરિત.. એ યુગલ મૂર્તિનું દશને કરી તે સ્થાન થકી મૌન અંબિકાના મંદિરમાં ગમન કર્યું. એ સ્થાને અંત્યંત નિર્જન અને અધિક રમણીય તેની ચારે તરફ તાલ, સાળ.આમ્ર વગેરેનાં ઝાડવાં શેભી રહેલ હતાં. ત્યાં જઈ જોયું તો પુત્રગત પ્રાણું એક દંપતી મૃત પુત્રને પાસે રાખી રૂદન કરે છે. એ જોઈ શંકરનાં અંતઃકરણમાં અત્યંત કરૂણાનો ઉભરો આવ્યો. શંકર, શોકા ચિતે અક્રુપાત કરવા લાગ્યા. એ સમયે દેવવાણી થઈ કે “જે આસામી , રક્ષા કરી શકે નહી તેને શોક પ્રકાશ કરવો કેવળ દુઃખ માટે:” શંકર એ સાંભળી બોલ્યા: 'એ વાત્ત સાચી છે મારા જેવા ક્ષુદ્ર આસામીને શેક પ્રકાશ કરે શોભે નહિ” એથી કે જેની કૃપાથી આ ત્રિજગત નિયમિત તેને જ શરાપન્ન થવું ઉચિત છે. એ બેલી શંકરે, અત્યંત - ક્તિથી પરબ્રહ્મનું સ્તવન કર્યું તેની પ્રાર્થના પૂર્ણ થઈ. શંકરનું એવું - મત્કારિક ચરિત જોઈ ત્યાંના સઘળા કે ચમકિત થયા. * ત્યાર પછી શું કરે મનધારિણી અંબિકાની પ્રદક્ષિણા કરી તાંજલી, પુટે બોલવા લાગ્યા. " દેવિ ! બીજા લોકો તમારી બાંહ્ય પૂજા કરે છે. ભગમ આસામીઓ તમને હૃદયમાં ધરી ધ્યાન કરે છે. પણ તત્વજ્ઞાની આસામી તે કદી તમારી આરાધના કરે નહિ. જે ગુરૂપદેશની મદદથી સંપૂર્ણ જ્ઞાની થયા છે તેઓના, પક્ષમાં ચિસ્વરૂપા બ્રહ્મમયી અને સચ્ચિદાનંદબ્રહ્મ સમાન છે. એટલે કે સઘળું બ્રહ્મમય ભાળતાં તે ચિઋક્તિમય જુએ છે. ત્યાર પછી શંકરે, ઘણું સાધકોની પૂજા ગ્રહણ કરી અને શાંત ચિતે કેટલોક સમય ત્યાં રહ્યા. .. | હસ્તામલકનું શિષ્યત્વ ગ્રહણુ. * કેટલોક સમય પછી ફરતાં ફરતાં શિવે સાથે શંકર, શ્રાવલી નામના એક બ્રાહ્મણના ગામડામાં આવી પહોંચ્યા. એ સ્થાને એકંદર બે હજાર બ્રાહ્મણોને નિવાસ હતો. ત્યાંના સઘળા અધિવાસીઓ, યાગ યજ્ઞ કરવામાં અનુરક્ત હતા. એ સઘળ અગ્નિહોત્ર પરાયણ બ્રાહ્મણો પ્રતિદિન હેમાગ્નિમાં વૃતાહુતિ થઈ પિતાના જીવનને સાર્થક કરતા હતા. તેઓ છતેંદ્રિય અને ક્ષમા શીલ હતા. : એ બ્રાહ્મણ, વૈધકાર્ય સિવાય, બ્રમથી પણ કોઈ દિવસ નિષિદ્ધ કમિ કરતા નહિ, અપમૃત્યતે સઘળા સદાચારી બ્રાહ્મણના ઘરના દ્વારે દ્વારે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્વતે ગમન અને કાપાલિક વધ. . 79 ભટકીને પણ કોઈના ઘરમાં પેસી શકતું નહિ. તે ગામડામાં એક શિવાલય છે. તેમાં પિનાક્ષાણિ ભગવાન મહાદેવ, નિત્ય વિરાજમાન શંકર, તે શિવમંદિરમાં આશ્રય લઈ ત્યાં રહેવા લાગ્યા. એ ગામડામાં પ્રભાકર નામ નો એક પંડિત વસતો હતો. પ્રભાકર..પ્રવૃત્તિ માર્ગને અનુરાગી હતે. યાગાદિ કાર્યનાં પિપક જે જે શાસ્ત્ર છે તે તે શાસ્ત્રોનું પ્રભાકરે ઉત્તમ રીતે અધ્યયન કર્યું હતું, અને તેજ શાસ્ત્રનું સર્વદા પ્રભાકર અનુશીલન કરતાં હતા. એ પ્રદેશમાં પ્રભાકર જેવો કોઈ વિદ્વાન નહોતું. એ બ્રાહ્મસુને અનેક દુધાળ ગાયો અને ભૂમિખડા હતા. એ બ્રાહ્મણને બંધુ બાંધોનો અભાવ નહોતો. તે પણ તે સર્વ દા અસુખી રહેતો હ. શાથી કે તેને એક માત્ર પુત્ર હતા, તે પુત્ર સર્વદા જડવત નિચેષ્ટ રહેતો હતે. તે કાંઈ બોલતો નહિ, ને કાંઈ સાંભળતું નહિ–તે નિરતર ધ્યાનમગ્ન અવસ્થામાં રહેતો હતો. પ્રિયદર્શન પુત્રની એવી દશા જોઈ પ્રભાકર નિરંતર ચિંતાકુળ રહેતો હતો. તે સર્વદા ૫ડિતાને પુછતો હતે, ભાઈઓ !. આ પુત્રને કોઈ ગ્રહને આવેશ છે?” પણ પંડિતો કાંઇ નિર્ણય કરી શકતા નહિ. ત્યાર પછી તેના સાંભળવામાં આવ્યું કે ગામના મંદિરમાં કોઈ પૂજ્યપાદ સ્વામી આવ્યા છે. તેની સાથે અનેક શિષ્યો છે, અને પુષ્કળ પુસ્તકો છે. પ્રભાકરે પુત્રને સાથે લઈ તે મહાત્માની પાસે જવની વાસના કરી. રાજા, ગુરૂ, દેવતા વીગેરેની પાસે રિક્તસ્તે જાવું નહિ ? એમ જાણી કાંઈક ઉપહાર સાથે પુત્રને સાથે લઈ તે શંકરની પાસે આવ્યો, અને તે જડેભાના પંજ પુત્રને શંકરના ચરણકમળે નમાવ્યા. પુત્ર શંકરના ચરણ કમળમાં પડી ઉઠવા ચાહ્યું નહિ. તે પોતાને અધિક જડભાવ દેખાડવા લાગ્યો. ‘શંકર, હસ્તધારા સ્પર્શ કરી તે પુત્રને પિતાના ચરણમાંથી ઉડાડો. પુત્ર ઉઠયો કે પિતાએ પૂછયું " પ્રભે! કહી આપો! કે મારા પુત્રને જડભાવનું કારણ શું છે ? તેની ઉમ્મર તેર વર્ષની થઈ છે તેમ છતાં તેને કઈ રીતને બોધાબોધ નથી. વેદનું અધ્યયન તેણે કર્યું નથી. કોઈ પણ અક્ષર કહાડવા ને શિખ્યો નથી. મેં મોટી મુશકેલાઈથી તેનો ઉપનયન સંસ્કાર કર્યો છે બાળકો તેને રમવા સારૂ લાવે છે તે પણ તે રમવા જાતા નથી. દુર્ત બાળકે તેને જડ અને મૂર્ણ જાણે બહુ પ્રહાર કરે છે, '! ભ પ્રકાર અને પ્રમાકરે એક વ્યકિત નહિ રે વિતંતુનોપેથa . રાગા હૈ.૫ . . . . . . . - - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #109 -------------------------------------------------------------------------- ________________ ભળવચ્છ કરાચાર્ય ચરિત. તોપણ તે કૈધ પામતું નથી. કોઈવારે ભેજન કરે છે અને કોઈ વાંર ભજન કરતો નથી. કોઇની સાથે વાર્તાલાપ કરતો નથી. એ સઘળી વાત કરી પ્રભાકર બોલતે બંધ થય શંકરે તે બાળક મેં પુછયું. અરે ! બાળક તું કોણ છે ! શા સારૂ આવી અવસ્થામાં છે ? બોલ ! ત્યારે તે બાળકે બારલેકમાં પોતાનું આત્મસ્વરૂપ પ્રકાશિત કર્યું. બાળકે કહ્યું જે જ્ઞાનેન્દ્રિય, મન અને કમેંદ્રિય ચકર્ણાદિ ની પ્રવૃત્તિનું કારણું, જે આકાશની જેમ સંપૂર્ણ નિર્લિપ્ત જે વસ્તુ દિવાકર ની જેમ સઘળા પદાર્થની પ્રકાશક, હું તે જ્ઞાન સ્વરૂપ મા છું. પ્રભાકરના પુત્ર એ સારવાળા બાર શ્લોકોને પાઠ કર્યો. જે બાર શ્લોકના શાનથી હસ્તામલકની જેમ પરમાત્મ સ્વરૂપ જણાય છે. તે દિવસથી એ લેકને બનાવંમારનું નામ હસ્તામલક પડયું. ઉપદેશ વિના એ બ્રાહ્મણ કુમારને સ્વતઃ સિદ્ધ આત્મજ્ઞાન પેદા થયું, એમ જાણી શંકર બીલકુલ વિસ્મિત થયાં. ત્યાર પછી શંકરે, એ વિપકુમારના માથે હાથ મુકી આશીવંદે આપ્યું, અને તેના પિતાને શંકરે કહ્યું " પંડિતવર ! આ છોકરો તમારી સાથે એકત્ર વાસ કરવા લાયક થિી. આ જડ પુત્ર દ્વારા તમારું શું છે જેમ સિદ્ધ થાશે ! પૂર્વ જન્મના અભ્યાવશે તમારા પુત્રને સંધળા વિષયની ઉત્તમ રીતની માહિતી છે. જે મુખે એક પણું અક્ષર ઉરચા રિત નથી, તે મુખે શી રીતે આવા ઉત્તમ સામિા સાર ગર્ભના કનું ઉચ્ચારણું થાય? તમારા પુત્રને ઘર ઉપર, ગૃહચિત પદાર્થ ઉપર શકિત નથી. તમારા પુત્રને પોતાના દેહનું પણું અભિમાને નથી.એટલેકે જે આસામી સંપૂર્ણ સંસારવાસનાં વિરહિત છે, તેને બલિપૂર્વક ઘરમાં રાખવાથી ફલે શું ? તમારા પુત્રÁ મારા હાથમાં આપો. એમ કહી શંકર બ્રાહ્મણનાં એ પુત્રને લઇ પ્રસ્થાન કરી ગયા. પ્રભાકર, અત્યંત તવજ્ઞાની અને બહુ શાસ્ત્રોમાં પારદર્શી હતો. તેણે પુત્રની અવસ્થા જોઈ કાંઇ પણ , વાદ્યો ઉઠાવ્યો નહિ. કેવળ સ્નેહવિશે કેટલેક દુર તેની વાંસે જઈ પાછો , કરી તે ઘેર આવ્યા. હવે શંકરમાં માહામ્યને જાણ જઈ સંઘળા લોકે તેને સ્તવ કરવા લાગ્યા. ત્યાર પછી શંકર, સનંદન વગેરે શિષ્યની સાથે શું ગગિરિમાં આવ્યા. “તંમલક "હસ્તામલકે બનાવેલા શ્લોકો અત્યંત ઉપાદેયં છે પણ ગ્રંથને વિસ્તરે થાય તેના ભાગે એ સઘળા નો ગુજરાતી અનુવાદ આપ્યું નથી '. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust - Page #110 -------------------------------------------------------------------------- ________________ ઇંગગિરિમાં મઠ સ્થાપના. ~ ~~ ~ શૃંગગિરિમાં મઠ સ્થાપના. જે સ્થાન, મહર્ષિ ઋષ્યશૃંગની તપસ્યા દ્વારા પરિચૂત થયું હતું, તે શંગગિરિસ્થાને શંકર શિષ્યો સહિત આવી પહોંચ્યા. એ સ્થાન તુંગભદ્રા નક્કીના તીરે આવેલું છે. ઇંગગિરિ સ્થાન પરમ રમણીય છે. શંકરે આસ્થાને રહી મોક્ષાર્થી શિષ્યોને વેદાંત ભાષ્ય શીખવવા લાગ્યા, એક આ સામીએ આવી તેની પાસે દીક્ષા ગ્રહણ કરી. આ સ્થાને રહેવાના સમયે શંકરે શિને જીવ અને ઈશ્વરના અંક્ય વિષયે ઉપદેશ દીધો.ત્યાર પછી એક દેવાલય નિર્માણ કરવાની તેની ઈચ્છા થઈ. તેણે એ સુરમ્ય ક્ષેત્રમાં અમરાવતી સરખું એક મનોહર દેવનિકેતન બનાવરાવ્યું. તેજ હાલ શંગગિરિ મઠના નામે પ્રસિદ્ધ છે. એ મઠમાં તેણે જે સ્થાને વાદેવીની મૂર્તિ પ્રતિષ્ઠિત કરી તે “ભારતીપીઠ” નામે પ્રસિદ્ધ છે. તે દેવીનું નામ શારદા. હાલપણુ જુદા જુદા દેશના તીર્થયાત્રીઓ આ સ્થળે આવી અભીષ્ટ જ્ઞાન- ના લાભ સારૂ શારદાની અર્ચના કરે છે. કેટલાક દિવસ ગયા પછી એક તત્વ જીજ્ઞાસુએ આવી શંકરનું શિબત્ર ગ્રહણ કર્યું. તેનું ગૃહસ્થાશ્રમમાં શું નામ હતું તે જણાઈ આવ્યું નથી. પણ સન્યાસાશ્રમમાં તેનું નામ તોટકાચાર્ય પડયું. તોટકાચાર્ય શાંત સ્વભાવવાળો અને મિષ્ટ ભાષી હતો. છવો ઉપર તેની કરૂણાની હદ નહોતી. સઘલા શિષ્યોમાં તે શંકરની અધિક સેવા કરતો હતો તોટકાચાર્ય, પરેઢીયામાં ઉઠી ગુરૂના માટે શાસ્ત્રોકત દંતકાષ્ટ, હસ્તમુખ પ્રક્ષાલન સારૂ જલ તૈયાર કરી રાખતો હતો. ગુરૂના સ્નાન પહેલાં પોતે સ્નાન કરી પવિત્ર વસ્ત્ર દ્વારા ઉંચું કોમલ આસન ગુરૂ માટે કરી દેતે હતે. પ્રતિદિવસ નાનના સમયે ગુરૂના અંગ લુંછવા સારૂ રૂમાલ લઈ ઉભો રહેતો, અને ગુરૂનાં પરિધેય વસ્ત્ર પાસે રાખતા હતા. સ્નાન સમાપ્ત થતાં સ્નાનમાં પરિત્યકત કપડાં તે જોઈ લાવતો હતો. સવંદ ગુરૂની પાસે જીત મસ્તકે બેસતો હતો. ગુરૂ જ્યારે જે આજ્ઞા કરતા હતા, તે આજ્ઞા કાંઈ પણ બોલ્યા વિના તે અમલમાં લાવતા હતા. ગુરૂની પાસે કોઈ દિવસ પદ પ્રસારિત કરી બેસતો નહિ. કોઈ દિવસ ગુરૂને પીડ દેખાડી ચાલતે 1 ગરિ મઠને હાલ શૃંગેરી મઠ કહે છે એ પ્રાચીન કુંતલ રાજની અંદર હોઇ તુંગભદ્રા નદીને કાંઠે છે તુંગભદ્રા નદી સહાંતિમાંથી નીકળી કૃષ્ણા નદીની સાથે મળી જય છે, વિજયનગરથી એ સ્થાન અધિક દુર નથી. 11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #111 -------------------------------------------------------------------------- ________________ . ભગવાઇ કરાચાર્ય ચરિત. -~-~~-~~~-~~ નહિ. ગુરૂ બેસે તે બેસતો હતા અને ગુરું ઉભા થાય તો તે ઉભે થાતો હતો. છાયાની જેમ. તે કાયમ ગુરૂની પાસે રહેતે : હતો. ગુરૂની રહાજરીમાં પરુ ગુરૂના હિતકર કાર્યમાં તે નિયુકત રહે છે તો ક્યારે શંકર શું ગિરિમાં રહેતા હતા, ત્યારે તેની પાસે અસંખ્ય શિવે વેદાંત ભાષ શીખતા. હતા. : : : . . . . . . . . . . એકવાર તોટકાચાર્ય ગુમાં પરિધય વધુ ધાવા સારું નદીએ ગયો હતો. એવા સમયમાં શિખ્ય લાકે શાંતિપાઠ કરવા ઉધત થય . ત્યારે શંકરે કહ્યું “તમેં સહુ જરાં સ્થિર થોઓ હમણ જ ગરિ ઉર આવશે, ત્યા? પછી અધ્યયનનો આરંભ કરે” દેવેનાં એ વાકય સભળી શાāમાં *અધિકારી કેટલાક શિ ચંચલ થઈ પડ્યું . ને જોઈ સનંદને ગર્વ સાથે ટકાચાર્ય ઉપર કાંઇક ઉપકલા બતાવી કહ્યું “તમે શસારૂ તેના માટે પ્રતીક્ષા કરે છે. આ રભ કરો!” શંકર શિષ્ય લોકેાના વ્યવહારથી વ્યથિત થયા, અને શંકરે જાણ્યું જે આ સઘળા પિતાના પાંડિત્યના ગર્વથી તે ટકચાર્યને તુચ્છ ગણે છે. હવે તેઓને અહંકાર છે અને તેઓ પોતાની અવસ્થા સમજે એમ કરવાનું છે. ' : - ત્યાર પછી અનુરકત શિવ તેટકાચાર્ય ઉપર નિરતિશય કરૂણ કરી ચતુર્દશ વિદ્યા શિખી લેવાનીશંકરે આજ્ઞા આપી. તોટકાચાર્યચતુર્દશ વિદ્યામાં પરદશ થયા ત્યાર પછી તોટકાચાર્ય. સઘળા વેદાંત દર્શનના સારના ધર્મનો પ્રકાશક એક ગ્રંથ તેટક છંદમાં રચ્યો. જેનો શંકરનાં ચરણમાં ઉત્સર્ગ કર્યો. એ સ્થળી કવિતા અમૃતરસ કરતાં પણ મધુર છે, અને તેમાં નીતિ - બાગ બહુ રીતે સમાયેલ છે. એ સઘળા લોકોની મનોહર પદાવલી ઉચ્ચા વણુ કરતાં હદય મોટા આનંદ ઉભરાય છે. સનંદન વિગેરે સઘળા શિષ્ય એ. લોકોને પાઠ કરી નિર્મિત થઈ ગયા. અને પોત પોતાનો અહંકાર છાડી અત' વિનયથી વર્તવા લાગ્યા. શ કર પણ અતિશય તુષ્ટ થઈ એ ટક છંદવાળા ગ્રંથના ભણાવનારને તોટકાચાર્ય નામે કહેવા લાગ્યા. '' ને ગુરૂદેવ પાસેથી પટકાયાથી ના મેળો માર્ગ શો, અને તેનું મામ ડિવિંગિતે પ્રચારિત ધયું , " ' હતાલક પદ્મપાદ, સુરેશ્વર અને ટકાચાર્ય એ ચાર સન્યાસીછે. શંકરના પ્રધાન શિષ્ય હતા. તે સઘળા સર્વ શાયંમાં પાણી પી * 1 શકર ટકાચાર્યને ગિરિ કહી બોલાવતા હતા..... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #112 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય લેકએ કરેલો ગ્રંથપ્રચાર. 83 હતા. તેઓના આત્મસંયમાં બ્રહ્મનિષ્ઠા અને અસાધારણ વિવત્તા જોઈ. વજગતના લેકો વિમોહિત થયાં. ઘણા લોકો એ ચાર શિષ્યને. બ્રહ્માના: ચાર મુખ કહેવા હતા. કેટલાએક કહેતા હતા કે તેઓ ત્ર. યજુર સામ, અને અથર્વ વેદની મૂર્તિ છે. કેટલાએક તેઓને ધર્મ અથી કામ અને મારા વિરપ કહે - હતા. બીજા કેટલાએક તે. એ ચાર વ્યક્તિને સલાક, સામે, ગરણ અને સાપુજ્ય એવી. ચાર મુકિનો . અવતાર કહેતા હતા. ટૂંકાવનાર બે સંસાર ત્યાગી હોઈ મહા . વિવેકસંપન્ન બની એ જ્ઞાનીઓ, શંકરના સિદ્ધાંતને પ્રચારના માર્ગમાં આ. લોકસ્વરૂપ થઈ પડયા હતા. શંકરને જ સઘળા પ્રતિભાસ પન્ન શિષ્યોની મદદ ન મળી હત, તો બોદ્ધ ધર્મના ઉચ્છેદ સાધનામાં અદ્વૈતવાદની સ્થાપનાનું, જ શંકર ભારત વર્ષમાં રોપી શકતા નહિ. . : શિષ્ય લોકેએ કરેલો ગ્રંથ પ્રચાર.. "ત્યાર પછી કોઈ એક સમયે સુરેશ્વરાચાર્યે શારીરકે ભાગ્યની વૃત્તિની રચના કરવાના ઈરાદે ગુરૂદેવને ભકિતભાવે પ્રણિપાત કરી કહ્યું-“પ્રભો ! મારે જે કરવાનું છે તે કરવા આપ નિઃસંદેહ ચિત્તો આજ્ઞા આપો !" શાથી કે જે માણસ, ભકિતપૂર્ણ હૃદયે ગુરૂના આદેશનું પાલન કરે છે તેનું જીવન ધન્ય છે " શંકર, પ્રધાન શિષ્યની એવી રીતની વિનીત પ્રાર્થના સાંભળી હર્ષવાળા ચિત્તથી બોલ્યા “જ્ઞાનિવર! સુરેશ્વર ! તમે મારા ભાગનું. એક વાર્તિક કરે. તમે એવી રીતનો ગ્રંથ રચશો તેથી હું બહુ પ્રસન્ન થઈશ. - સુરેશ્વરે કહ્યું- હે ગુરૂ ! આપના તર્ક પૂર્ણ અને ગંભીરાર્થ યુક્ત ભાબની સમાલોચના કરવામાં અગર જો કે મારામાં સામર્થ્ય નથી તો પણ જો આપનું કૃપાકટાક્ષ હોય તે હું એક નિબંધ તૈયાર કરવા યત્નશીલ થાઉં. " શંકરે કહ્યું. બરોબર ! તેમ તમે કરો. ત્યાર પછી ગુરુદેવની એવી આજ્ઞા માથે ચડાવી સુરેશ્વરાચાર્ય ચાલી નીસયાં. બાદ પદ્મપાદના પક્ષપાતી તેના સહાધ્યાયી ચિસુખ વગેરે શિષ્ય લોકો શંકરને કહેવા લાગ્યા. " હે ગુરૂ ! આપ જગતની હિત કામનામાં જે કામ કરો છો તે યથાર્થ હિતકર નથી. આપે સુરેશ્વરને નિબંધ રચવા આજ્ઞા આપી કરી પણ એ દ્વારા એ આપનું અમંગળ ઘટશે; જુઓ !' મંડન મિશ્ર ખુદ વિદ્વાન આજ સુધી તે વાગયજ્ઞમાં આસકત હતા, અને તેણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #113 -------------------------------------------------------------------------- ________________ ભગવચ્છકરાચાય ચરિત. જુદી જુદી જાતની યુકિતઓથી ઈશ્વરનું નિરાકરણ કર્યું છે. તેના મનમાં કર્મ જ સ્વર્ગ નરક વગેરેનું ફળ આપનાર છે. કમ શિવાય ઈશ્વર નથી એવો તેને પ્રકૃત્તિ મત છે. જન્મથી કર્મનિરત મંડન મિશ્ર, આપની આજ્ઞા લઈ આપના ભાષ્યનાં વાર્તિક કરશે તે તે કર્મકાંડથી ભરેલાં થાશે. વળી જુઓ ! મંડનમિ., બુદ્ધિ પૂર્વક સન્યાસનું અવલંબન કર્યું નથી. એણેતા વાદમાં પરાસ્ત થઈ આપનું શિષ્યત્વે સ્વીકાર્યું છે. એથી મંડનમિશ્ર અ મારા વિશ્વાસપાત્ર નથી. ઘણું કરીને જે ભદપાંદનાં મતના અનુગામી છે તે કર્મકાંડના પક્ષપાતી હોય છે. ભટ્ટપાદનો મનવાળા કહે છે કે " કર્મ શિવાય બીજો કોઈ ઈશ્વર નથી " આવી રીતની હકીકત છે તો આપને તેમાં જેવું રૂચે તેવું ખરું, અમારે એ વિષયમાં કઈ રીતેને આગ્રહ નથી. અમે જાણીએ છીએ કે સનંદન આપનાં ઉપર બેહદ ભક્તિભાવ છે. આપે જ્યારે બદરિકાશ્રમમાં રહેવાના સમયે શુર નદીના પરપારથી સનંદનને બોલાવ્યા ત્યારે ખુદ ભાગીરથીએ પ્રસન્ન થઈ સનંદનના પ્રત્યેક પાદક્ષેપ નીચે સુવર્ણ પદ્મો વિકસિત કરી દીધાં અને મહાત્મા સનંદન તે સઘળાં વિકસિત કમલ ઉપર ચરણુ મુકી આપની પાસે હાજર થયા હતા. તેથી આપ તેના ઉપર પરિતુષ્ટ થઈ તેને પદ્મપાદના નામથી બોલાવ્યા. સનંદન સ્વભાવિક સિદ્ધ પુરૂષ છે. એથી કેવળ સનંદનજે આપના સૂત્ર ભાષ્યનાં વાર્તિક કરવા સમર્થ છે. અથવા આ આનંદગિકી અપનો સૂપ ભાષ્યનાં વાર્તિક કરે. શાથી કે એ મહાત્માએ બહુકાળ તપસ્યા કરી આ ત્મ સાક્ષાત્કારને લાભ કર્યો છે. એના જેવા તત્વજ્ઞાનીના હાથમાં જ એવા ગ્રિંથની રચનાનું કામ ઍપવું જોઈએ. સનંદને ચિતસુખનાં વચનો સાંભળી કહ્યું. “હે પ્રભુ હસ્તામલક આપના ભાષ્યની વૃત્તિ કરે, શાથી કે યોગબળે તે આપના સઘળા સિદ્ધાંતના વાકેફગાર છે. " સનંદનની એ વાત - ભળી શંકરે કાંઈક હાસ્ય કરી બોલ્યા " તમે જે બોલે છે તે યથાર્થ સત્ય છે હસ્તામલકને સંપૂર્ણ આત્મબોધ થયો છે એ સાચું, પણ હરતામલક સર્વદા સમાહિત ચિત્તવાળો હોવાધી તેની બાહ્ય વિષયે કોઈ જાતની પ્રવૃત્તિ નથી, એટલે કે જે બાલ્યકાળથી આત્મ પદાર્થમાં લીન છે તે શી રીતે મહા પ્રબંધની રચના કરશે ? પ્રફુલ્લ કમલ વિહારી હંસ, શું કોઈ દિવસ તિલક વૃક્ષ ઉપર રત થાય ખરો ? શંકરની વાત સાંભળી વિનીત શિબ લોકો અત્યંત કૌતુહલ પ્રકાશ કરી બોલ્યા, " હે ગુરૂ ! એ વ્યકિતએ શ્રવણ, મનન, નિદિધ્યાસન વગેરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #114 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય લોકોએ કરેલો ગ્રંથપ્રચાર. 85 ઉપાય વિના શી રીતે આત્મજ્ઞાન મેળવ્યું? એ વાત આપ અમને સમજાવી આપો. તે સાંભળી શંકર, હસ્તામલકનાં પૂર્વજન્મના વૃત્તાંતની હકીકત કહેવા લાગ્યા. " પૂર્વકાળે યમુના તટે સારા ચરિતવાળો એક સિદ્ધ પુરૂષ વસો હતે. તેને કઈ રીતની સંસાર વાસના નહોતી. એક દિવસ, કોઇ બ્રાહ્મણ કન્યા બે વર્ષના એક બાળકને તે સિદ્ધ પુરૂષ પાસે રાખી બોલી, ચતિવર ! ક્ષણકાળ આ બાળકની રક્ષા કરો ! હું સ્નાન કરી આવું છું. ત્યાર પછી તે વિપ્ર કન્યા, સખીઓ સાથે પાણીમાં નાહવા ઉતરી. સિદ્ધ પુરૂષ તે સમયે અન્ય મનસ્ક હતો, તેથી ચંચળ બાળક પાણીમાં પડી ડુબી મુઓ. બ્રાહ્મણ કન્યા તે હકીકત સાંભળી મૃત બાળકને પાણીમાંથી કાઢી સિદ્ધ પુરૂષ પાસે તેને મુકી ઉંચા અવાજે રેવા લાગી. એ જોઈ સિદ્ધ પુરૂષના હૃદયમાં અત્યંત ખેદ ઉત્પન્ન થયો. એ સિદ્ધ પુરૂષે, દયાળ બની બેહદ યોગના બલે મૃત બાળકના દેહમાં પ્રવેશ કર્યો. તેજ મૃત બાલકજ આ હરતામલક તપસ્વીરૂપે જન્મેલ છે, હસ્તામલકે, ઉપદેશ વિના શ્રુતિ સ્મૃતિ વગેરે સઘળા શાસ્ત્રમાં જ્ઞાન મેળવ્યું છે. પણ તેની પાર્થિવ વસ્તુ ઉપર કોઈ જાતની પ્રવૃત્તિ નથી. એમ જાણી વાર્તિક રચવા તેને હું આજ્ઞા આપી શકતા નથી. મંડનમિશ્ર સઘળા પદાર્થને તત્વજ્ઞ અને સર્વ શાસ્ત્રના પારગામી છે. મારા શિખ્યાની અંદર તેના જેવી શાસ્ત્ર વગેરે માં કોઈની હુશીયારી હું જોતે નથી. મેં અનેક નથી ધાર્મિક પ્રવર મંડન મિશ્રને મેળવ્યો છે.મંડનમિશ્ર તમારો પ્રાતિજનક ન હોય તેમાં હું શું કરું? પણ હું તે તેને જેવો તત્વજ્ઞ પુરૂષ બીજે કઈ જોતો નથી. જ્યારે તમે સહુ પ્રતિકુળ થયા છે ત્યારે હું તમારા મનવિરૂદ્ધ કાંઈ પણ કાર્ય કરવાની ઇચ્છા રાખતા નથી ત્યાર પછી શિષ્યો ફરીવાર બોલવા લાગ્યા, “પ્રભુ ! આપ આજ્ઞા આપો ! સનંદન આપના ભાષ્યનું વાર્તિક રચે. શાથી કે બ્રહ્મચર્ય પાળી તરતજ સનંદને સંન્યાસ લીધો છે અને તેની પ્રતિભા ચારે તરફ વિખ્યાત છે. એથી સનંદનજ આપના ભાષ્યનું વાર્તિક કરવા યથાર્થપાત્ર છે. શિષ્યોની વાત સાંભળી શંકરે કહ્યું “હે શિષ્યો ! હું તમારા અભિપ્રાયથી વાકીફ થયો, પણ સુરેશ્વર વાર્તિક રચના કરશે એમ ધારી મેં અંગીકાર કર્યો છે. ત્યારે હું હવે વાર્તિકનું પ્રણયેન કરવા કોઈને અનુ મતિ આપી શકતા નથી. હવે, સનંદનને ઈચ્છા હોય તે મારા ભાષ્યનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #115 -------------------------------------------------------------------------- ________________ ભગવછંકરાચાર્ય ચરિત.' અવલંબન કરી હરકોઈ નિબંધ ખુશીથી ચે.” શિષ્યો, ગુરના વાંકા ઉપર સંમત થયા. ત્યાર પછી નિર્જન થશે સુરેશ્વરને બોલાવી કશું “નાનિવર ! તમે મારા ગામના વાર્તિકની રચના કરશો નહિ. તમે વાર્તિકની રચના કરવા બેસો તેમાં આ દુર્મતિ શિયાથી સહન થતું નથી. મારા શિષ્ય બેંકે છે જે સુર, ભાગ ઉપર વાતિક રચના , કેરશે તો તે વાર્તિક કર્મકાંડના રહસ્થી પરિણું થાશે વળી કે તમારી સાથેના વિવાદમાં તમારા સાર ગર્ભિત વાક્યથી સમજણું હતું જે અનુયશ્રમ (સન્યાસ) વેદસિદ્ધ નથી એમ એ શિખે વળી બીજું બોલે છે. કે જયારે મંડનમિત્રનો મત કર્મકાંડ ઉપર સંપૂર્ણ ભરોસા સાથે હતો. ત્યારે તેના મતમાં કર્મકાંડનો સંસ્કાર હોઈ તે ભાષ્ય ઉપર વાર્તિક રચવાને પાત્ર નથી. જેમ હોય તેમ ખરું. પણ જ્ઞાનિવર તમારા વિરૂધ્ધ આટલી બધી કિવદંતી પ્રચલિત છે. ત્યારે તમે મહાન પુરૂષ છો પણ તમારા ઉપર એ વાર્તિક રચવાનો ભાર મુકી શકતો નથી. હાલ હું તમને આજ્ઞા આપું છું કે સ્વાધીન ભાવે એક ગ્રંથની રચના કરી મને દેખાડો! તમે સ્વતંત્ર ભાવે હરકેઈ ગ્રંથ બનાવી મને બતાવશો ત્યારે જ તમારા જ્ઞાનની શિષ્યોને ખાતરી થાશે. ત્યારપછી શિડ્યે તરી વિરૂધે કાંઈપણ બોલી શકશે નહિ. સુરેશ્વર, ગુરૂની આજ્ઞા પ્રતિપાલન કરવાનો અંગીકાર કરી ચાલી નીકળ્યા. અને શંકર થોડાક ખેદ પામી બોલવા લાગ્યા, હાય! હાય ! મારા ભાષ્ય ઉપર વાર્તિકની રચના થઈ નહિ ? એક તરફ સુરેશ્વરે થોડો સમય રવાધીન ભાવે વિચાર કરી નૈષ્ફર્મે સિદ્ધિ નામનો ગ્રંથ રચ્યો. એ ગ્રંથ અત્યંત મનોહર તેમાં અતિ સૂક્ષ્મ - ભાવે અને ગંભીરભાવે આત્મ તત્વનાં વિચાર દાખલ કરેલો છે. શંકરે સુરેશ્વરે રચેલા “ષ્કર્મે સિદ્ધિ” ને આદિથી તે અંત સુધી પાઠ કર્યો. જેથી પિતે અત્યંત પ્રમુદિત અને પ્રસન્ન થયા અને એ ' ગ્રંથને પાડ કરવા સઘળા શિષ્યોને આજ્ઞા આપી. એ ગ્રથના પાઠથી સઘળાઓને એવી પ્રતીતિ થઈ કે સુરેશ્વર જેવો બીજો કોઈ તત્વજ્ઞાની આસામી છેજ નહિ. સુરેશ્વર તે સમયે ઈછા કરત, તે વાતિક બનાવવા સારૂ ગુરૂની આજ્ઞા મેળવત. પણે તેના બીજા સહાધ્યાયીઓ તે કામમાં પગલે પગલે વિન લાવતા જોઈ, સુરેશ્વરે મનના દુઃખથી આવું બોલી અભિસંપાત આપ્યો કે “જો કે મહા પુરૂષ સુત્ર ભાષ્યની વૃત્તિ (વાત) કરે પણ એ ભૂમંડળમાં પ્રચલિત થાશે નહિ.” . . . . ' P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #116 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય લોકોએ કરેલે ગ્રંથપ્રચાર. 87 કે ત્યાર પછી સુરેશ્વરે, શંકરને લય કરી કહ્યું “પ્રભુ મારી સુખ્યાતિ થાશે, મને અર્થ લાભ મળશે, લોક મારી અર્ચના કરશે, એવા લેબથી મેં પ્રબંધની રચના કરી નથી. કેવળ ગુરૂની આજ્ઞાનું ઉલંઘન ન થાય એ હેતુએ ગ્રંથ પ્રણયનમાં હું પ્રયત્નશીલ થયો છું; શાથી કે ગુરૂની આજ્ઞા ન માનવામાં આવે તો ગુરૂ શિષ્ય ભ વ રહે નહિ. હું પહેલાં ગૃહસ્થાશ્રમ પાળતો હતો તેને માટે હું અપરાધી નથી. પહેલાં . સઘળાં બાળક હોય છે. પછી તેઓ યુવાવસ્થામાં પગલું મુકે છે. " ત્યારપછી બાલ્યકાળ તેને આકમણું કરતો નથી, અને વળી જ્યારે માણ વૃદ્ધિ થાય છે. ત્યારે વાવેને તેને સ્પર્શ ક તું નથી. જે માણસ ગમત કરે છે તે માણસ, પૂર્વથાન પરિત્યાગજ કરે છે. હું ગૃહસ્થાશ્રમ પાળતો હતો તેથી અવિશ્વાસને પાત્ર નથી. હું આ જગતમાં એવો કોઈ આસામી જેતે નથી કે તે કોઈ સમયે પણ ગૃહસ્થ ન હોય. એમ વારતવિક રીતે જોઈએ તે મનજ બઘ અને મોક્ષનું કારણ છે. વિશુદ્ધ ગૃહી હોય અથવા વિશુદ્ધ સન્યાસી હોય એ બનેમાં હું તો કાંઈ ન્યૂનપણું અને અધિકપણું જેતે નથી. અને આપના બીજા શિષ્યો બોલે છે કે “ચતુર્થ આશ્રમ વેદ સિદ્ધ નથી' એવોજ મંડન મિશ્રનો સિદ્ધાંત છે એ વાત ઠીક અને વાજબી નથી. સન્યાસ વેદ સિદ્ધ ન હોય તે બાપની સાથે વિવાદમાં પ્રવૃત્ત થઈ, વિવાદમાં હારું તે સન્યાસ આશ્રમ અવલંબન કરું. એવી પ્રતિજ્ઞા હું શા નિમિતે કરું ? અને લંડનમિત્રના ઘરમાં ભિક્ષુકના પ્રવેશ નિષેધ હતા, એવો જનરવ આપે સાંભળ્યો છે તેના ઉત્તરમાં કહું છું કે ગુરૂદેવજ એક વાર આ દીન સેવકના ઘેર ભીક્ષા કરવા આવ્યા હતા. તેમાં આવવામાં કોઈએ આપને નિષેધ કર્યો હતો? લોક કહે તેમાં મારે શું કરવું? લોકના મુખે આચ્છાદન બંધાઈ શકાય? વળી આપના શિષ્યો બોલે છે કે મંડનમિત્રે બુદ્ધિપૂર્વક સન્યાસ લીધો નથી તેના ઉત્તરમાં મારું એજ કર્તવ્ય છે. કે “હું પૂર્વથી તૈયાર હતા. પછી તવચ નામાં આત્મતત્વ મેળવી સંસાર ઉપર વિરાગ થઈ જવાથી સન્યાસને આશ્ચમ મેં પકડ છે. આમ નિશ્ચય જાણી લેજો કે વાદમાં હું પરાસ્ત થયો નથી. એ સન્યાસ ગ્રહણ કર્યું નથી. કારણકે તત્વનો નિર્ણય કરવા સારૂ વાદ કર્યો હતો એ શિવાય વાદ કરવાનું બીજું કાંઈ પ્રયોજન નહતું. મેં પ નિયયિકોના ગ્રંથનું અવલંબન કરી કેટલાક પ્રબંધ રચ્યા છે. હવે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #117 -------------------------------------------------------------------------- ________________ ભગવછંકરાચાર્ય ચરિત. તે ગુરૂદેવના ચરણારવિંદની સેવા શિવાય મારા હૃદયમાં બીજી કોઈ વાસના નથી. એ સઘળી વાત બોલી સુરેશ્વર બોલતા બંધ થયા શંકરે, જુદા જુદા મધુર વાક્ય કહી તેને શોક દૂર કર્યો, અને કહ્યું, જ્ઞાનિવર ! હું . તમારા ગ્રંથને પાઠ કરી અત્યંત આનંદિત થયો છું, એવો અલોકિક વિચારથી પૂર્ણ અને તે વિજ્ઞાનથી ભરેલ ગ્રંથ મારા વાંચવામાં આવ્યો નથી. હાલ હું એક બીજી આજ્ઞા આપું છું જે " તમે યજુર્વેદની નૈતિકીય શાખાનું અને કાશ્વ શાખાનુ મને પસંદ પડે તેવું ભાષ્ય રચે. તેમ થવાથી હું અત્યંત આનંદિત થઈશ. સુરેશ્વરે ગુરૂની આજ્ઞા શિરોધાર્ય કરી યજુર્વેદની બે શાખાનાં બે ભાષ્ય રચ્યાં. પદ્મપાદે પણ ગુરૂદેવની આજ્ઞાથી શારીરિક ભાષ્યની એક ટીકા કરી. તે ટીકા પંચપાદથી નિબંધ કરી, તેનું નામ " વિજય ડિડિમ ?" પાડયું. પાપાડે, " વિજય ડિડિમ નામની જે ટીકા કરી છે તે ટીકા ગુરૂ દક્ષિણા સ્વરૂપે શંકરના ચરણેઉસ કરી, તે અત્યંત આનંદિત થયો.શંકરે આનંદગિરિ વિગેરે કેટલાક શિષ્યોને અદ્વૈતવાદ પૂર્ણ પ્રબંધ રચવાની આજ્ઞા કરી. ગુરૂની આજ્ઞાના અનુસાર તેઓએ અતતત્વ પૂર્ણ જે સઘળા ગ્રંથ બનાવ્યા તે ગ્રંથોની જગતમાં અત્યંત પ્રસિદ્ધિ થઈ. नवम अध्याय, પદ્મપાદ તરફ ઊપદેશ, * કેટલોક સમય ગયા પછી એક દિવસ, પદ્મપાદે કૃતજલિ થઈ શંકરને કહ્યું " હે ગુરૂ ! હવે મારે જુદી જુદી જાતના તીર્થવાળા પ્રદેશ જોવાની વાસના અત્યંત બળવાળી થઈ છે. એથી મને તીર્થ પર્યટને જવા 1 મંડન મિશ્રની અસાધારણ વિદ્વત્તાનો પરિચય તેના રચેલા ચોથી જણાઈ આવે છે તેણે બૃહદારણ્યક વગેરે દશ પ્રધાન ઉપનિષદોનાં ભાષ્ય રચ્યાં છે. એ ભાષ્યમાં બંધ તૈયાયિક ધર્મ કીર્તિના મતનું ખંડન લેવામાં આવે છે, વળી તેણે મીમાંસા દરશન ઉપર ભાણ કરેલ છે, તે સિવાય તેણે રચેલા બીજા કેટલાક ગ્રંથો દેખવામાં આવે છે, તેના ઉપનિષદ ભાષ્યનું નામ સુરેશ્વર ભાષ્ય છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #118 -------------------------------------------------------------------------- ________________ - પધપાદ તરફ ઉપદેશ, અનુમતિ આપ ! " શંકર પદ્મપાદનાં વચનો સાંભળી અત્યંત નેહસાથે બોલવા લાગ્યા. " વત્સરાપાદ ! ગુરૂની પાસે રહેવાથીજ તીર્થ દર્શન લાભ મળે છે, તીર્થ પર્યટનનો ઉદ્દેશ ચિત્ત શુદ્ધિ છે. ગુરૂના ઉપદેશથી શું તીર્થ શુદ્ધિ થાતી નથી ? વળી જે ! સન્યાસ બે પ્રકારનો છે. પહેલા વિસંન્યાસ અને બીજે વિવિકિપા સંન્યાસ. તત્વજ્ઞાનીની માયા નિવૃત્ત થવાથી જીવન્મુકિતના સુખ સારૂ જે સંન્યાસ ગ્રહણ થાય તેનું નામ વિઠસંન્યાસ. અને જેઓ તત્વ જાણવા ઈચછનાર છે, તેઓનું તામાર " વાકયની અર્થ ચિંતા અને તંત્ર અને વમ પદનું એક પણું આશ્રય કરી જે સમજઈ રહેવાય તેનું નામ :વિવિષિા સંન્યાસ. તમે સહુ વિવિદિષા સંન્યાસી છે. તું તીર્થ મણ કસ્વા જઈશ ત્યારે વિવિદિષા સન્યાસમાં વ્યાઘાત થાશે. શાથી કે દેશ ભ્રમણમાં અનેક કષ્ટ હોય છે. કોઇક ઠેકાણે જલ ભળે, કોઈક ઠેકાણે જલ ન મળે. જલ ન મળવાથી પ્રભાત કાળે રમાન થાય નહિ જેથી શાસ્ત્રમાં શાચાચારને જેવી રીતનો વિધિ છે તેવી રીતનો વિધિ ન પળાતાં વિધિનો વ્યતિક્રમ થાય, અને તેથી મનો માલિન્ય પેદા થાય, અને સમાધિમાં ભંગ આવી પડે. ધાતુર થવાથી કેક સ્થાનેથી ઉત્તમ અને વિશુદ્ધ આહાર મળે, અને કોઈક સ્થાનેથી ન મળે. એવી રીતે ન મળવાથી જવર અતિસાર વીગેરે રોગે દેહ ઉપર હુમલો કરે અને તેઓના હુમલામાંથી મુકત થવાની સંભાવના ન રહે જેથી શ્રવણ મનન વિગેરેમાં વ્યાઘાત આવી પડે. વળી એવા કેટલાક સ્થાન હોય છે કે જ્યાં રહી શકાયજ નહિ. શરીરમાં અસામર્થ્ય થાય, ત્યારે અહીં તહીં માત્ર ભીક્ષા માટે જઈ શકાય નહિ. તીર્થ ભ્રમણમાં આટલા બધા કલેશ પડે છે. ત્યારે ખસુસ કરી તીર્થ ભ્રમણ કરવાનું પ્રયોજન શું છે ? ગુરૂદેવની વાત સાંભળી પડાપદે વિનીતભાવે કહ્યું " અગર જો કે ગુરૂના વાક્ય ઉપર સામો ઉત્તર ન દેવો જોઈએ, પણ મારે મારો માનસિક ભાવ ગુરૂદેવના શરણે નિવેદન કરવો જ જોઈએ. ગુરૂદેવે જે જે હકીકત કહી તે તે સાચી છે. ગુસેવા કરવાથી તીર્થ દર્શનનો લાભ થઈ શકે. પણ સર્વદા સઘળા ઠેકાણે જોવામાં આવે છે કે જેઓ સંન્યાસ ગ્રહણ. કરે તેઓ સધળા તીર્થ પર્યટન કરી શકે છે, તીર્થ પર્યટનમાં અગર જો કે અનેક સ્થળે જળ મળી શકતું નથી. વિશુદ્ધ આહાર મળી શકતો નથી, વાંકાં ચુકાં માર્ગમાં ચાલવું પડે છે. તે શિય જુદી જુદી જાતનાં કષ્ટ આવી પડે છે, તે પણ હું એ સઘળું. હ્ય કરવા રિ છું. શાથી કે તીર્થ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #119 -------------------------------------------------------------------------- ________________ ભગવચ્છકશચાય ચરિત. ભ્રમણથી જેવી અનાયાસે ચિત શુદ્ધિ થાય છે તેવી બીજા કોઈથી થાતી નથી. જન્માંતરમાં જે પાપરાશિ સંચિત કરેલ હોય તે જ પરજન્મે રેગ રૂપે પરિણત થાય છે. " એવી રીતનું જે શાસ્ત્ર વાકય છે તે વિષયમાં મારું કાંઈ પણ મતદૈધ નથી. એટલે કે જન્માંતરનાં સંચિત પાપ હશે તો તે સ્વદેશમાં કે પદેશમાં લીભૂત થાશે. કારણ કે અભુક્ત કર્મનાં ફૂલ, સર્વદા પ્રાણીનું અનુગમન કરે છે. માણસ સ્વદેશમાં રહે કે પરદેશમાં જાઓ પણ તે. કાળઅસમંથી બચતો નથી. ત્યારે જે " દેવદત વિદેશમાં જઈ મુઓ છે” એવું લેકમાં જે બોલાય છે તે માત્ર અવિવેક હશેજ. મહેપ નુ પરાશર વીગેરે ધર્મશાસ્ત્રકારોએ, દેશ, કાલ, આમ, દ્રવ્ય, દિવ્યનું પ્રયોજન યુકિત અને અવસ્થા એ સઘળું જોઈ અને જાણી શોચનો આરંભ કરવો એમ કહેલ છે, તેથી હું એ સધાળા શ સ્ત્રકારના વન ઉપર શ્રદ્ધા રાખી કઈ રીતનાં શાચનું બંધન કરું તેથી મને કઈ પ્રકારની હાની થાશે નહિ, કારણ કે દેશમાં જે સઘળા આપાર વિહત હોય તે સઘળા આચારનો વિદેશમાં અતિક્રમ થાય તો તેમાં દોષ હાય નહિ, એવું શાસ્ત્રકારનું અભિયત છે. વળી જુઓ ! દેવ અનુકુળ હોય તો લોકમાં અને અરણ્યમાં અન્નપાન મળે છે. અને પ્રતિકુળ હોય તો પાસે આવેલું અન્નપાન નાશ પામી જાય છે. અનેક લોકો તીર્થ દર્શન કરવાની ઈચ્છાએ ઘર છોડે છે. અને ખુશીથી તીર્થ દર્શન કરી ઘેર પાછા આવે છે, વળી કોઈક આસામી તીર્થ દશા કરવા જાય છે. જે આસામી તીર્થ ભ્રમણ કરવા ગયો હોય તે આસામી ઘેર આવી જુએ છે તો ઘેર રહેલો માણસ મૃત્યુમુખે પડયો હોય છે. બ્રહ્માનંદ સર્વત્ર સર્વકાળે અને સર્વ પાત્રમાં રહેલ છે, ચિત્તની એકાગ્રતા હોય તો હરકેાઈ સ્થાને જવાથી બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ તીર્થની સેવા કરવાથી મન વિશુદ્ધ થાય છે અષ્ટ પૂર્વ પ્રદેશ જેવાથી હૃદયમાં કેતુહલ વધે છે. સજનના સમાગમથી પુણ્ય કાર્યમાં પ્રવૃતિ થાય છે. એથી કોના પક્ષમાં તીર્થ ભ્રમણ કરવું રૂચિજનક ન હોય ? અવશ્ય હાલ હું અહીંથી ચાલ્યો જાઉં તેથી ગુરૂ સાથે વિચ્છેદ થાય. પણ, પ્રભુ એ વિષયમાં મારો મતભેદ છે, જે આસામી વિદેશમાં ગયેલો છતાં ગુરૂને હૃદયમાં ધારણું કરે છે. તે ખરેખર ગુરૂની 5 સેજ રહેલો છે. અને જે આસામી ભકિતહિન ભાવે ગુરૂની પાસે રહે છે તે ગુરૂની પાસે ન સમજવો. પરંતુ દુર સમજવો. જુદાં જુદાં તીર્થના દર્શનમાં જુદી જુદી જાતના સાધુની મિત્રતા થાય અને તેઓની સાથે પરમાર્થ વિષયક વ તચિત થાતાં બુદ્ધિ પરિપકવ થાય છે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #120 -------------------------------------------------------------------------- ________________ પદ્મપાઇ તરફે ઉપદેશ. બુદ્ધિ પરિપકવ થવાથી હદયમાં વિવેક પિદા થાય છે. વિવેક પટ્ટા થવાથી ક્રમે ક્રમે હૃદયમાંથી રજોગુણ લય પામતો જાય છે. હે ગુરૂ ! હું તો તીર્થાટનમાં અનેક ઉપકારિતા જેવું છે, એથી તમે પ્રસન્ન થઈ મને અનુજ્ઞા આપે ?" - ત્યાર પછી તીર્થદર્શને જવામાં પદ્મપાદને અત્યંત આગ્રહ જોઈ શંકરે કહ્યું " વસ પદ્મપાદ ! જ્યારે તારી તીર્થદર્શને જવાની એકાંત વાસના થઇ છે ત્યારે અવશ્ય તારે તર્થદર્શન કરવાંજ. હું તારા તીર્થદર્શન નનો નિષેધ કરતું નથી. કેવળ ચિત્તની સ્થિરતા જાણવા સારૂં તને મેં આ સઘળી વાત કરી. તારે ખુશીથી અત્યંત સાવધાન થઈ તીર્થ ગ્રામ, કરવું. જેથી અત્યંત દુઃખની ઉત્પતિ થાય એવાં કાર્યને પરિત્યાગ કરજે ! ભ્રમણકાળે જુદા જુદા માર્ગ તારા દ્રષ્ટિગોચર થાશે તેમાં ચોરીયા માર્ગ જે હોય તે છોડી દઈ, જે ભાગે સાધુ લોક જતા હોય તે ભાગ તું ચાલજે, જે સઘળા રથાનમાં બ્રહ્મણોની બહોળી વસતી હોય તે સધળા સ્થાને તુ રહેજે. પણું એવા સ્થાને અધક કાળ રહે શ નહિ ! એક સ્થાને અધિક કાળ રહેવાથી યતિ ઉપર સંસાર વાસના હુમલે કરે છે. તુ સર્વદા સાંતે મૂર્તિવાળા, પવિત્ર હૃદયવાળા, સન્યાસીઓની સાથે વાતચીત કરજે ! એવા મહાપુરૂષો અધ્યાત્મિક શાત્રની એવી વ્યાખ્યા કરે છે કે જે વ્યાખ્યા સાંભળવાથી સઘળા પ્રકારના તાપ દુર થાય છે. માર્ગમાં કોઈને અત્યંત ભોસો કરે.શ નહિ. અનેક ખલ અને ઠગારા આભરવરૂપ છુપાવી દઈ વટેમાર્ગની સાથે એકત્ર વાસ કરે છે, અને અલયે, તેની દેવપ્રતિમા વરત્ર, પુરતક, વિગેરે ચોરી લઈ નાશી જાય છે. તુ પુજ્ય લકની પુજા કરજે ! કોઇ દિવસ તેના કહેવાનું ઉલ્લંઘન કરીશ નહિ. સર્વદા અવગાહન વગેરે કરી અંગ પ્રત્યંગ સાફ રાખજે. શાથી કે શરીર પવિત્ર હાય તે હદયમાં બ્રહાનંદને અનુભવ થાય છે. * પદ્મપાદ, ગુરૂનો અમૃત્તપૂર્ણ ઉપદેશ સાંભળી અત્યંત આનંદિત થયો. અને ગુરૂ પાસેથી અનુમતિ લઈ તર્થ પર્યટન સારૂ બહાર નીકળ્યો, સંકર અને સુરેશ્વર વગેરે, શિષ્યો સાથે શૃંગગિરીમાં રહેવા લાગ્યા . તે જનનીની અંત્યેષ્ટિકિયા. - - - થોડાક સમય પછી સહસા જનનીને વિષય શ કરને યાદ આવ્ય તે સમાધિસ્થ થઇ જાણ થયા “જે તેમની માતા તેને યાદ કરે છે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #121 -------------------------------------------------------------------------- ________________ ભગવછંકરાચાર્ય ચરિત. શંકરે વિશેષ વિલંબ કર્યો નહિ. આજ્ઞાવહ શિખ્ય લોકોને એ હકીકત જ મુવી શંકર એકલા, પોતાની જન્મભૂમિ કેરલ પ્રદેશ તરફ ચાલ્યા. ત્યાર પછી માતાની પાસે આવી તેમણે જોયું જે “માતા રોગથી કલેશ પામી દારૂ દુખ ભોગવે છે. નિરાધાર આશાની જેમ મેઘને જોઈ હદયને તાપ પરિહાર કરે તેમ જનની શંકરને જોઈ સઘળા રંગના દુઃખ છેડવા લાગી. શંકર, અગર જો કે સંસારના સઘળા પદાર્થ ઉપર વીત સ્પૃહ હતા. તોપણુ જનનીની અવસ્થા જોઈ અત્યંત શોકાતુર થયા, અને શંકરે કરૂણા હૃદયે જનનીને કહ્યું મા ! આ તમારો પુત્ર તમારી પાસે હાજર થયે, હવે આજ્ઞા આપો તમારા પુત્રે શું કરવાનું છે ? જનની એ કહ્યું " ભાઈ બહુ કાળે તને સ્વસ્થ અને નીરોગ જે. એ મારું પરમ સૌભાગ્ય " હવે મારે બીજું કાંઈ ચાહવા લાયક નથી. ઘડપણે આવી મારા ઉપર હુમલો કર્યો છે, હવે હું દેહભાર વહન કરવા સમર્થ નથી. દેહાંતે હું પવિત્ર ધામમાં જાઉં અને પરલોકમાં મારું મંગળ થાય એમ તું યે જ કરી દે. તુ શાસ્ત્રોકત રીતે મને ઉપદેશ આપશંકરે જનનીનાં વચન સાંભળી વિચાર કર્યો જે જનની હવે અંતસમય પાસે આવ્યો છે. હવે મારું કર્તવ્ય છે તે હું કરું. ત્યાર પછી શંકરે જનનીને પરમ બ્રહ્મ વિધેયને ઉપદેશ આપ્યો. શંકરે કહ્યું જનની બ્રહ્મ સુખ સ્વરૂપ છે અને અ‘દ્વિતીય છે. આ માયામય સંસારમાં જે કાંઈ છે એ સઘળી વસ્તુમાં બ્રહ્મ વિમુખ નથી. બ્રહ્મ વિપ્રકાશ છે તે સ્થૂલ નથી સૂક્ષ્મ નથી તેનું ૫રિમાણ નથી તેના હસ્તપદે વિગેરેની કલ્પના થઈ શકતી નથી. આકાશ જેમ નિયંત સઘળાં ઠેકાણે વિરાજમાન છે તેમ બ્રહ્મ પણ સર્વદા અંતરેસા અને બહાર વિરાજમાન છે. તેને રોગ નથી શોક નથી તે નિત્ય છે અને ઉત્પતિ તથા વિનાશ વિહીન છે.” * શંકરની એ વાત સાંભળી જનનીએ કહ્યું “ભાઈ શંકર : તું કહે છે જે “બ્રહ્મથલ નથી સુમ નથી તેના હસ્તે પદ વગેરેની કલ્પના થઈ શકતી નૈથી. તે આકાશની જેમ સર્વદા વિરાજમાન છે ' એવી રીëનું પરમ તત્વ' હું સમજવાને અશકત છું. એટલે મારું હૃદય નિર્ગુણ બ્રહ્મ ઉપર અનુંરત થાતું નથી. ભાઈ તેથી તું મારી પાસે રમણુએ સગુણ દેવના વિષયનું વર્ણન કર. ત્યારે શંકરે વિચાર્યું જે જનનીને અવસાન સમય પાસે આવ્યો છે, તેને નિર્ગુણ બ્રહ્મ વિષય સમજાવવાની કાંઈ સંભાવના નથી. એથી જનનીની ઇચ્છા પ્રમાણે , કોઈ સગુણ દેવનું વર્ણન કરી સંભળાવવું ઉચિત છે. એમ જાણી શંકરે ભુજગપ્રયાત છંદ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #122 -------------------------------------------------------------------------- ________________ જનનીની અંત્યેષ્ટિકિયા. માં મહાદેવની અષ્ટમૂર્તિનું વર્ણન કર્યું. કિંતુ જનની તેથી પણ સંતુષ્ટ થયાં નહિ. ફરીવાર તેણે બીજા કોઇ દેવનું વન કરવા ઇસારે કર્યો. જે ઉપ થી શંકરે જનનીની પાસે વિષ્ણુના વિષયમાં વર્ણન કર્યું. વિષ્ણુને મહિમા સાંભળી જનનું મુખ પ્રસન્ન થયું. તેણે હૃદયમાં માધવની મૂર્તિનું ચિંતન કરતાં દેહ ત્યાગ કર્યો. શંકર ભમતા વિહીન હોઈ કઈ પણ દુઃખ કે શોક કરવા લાગ્યા નહિ ત્યારે માતાની સમયોચિત, અંત્યેષ્ટિ ક્રિયા કરવા સારૂ જ્ઞાતિનાં અને બંધુના માણસે, શંકરે બે લાગ્યું. તેઓ શંકરના બોલાવવાથી આવ્યા, નહિ. તેઓ શંકરનો તિરસ્કાર કરી બોલવા લાગ્યા. “અરે શક્યત ! તારે શું એ કાર્યમાં અધિકાર છે, જે તું તારી માની અદિ ક્રિયા કરવા તત્પર છે ! શંકરાચાર્ય, તેઓના તિરસ્કારથી કાંઈ પણ દુઃખ ન પામ્યા. શંકરાચાર્યે ફરીવાર કહ્યું " મારો એ કાર્યમાં અધિકાર નથી તે સાચું. પણ હું તમારી સાથે આવું નહિ. તમે જનનીની મુખાગ્નિ ક્રિયા કરો | શંકરે વારંવાર પ્રાર્થના કરી કહ્યું, પણ તેઓ તેમ કરવા સમંત થયા નહિ. ત્યાર પછી શંકરને જોવામાં આવ્યું કે ઘરની પછવાડે ઘણું ખરાં કાષ્ટ શુષ્ક થઈ પડયાં છે તેણે એ સઘળા કા એકઠાં કર્યા. તેમાંથી અગિન મંથન કરી તે વડે જનનીની દાહ ક્રિયા કરી, અને જે જ્ઞાતિ વગે અને બંધુ વગર તેની અવમાનના કરી હતી તેઓને લક્ષ્ય કરી શંકરે અભિસંપાત આપ્યો જે " આ સઘળા બ્રાહણે વેદ બહિષ્કૃત થાશે. અને થતિઓ તેઓના ઘેર ભિક્ષા લેશે નહિ. " અને વળી આથી તેઓના ઘર આગળ સ્મશાનભૂમિ રાજશે, " શક ને અભિસંપાત વ્યર્થ અને ખોટો નીવડ્યો નહિ. હાલ પણ એ દેશવાસી બ્રાહ્મણો વેદનું અધ્યને કરતા નથી. તેઓના ઘેર યતિઓ ભિક્ષા લેતા નથી. અને તેઓના ઘરના આંગણામાં એક પડખે શબદાહ થાય છે અગર જો કે એવી રીતને અને " 1 પ્રથમ પૃષ્ટમાં ટિપણુમાં લખેલ છે કે ભગવાન શંકરાચાર્યના પિતામહ વિદ્યાધિરાજ નિબુઉરી બ્રાહ્મણના કુળમાં પેદા થયા હતા. દંક્ષિણાપંથનાં નિબુઉરી બ્રાહ્મણો અતિ દ્રઢતાથી કહે છે કે શંકરાચાર્ય તેઓના કુળમાં જગ્યા છે, પણ શંકરના અભિસંપાત વાક્યમાં અને નિબુલેરી બ્રાહ્મણના વર્તમાન વ્યવહારમાં સામંજય નથી. શાથી કે નિબુઉરી બ્રાંહ્મણો વેદ બહિષ્કત નથી. તેઓના ઘેર યતિઓ ભિક્ષા કરે છે કે નહિ તે કાંઈ કહી શકાતું નથી. પણ તેઓના આંગણાની એક પડખે સ્મશાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #123 -------------------------------------------------------------------------- ________________ ભગવ૨કરાચાર્ય ચરિત. ભિસંપાત કરે, તે શંકરના પક્ષમાં હરિત નહે તો. પણ તેના થી લોકોને કાંઈ પણ દોડાવહ હોતું નથી. એમ ન હોય તે ગુનંદન પરશુરામ ભાવ હત્યા કરીને પણ નિ દા ૫ત્ર થયા નહિ. તેમ ! શંકરનાં સઘળાં કાર્ય સમાપ્ત થયાં. હવે કઈ રીતની શ કરને અડચણ રહી નહિ. હાલ, તે, પૃથ્વીના બીજા ધર્મ મતનું ખંડન કરી એક માત્ર અદૈતવાદની પ્રતિષ્ટા સારૂ અભિલાવી થઈ પદ્મપદની પ્રતીક્ષા કરવા લાગ્યા. પદ્મપાદની તીર્થ યાત્રા. " શંકર પાસેથી વિદાય થઈ બહાર નીકળી ઉત્તર દેશમાં જેટલાં તીર્થ છે તેટલાં જેવા પર્યટન કરતાં પદ્મપાદ દક્ષિણ દિશામાં આવ્યા. તે પર્યટન કરતાં કરતાં કાલ હરતીશ્વર' થે આવ્યા કાલ હરતીશ્વર એક મહા ભૂમિ તે જોવામાં આવે છે. મલબાર ઉપકુળ અર્થાત કે લ દેશમાં એ ક બ્રાહ્મણોને વાસ છે. નિ બુઉરીમાં વળી પુષ્કળ શ્રેણી વિભાગ છે 1 હરી ન વા વેદાચાય તે વેદપાઠ કરે છે. અને બાળકોને વેદ ભણાવે છે. 2 વૈદિકન તેઓ વૈદિક કાર્યમાં અનામત આપે છે. 3 સ્માર્તન એ સ્મૃતિ શાસ્ત્રની વ્યવસ્થા કરી દે છે, 4 શાંતિકન તેઓ શસ્પિયન વગેરેનું કામ કરે છે. એ સિવાય બીજી કેટલ ક શ્રેણી છે. 1 અમદવા અષ્ટ ઘર ઘ. તેઓ પરશુરામની આજ્ઞાએ આયુ વેદનું અધ્યયન કરતા હતા. એ સઘળા બ્રાહ્નણ વેદ પાઠ કે સંન્યારા ગ્રહણ કરી શકતા નથી.૨ અષ્ટ ઘર માંત્રિક તેઓ મંત્ર શાસ્ત્રના પારદર્શી છે. 3 આયુધ પણ એઓ ચોકીદાર છે. એ સઘળા સંનિક સેનાપતિનું કામ કરે છે. 4. ગ્રામી, ગામના ધણી જેને પરશુરામે ગામ આપેલ છે. એ સિવાય બીજી કેટલીક અણુ છે - 1 કાલ હસ્તી નામનું તીર્થ મદ્રાસ ઈલાકાની અંતર્ગત છે. અહી અનેક દેવ મંદિર છે. તેમાં શિવમંદિર પ્રધાન છે દક્ષિણી સ્માત બ્રાહ્મણો તેને દિતીય વારાણસી કહે છે. એમ કહેવાય છે કે એક સંપ અને હસ્તી બને મહાદેવની પૂજા કરતા હતા. સર્પ પિતાના મસ્તકને મણિ મહાદેવના મસ્તકે રાખી જલાભિષેકઠારી મહાદેવની આરાધના કરતો હતો. સર્પ હાથીના પગે છંછેડાયાથી હાથીની શું હસ્યો. હાથીએ સર્ષ ઉપર જબરો આધાત કર્યો. છેવટે બનેને મરણ થયું. મહાદેવે પિતાના બને ભકતોની આ દશા જોઈ તેઓને જીવનદાન કર્યું. એ બન્નેને ચિરસ્મરણીય કરવા એ તીર્થની ઉત્પતિ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #124 -------------------------------------------------------------------------- ________________ પદ્મપાદના નાથ યાત્રા. તીર્થ છે. તેની પાસે પવિત્ર જળવાળી સુવર્ણ મુખરી નદીના પ્રવાહિત 5-. બિપાદે એ નદીના જલમાં અવગાહન કરી,ભવની સાથે વિરાજતા તે હાલ હરતીશ્વર મહાદેવને જોઈ ભકિત સાથે તેનું સ્તવન કર્યું. અને ત્યાંથી ૫ધિપાદ પ્રસિદ્ધ કાંચી ક્ષેત્રમાં આવ્યા. શાસ્ત્રકાર, આ કાંચી ક્ષેત્રને, સંસાર સાગર થકી બચવાને ઇચ્છતા આશાર્મીઓને સેવવા યોગ્ય ક્ષેત્ર કહે છે. પદ્મપાદ તે ક્ષેત્રના અધીશ્વર વિશ્વને ભક્તિ ભાવે પ્રણપાત કી પાસેના કાવેસ નામના પ્રસિદ્ધ વિષ્ણુ મંદિરમાં ગયા. ત્યાર પછી કલા વેશનું દર્શન કરી ત્યાંથી એક બીજા તીર્થના દર્શને તે ગયા, ત્યાં તેણે એક શિવપરાયણ આસામીને પૂછયું જે " આ તીર્થનું નામ શું? " તેણે કહ્યું “મહાદેવના નર્તન કાળે તેના જટા મંડળ થકી જે રાઘળાં જલ બિ દુઓ પડ્યાં તેમાથી આ પ્રસિદ્ધ શિલગ ગા તિર્થની ઉપતિ છે.” પદ્મ પાદે તે સાંભળી શિવગંગામાં નાહી ત્યાંના ભુવન પલક શંકરના દે પ્રણિપાત કર્યો. આવી રીતે તીર્થાટન કરતાં કરતાં પદ્મપાદે સેતુબંધરામેશ્વરે જવાનો સંકલ્પ કર્યો. જતી વખતે માર્ગમ કાવેરી નદી તેની નઝરે પડી 'પદ્મપાદાપર્વતમાં થીનીકળેલીકાવેરીને જોઈઅત્યત પ્રસન્ન થયા અને શિષ્યોની સાથે તેના પુલ ઉપર થઈ ચાલવા લાગ્યો. એક દિવસ ફરતાં ફરતાં પદ્મપાદ પિતાના મામાના ઘેર જઈ પહોંચ્યો શાસ્ત્રજ્ઞ મામો, ઘણા કાળે આવેલા ભાણેજને જોઈ અત્યંત હર્ષ પામ્યો. તેની બે આંખમાંથી આનંદાશ્રુ પડવા લાગ્યાં, બંધુ બાંધેવો આવી અત્યંત હર્ષ કરવા લાગ્યા. અને તેને કહેવા લાગ્યા. " બહુ દિવ 1 કાંચી ક્ષેત્ર મહા તીર્થ શાસ્ત્રમાં જે આઠ મોક્ષ પ્રદ ઠેકાણાં કહેલ છે તે માંહેલું કાચી ક્ષેત્ર એક છે. કાંચી ક્ષેત્ર મદ્રાસ પ્રેસી ડેન્સીના અંદર એક પ્રાચીન નગર છે. કંચી ક્ષેત્રમાં ઘણા હિંદુરાજાઓએ દેવ મંદિર બંધાવ્યાં છે કાંચીપુર નગર બે ભાગે વિભકત છે. શિવ કાંચી અને વિષ્ણુ કાંચી શિવ કંચીમાં અસંખ્ય શિવ મંદિર અને વિષ્ણુ. ફાંચીમાં અસંખ્ય વિષ્ણુ મંદિર છે. એ સિવાય કાંચીપુરની પાસે કેદરેશ્વર અને બાહુકારણ્ય નામના બે પુણ્ય સ્થાન છે. અહી બાદ્ધ કીર્તિ તથા જૈનકીર્તિ પણ જોવામાં આવે છે. શિવ કંચીમાં એ કામ થ અને કમાણી દેવીનાં મંદિર વિખ્યાત છે અને વિશુકંચમ વદરાજ સ્વામીનું મ દીર વિખ્યાત છે. 2 કાવેરી એક પવિત્ર નદી છે. કાવેરી નદીનાં તીરના ચડેલ પ્રદેશમાં પદ્મપાદનો જન્મ થયો છે. - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #125 -------------------------------------------------------------------------- ________________ * ભગવરછ કરાચાર્ય ચરિત. સે, તેં અમને દર્શન આપ્યું, તને જેવા સારૂ અમે અત્યંત ઉત્કંઠિત હના. અહો જેઓ કૃતાર્થતાના છેલા પદ સન્યાસનાં આશ્રય કરે છે તેને સંસારમાં વિપદ્ રહેતી નથી. આપણે સ્ત્રી પુત્રના ભરણ પોષણ સારું સર્વદા તત્પર છીએ, એટલે આપણાથી ઈશ્વરપારસના, તીર્થ પર્યટન કિંવા સાધુ સેવા શી રીતે બની શકે? એક દિવસ અમારા ઘેર એક બ્રાહ્મણ આવ્યો હતો. અમે તેની પાસેથી સાભળ્યું કે તે તુર્થાશ્રમનું અવલંબન કર્યું છે. અહો ! સન્યાસી લોકોને કંઈ પણ પ્રાર્થનીય હોતું નથી. આત્મજ્ઞાન તેઓની ભાર્યા, જગતેઓનું ઘર, વૈરાગ્ય જ 5 મસુખ, શિષ્ય લોકે તેના પુત્ર. સંસારી લોકની કઇથી અ શા નિવૃત્ત થતી નથી થાવનના પ્રારંભે તેઓ મનોરમાં સ્ત્રીને સારૂ વ્યગ્ર હોય છે. જે પત્ની એશાનુરૂપ ગુણાતી હોય તે તેનાથી સુસંતાન મેળવવાની તેઓ આશા રાખે. સૌભાગ્ય ક્રમે પુત્ર પેદા થાય તો પછી તેના મરણથી કલેશની સીમા રહે નહિ, એટલે કે હું જોઉં છું જે જેઓ કામન વશ છે, તેઓને દુઃખને અંત નથી. એથી કરીને જ જ્ઞાની લોક વૈરાગ્યનું અવલંબન કરે છે પંડિતા ચિત્ત શુદ્ધિને વૈરાગ્યનું મૂળ કારણ કહે છે. આત્મજ્ઞાની સાધુ પુરૂષના સહવાસ વિના ચિત્ત શુદ્ધિ થાતી નથી. તે સારૂ સંસારતપ્ત ઉપર અનુકંપા બતાવી જ્ઞાની લો કે સર્વદા પૃથ્વી ઉપર કરે છે. એ માટે તે જ્ઞાનવર ! તમે અહીં કેટલાક સમય રહે, તમારી સાથે વાસ કરવાથી અમારી ચિત્તવૃત્તિ મલિન ભાવ છોડી દઈ વિમળ ભાવ ધારણ કરશે. તમારા આવવાથી આજ અમારું ઘર પવિત્ર થયું. અમારું ઘર મલિનપણનું ઠેકાણું છે. ઉત્કટ સાહસનું આધાર છે. પરનિંદાનું સ્થાન છે,અને મિથા ભાવનું સ્થળ છે. આંહી પ્રતિદિન હિંસાઓ થાય છે. આ ઘરમાં રહી કેટલાક ખળ લોકોનો અમારે સહવાસ થયો છે. અમે ગાઢ નિંદાને તાબે થઈ એવા ઘરનો પરિત્યાગ કરી શકતા નથી. " પદ્મપાદ, પિતાના જ્ઞાતિ બંધુઓની એ વાત સાંભળી ઉત્તરમાં બોલવા લાગ્યા, “તમે જે બેલો છે તે સઘળું સત્ય છે. પણ સઘળું ભાવ્યાધીન છે, જેના ભાગ્યમાં હોય તે જ બ્રહ્મજ્ઞાન મેળવી શકે છે. તેમ થવાથી ગૃહસ્થાશ્રમ કાંઈ નિંદનીય નથી, અમને કણ અન્ન ન આપશે ? કોઈ અતિથિ ગૃહસ્થના ઘેર આવે તે અતિથિ ગૃહસ્થના ઘેરથી ક્ષુધાની શાંતિ કરે છે એવા ગૃહસ્થ શિવાય પુષ્યવાળો આ જગતમાં કોણ છેબહ્મચારી, વાનપ્રસ્થ, અને ભિક્ષુકને નિહ, ગૃહસ્થ ઉપર હોય છે, III P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #126 -------------------------------------------------------------------------- ________________ પદ્મપાદન તાથ યાત્રા. - ~- ~ ~-~ ~ બ્રહ્મચારી સવારમાં અને સાયંકાળે સ્નાન કરી અગ્નિમાં આહુતિ આપવા સમર્થ થાય છે, તે ગૃહના લીધે વાનપ્રખ્ય ધર્માવલંબી ઉગ્ર તપસ્યા કરી જે સુકૃત સંચય કરે છે તે પણ ગ્રહસ્થના ભરોસા ઉપર છે. યતિલોકો, પોતાના સદાચરણનું આચરણ કરી બ્રહ્મલાભ લેવા તત્પર થાય છે તે પણ ગૃહસ્થની સેવાથી જ બને છે. ગ્રહસ્થના અન્નથી એ ત્રણ આશ્રમને આશ્રય મળે છે વેદજ્ઞ બ્રાહ્મણ, ધર્મપરાયણ આશામી , પરોપકાર વ્રતને વતી આશામી, તથા બીજે સઘળો વિદ્વર્ગ વીગેરે પિતાના નિર્વાહ સારૂ ગૃહસ્થના ઘેર આવે છે. કેટલાક ચોરીની વૃતિદ્વારા, કેટલાક દાનગ્રહણકારા, કેટલાક પ્રણય પ્રકાશકારા, ગૃહસ્થ પાસેથી ધન લઈ પોતાને આહાર નિર્વાહ ચલાવે છે. જુઓ ઉંદર વીગેર કેટલાક સુદ જંતુ બે ગૃહસ્થના ઘરમાં છાની રીતે રહી જીવન ધારણ છે. ઘરની બહાર રહેલ ગાય ભેંશ વગેરે પ્રતિપાલિત જનાવરે ગ્રહસ્થની દયાથી જ જીવે છે. સઘળા પુરૂષાર્થનું સાધન મૂળ શરીર છે. અને વળી આ શરીરનું મૂળ છે. યુતિ માં કહે છે કે પ્રસવવવિયાનિપૂતાનના અર્થાત અન્ન થકી આ સઘળાં ભૂત પેદા થાય છે. પ્રત્યક્ષ રીતે જોવામાં આવે છે કે, અન્નરર્સ શરીર પુષ્ટ ન હોય તો આપણે કોઈપણ કાર્ય કરી શકતા નથી. એથી જ અમારા અન્નદાતા ગૃહસ્થજી, સઘળાથી શ્રેષ્ટ, એથી સઘળા ગૃહસ્થોએ દાતા થવું. તમારે ગૃહાગત આતુર અને અતિથિની યથાશકિત પુજા કરવી. જેના ઘરમાં આતુર અને અતિથિની પૂજા થાય તેના કુળનો ઉદ્ધાર થાય છે. અતિથિને અન્નથી સંતુષ્ટ કર્યાવિના કહાડી મુકવામાં આવે છે તેમાં કેવી રીતનું પાપ લાગે છે તે હું બોલી કહેવા ચાહતો નથી. ફલાશકિત રાખ્યા વિના વેદોકત નિત્ય નિમિત્તિક ક્રિયા કરવી ઉચિત છે, આ કાર્યથી ઇશ્વર સંતુષ્ટ થાશે અથવા આ દ્વારા ભારે સ્વર્ગલાભ થાશે કે મુકિલાભ થાશે એવી રીતની કલાકાંક્ષાથી કોઈ પણ કાર્ય કરવું નહિ. નિષ્કામ હદયે કાર્ય કરવાથી વ્યથાર્થ યિતશુદ્ધિ થાય છે. . એવી રીતે બંધુ બાંધવો વિગેરેને ઉપદેશ આપી ભિક્ષુ પાપાદે પિતાના મામાના ઘેર ભિક્ષા લીધી. આહાર કર્યા પછી તેના મામાએ પદ્મપાદના કોઈ એક શિષ્યના હાથમાં પિોથી જે પુછયું, " વત્સ 'પદ્મપાઃ તમારા શિષ્યના હાથમાં શું પુસ્તક છે ? પદ્મપાદે ઉત્તર આપ્યો, " એ શારીરક ભાષ્યની ટીકા છે પદ્મપાદની વાત સાંભળી મામાએ કહ્યું " ભાઈ ! એ 13 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #127 -------------------------------------------------------------------------- ________________ 8 ભગવછંકરાચાર્ય ચરિત. પુસ્તક મને એકવાર જેવા આપો? પદ્મપાદે ટીકા થ મામાના હાથમાં આપો. મામાએ અત્યંત ધ્યાન લગડી ટીકા ગ્રંથ આદિથી તે અંત સુધી જે. તે ગ્રંથનો પાઠ કરવાથી તેના હૃદયમાં એકી સાથે હર્ષ અને વિશાદ ઉત્પન્ન થયાં. તે પિતાના ભાણેજનું પ્રબંધનિર્માણમાં નૈપુણ્ય અને બુદ્ધિ કેશલ જોઇ પરિતુષ્ટ થયો. પણ એ પ્રબંધમાં જે યુકિતઓ દાખલ કરી છે તે યુકિતઓથી પિતાને મત હત થાય છે એમ જાણી તે અત્યંત દુ:ખિત થયો શા થી કે તે ભદ્ર પ્રસાકરનો શિષ્ય હતોભટ્ટ પ્રભાકરનું જે મત તે તેનું મત હતું. પદ્મપાદે એ ગ્રંથમાં સુયુકિતદ્વારા ગુરૂ ભટ્ટપ્રભાકરનો મત ખંડન કર્યો હતો. પિતાના મતનું એ ગ્રંથમાં ખંડન જોઈને અત્યંત ખેદ પામ્યો અને બેલ્યો. “ભાઈ પ્રબંધ અતિ ઉત્તમ થયો છે હું તારું બુદ્ધિ નિપુણ્ય જોઈ અત્યંત પરિતુટ થયો છું. ' ' ત્યારપછી પાપાદે પોતાના મામાને કહ્યું " આર્ય ! હાલ હું એ પુસ્તક, તમને સે.પી સેતુબંધરામેશ્વરની યાત્રાએ જાઉં છું. તમે ગોગૃહની જેમ અત્યંત સાવધાનતાથી એ પુસ્તકની રક્ષા કરજો, જે જે. એ કોઈ રીતે નાશ ન પામે પદ્મપાદની દરખાસ્તમાં માતુલ સંમત થયો. ' ત્યારપછી પદ્મપાદ શિખ્યો સાથે સેતુબંધરામેશ્વરની યાત્રામાં અગ્રેસર થયાં. જવાના સમયે ભાવિ દુઃખના કારણું સ્વરૂપ જુદી જુદી જાતનાં અદભૂત લક્ષણ પ્રકાશમાં આવ્યાં. તેની દાબી આંખ ફરકવા લાગી, અને દાબો હાથ તથા દાબી સાથળ થડકવા લાગી. એક આસામીએ ભારી છીંક ખાધી. જ્ઞાની પદ્મપાદે એ સઘળાં અપશુકન ગણ્યાં નહિ, અને નિઃસંદેહ રીતે ત્યાંથી ચાલ્યો. પદ્મપાદન જવા પછી તેના મામાએ વિચાર કર્યો. જે આ પુસ્તક રાખ્યું જાય તો મારા ગુરૂપમાં અત્યંત હાનિ થાય, એ પુસ્તકમાં ગુરુદેવની સઘળી યુકિતઓ ખંડિત થઈ છે. જે આ પુસ્તકનો નાશ થાય તે ગુરુના મતનો સાર પ્રચાર થાય. મારામાં એટલી બધી બુદ્ધિ નથી કે હું તેના મતનું ખંડન કરું. હવે એ ગ્રંથને ઘરની સાથે બાળી દેવે યુકત છે, એ વી રીતે મુકરર કરી તેણે ધરમાં અગ્નિ મુકો. જ્યારે પ્રબલ અંગે શિખાથી ઘર બળવા લાગ્યું. ત્યારે પિોક મુકીને કહેવા લાગ્યો, " ભાઈ પાડોશી બા જુઓ ! જુઓ ? મારું ઘર બળી જાય છે. , પદ્મપાદ, શિષ્યો સાથે સેતુબંધરામેશ્વરે પહોંચી પહેલાં જ કુલમુનિના બંને જે વટવૃક્ષના મૂલે રામ શરાસન છોડી બેઠા હતા. તે દર્શન કરી અત્યંત પ્રસન્ન થયા. ત્યારપછી સાગરતીરે જે સ્થળે રામ વાનરો સાથે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #128 -------------------------------------------------------------------------- ________________ પદ્મપાદની તીથી યાત્રા. ~~ ~~ ~~~~ ~ લક્ષ્મણ સંગે બેસી સીતા ઉદ્ધારનો ઉપાય વિચારતા હતા તે સ્થાને જોઈ અગત્યના આશ્રમમાં આવ્યા. એ સ્થાને મહર્ષિ અગત્સ્ય, રામ અને લક્ષ્મણને પિતાની માફક સદુપદેશ દીધો હતો. ત્યારપછી સ્વાભાવિક રીતે નિર્મળ થયેલું તે યતિનું ચિત્ત. તીર્થ સ્નાને અત્યંત નિર્મળ થયું. અને કેટલાક દિવસ, એ તીર્થ સ્થાને રહી શિષ્યની પાસે સેતુદશનનું માહાત્મ કહી ફરીવાર મામાના ઘેર પાપાદ આવ્યા. માટે, તેને જોઈ અત્યંત ખેદ યુકત ચિતથી કહેવા લાગ્યો. " તમે વિશ્વાસ રાખી જે પુસ્તક મને ? સેંપી ગયા હતા, તે પુસ્તક, મારું ઘર બન્યું તેમાં બળી ગયું. મને મારા ઘર બળવાનો પરિતાપ નથી પણ તમારું જે પુસ્તક બળી ગયું તેનો અત્યંત પરિતાપ છે. પદ્મપાદે એ ખબર સાંભળી પુષ્કળ કરૂણાનો પ્રકાશ કરી કહ્યું આર્ય ! તમે ચિંતા કરે નહિ ? પુસ્તક બળી ગયું છે તે ખરું પણ મને તેથી કાંઈ વધારે હાનિ નથી. હજી પણ મારી તેવી રીતની બુદ્ધિ છે શાથી - કે એ બુદિથી થોડાકાળમાં હું એવું પુસ્તક રચી શકીશ. " એમ કરી પદ્મપાદ ફરીવાર શારીરક ભાષ્યની ટીકા રચવા લાગ્યા. મામાએ ભાણેજની પ્રતિભા જોઈ ભય પામી ભજન કાળે તેના ખાધમાં એવી રીતનું એક જાતનું વિષ મિશ્રિત કર્યું કે તે ખાવાથી તેની બુદ્ધિ શકિત વિનાશ પામી ગઈ. પદ્મપાદ પછી અગાઉના જેવી ટીકા રચવા સમર્થ થયા નહિ. " ત્યારપછી પદ્મપાદની જેમ શંકરના બીજા શિષ્યો તીર્થ ભ્રમણ કરતાં કરતાં તે પ્રદેશમાં આવી પહોંચ્યા, અને પદ્મપાદ સાથે તેઓની મુલાકાત થવાથી તેઓના હર્ષની હદ રહી નહિ, તેઓ પરસ્પર કુશલ જીજ્ઞાસ કરી આદરથી વાર્તાલાપ કરતા હતા એવામાં એક પાર્થિક બ્રાહ્મણના મુખથી તેઓએ સાંભળ્યું કે " ગુરૂદેવ શંકર હાલ તેમની જન્મભૂમિ કેરલ દેશમાં આવ્યા છે " શિષ્ય, ગુરૂદેવનાં દર્શન કરવા અત્યંત ઉત્કંઠિત હતા. સહસા એ સુખમયસમાચાર સાંભળી તેઓ કેરલ દેશ તરફ ચાલ્યા. તેઓને ગુરૂદેવની જન્મભૂમિપાસે આવતાં સમાચાર મળ્યા કે ગુરૂદેવ, હજી પણ પિતાની જન્મભૂમિમાં છે. જ્યારે શિષ્યો ગુરૂદેવ ની પાસે ગયા ત્યારે ગુરૂદેવ એક વિષ્ણુ મંદિરમાં ધ્યાનસ્થ હતા. ગુરૂદેવ તત્વમર વાક્યની ચિંતામાં નિમગ્ન હતા, શિષ્યોને જોઈ તે સમયે ગુરૂ દેવ કાંઈ પણ બોલ્યા નહિ. ગુરૂદેવનો ધ્યાન ભંગ થયો ત્યારે શિષ્ય શંકરના ચરણે નમ્યા. શંકરે શિષ્યોને કુશળતા પૂછી. શિષ્યોમાં દરેક પોતપોતાનું કુશળ વિજ્ઞાપન કરી પ્રસન્ન થયા. પણ પદ્મપાદ વિષાદવાળા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #129 -------------------------------------------------------------------------- ________________ 100 ભગવચ્છરા ચાય ચરિત. મને ગદગદ્ સ્વરે કહેવા લાગ્યા. “ગુરૂદેવ ! હું ઉત્તરદેશીય સઘળાં તીર્થોનું પર્યટન કરી જ્યારે સેતુબંધરામેશ્વર તરફ જતો હતો ત્યારે અનાયાસે પૂર્વાશ્રમના મારા મામાના ઘેર હું પહેઓો. મારા મામો દૈતવાદીઓમાં અગ્રગણ્ય અને પ્રધનિ છે અને તે ભદ્ર પ્રભાકરને શિષ્ય છે. મેં આપના ભાષ્યની જે ટીકા કરી હતી તે ટીકા મારા એક શિષ્યના હાથમાં જોઈ મામાએ વાંચી. તેમાં દૈતવાદીઓનું અને વિશેષે કરી પ્રભાકરના મતનું ખંડન જોઈ તે મનમાં અત્યંત દુઃખી થયા, તેણે પિતાના વિવાદને ભાવ પ્રકાશ ન કરતાં અત્યંત હર્ષનો ભાવ પ્રકાશ કર્યો. ત્યાર પછી હું તે ટીકાને ગ્રંથ તેને સેંપી સેતુબંધરામેશ્વરની યાત્રાએ ગયો. તેના ઘરની સાથે મારો એ ટીકા ગ્રંથ બળી ગયો હું પાછો ફરી આજો એ ટીકા - ગ્રંથ નષ્ટ થઈ ગયો છે એમ બોલી તેણે મારી પાસે શોક જણાવ્યા પણ લોક મુખેથી મેં સાંભળ્યું જે મામાએ એ ગ્રંથ ઇરાદાપૂર્વક નષ્ટ કયી. ત્યાર પછી જે વસ્તુ ખાવાથી બુદ્ધિ બ્રશ થાય એવી રીતની વસ્તુ ખાધમાં મેળવી મને ખવરાવી. તે ખાવાથી મારી બુદ્ધિની સ્મૃતિ નાશ પામી. હવે મારું મન સંશય રહિત થાતું નથી, હું બહુ શ્રમ કરીને પણ એ યુકિતપૂર્ણ ગ્રંથ બનાવી શકું તેમ નથી. ગુરૂદેવ ! મેં શો અપરાધ કર્યો છે. મારી એવી રીતની દુર્દશાનું કારણ શું ? તે કહે ! . શંકર પાપાદની વાત સાંભળી અત્યંત વ્યથિત થયા અને કહ્યું પ્રકાશપૂર્વક બોલવા લાગ્યા. " વત્સ પદ્મપાદ ! હૃદયમાંથી દુઃખ દૂર કર! વિનષ્ટ વસ્તુ સારૂં શોક કરવો એ જ્ઞાનનું ઉચિત કાર્ય નથી. તારી ટીકા નષ્ટ થઈ નથી, તેં શુંગરિમાં નિવાસના વખતે, મારી પાસે ભાષ્યની પંચપદી ટીકા જે વાંચી છે તે મારી યાદગીરીના માર્ગમાંથી અંતહિંત થઈ નથી. લે આ એ હું બોલું છું તે તું લખી લે. ત્યાર પછી શંકર, એ ટીકાની આવૃતિ કરવા લાગ્યા, પદ્મપાદે તે ટીકા લખી લીધી જ્યારે તેનું લખવું પરિ સમાપ્ત થયું ત્યારે પદ્મપાદ હર્ષથી આશ્ચર્ય પામ્યા અને આનંથી નત્ય કરવા લાગ્યા. - ત્યાર પછી કેરલ અધિપતિ કવિવર રાજશેખર, શંકરની સાથે સાક્ષાત્કાર કરવા આવ્યા. જ્યારે તેણે શંકરના ચરણે પ્રણિપાત કર્યો, ત્યારે શંકરે અત્યંત હર્ષપૂર્વક તેને કુશળતા પુછી. રાજા શંકરની વાત ઉપર ' વિવિધ શિષ્ટાચાર કરી શંકરને નમ્યું. શંકરે, રાજાને કહ્યું, " આપે જે ત્રણ નાટક બનાવ્યાં હતાં તે છે કે હિ?” રાજા, વિષાદ પામી બોલ્યા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #130 -------------------------------------------------------------------------- ________________ દિગ્વિજય યાત્રા 11 પ્રભુ ! તે હાલ વિમાન નથી. પ્રમાદવશે અપહત થયાં છે.” શંકરે કહ્યું " આપ એ સારૂ દુ:ખીત થાઓ નહિ. આપ એ ત્રણ નાટકો લખો હું બોલું છું.” ત્યાર પછી શંકર અવિકલ એ ત્રણ નાટકો બેલી ગયા અને રાજશેખર તે લખી લઈ વિસ્મિત થયો, અને તેની સાથે અત્યંત હર્ષ પામ્યો. ત્યાર પછી જતી વખતે કૃત્તાંજલિત થઈ બોલ્યો. " પ્રભુ ! હરકોઈ કામ કરી દેવા આપ મને આજ્ઞા આપો! શંકરે કહ્યું ”નૃપવર ! મારે આપની પાસે કાંઈ પ્રાર્થનીય નથી. રાજા, રાજશેખર શંકરના ચરણે પ્રણિપાત કરી પોતાની રાજધાનીમાં આવ્યો. दशम अध्याय. દિગ્વિજય યાત્રા ત્યાર પછી શંકર, પદ્મપાદ, હસ્તામલક, સમિત્પાણિ, ચિદિલાસ, જ્ઞાનકંદ, વિષ્ણુગુપ્ત, શુદ્ધકાર્તિ, ભાનુમરિચિ, કૃષ્ણદર્શન, બુદ્ધિવિરંચિ, પાદશુદ્ધાંત, આનંદગિરિ, વીગેરે બહુ વિખ્યાત જ્ઞાની શિષ્યોને સાથે લઈ દિગ્વિજયના સારૂ બહાર પડયા. જ્યારે શંકરે, દિગ્વિજય સારૂ યાત્રા કરી ત્યારે તેમનું નામ સર્વત્ર પ્રચારિત્ત થયું હતું. ભારતવર્ષના દૈતવાદી લોકો પ્રત્યેક સંપ્રદાય તેમનો પ્રતિષી હતો. તાંત્રિક લોકો શંકરને શત્રુ ગણી. અત્યંત વિવપરાયણ હતા. એવી અવસ્થામાં એ સઘળા સંપ્રદાયની સાથે મતના સંઘર્ષ વડે શારિરિક સંઘર્ષ થાય એ વાત અસંભવિત નથી. તે માટે શંકરનો પરમ ભકત રાજા સુધન્વા પિતાના અનુચરો સાથે સહાયના માટે શંકર દેવને અનુગામી થયે. શંકર, ફરતાં ફરતાં, પ્રથમજ મધ્યાજુન નામના સ્થાને આવ્યા, એ થાને શક્તિ ઉપાસનાનું છલ કરી અનેક લોક મદ્યપાન કરતા હતા. શંકરની સાથે ત્યાં શાકત લોકોને વિવાદ થયો. એ શાસ્ત્રવાદ જેવા અનેક લોકો એકઠા થયા. એમ કહેવાય છે. કે શંકરે મધ્યાન નામના શિવમંદિરમાં જઈ કેટલાક દેવ દેવીઓની મૂર્તિ જોઈ. કાળી, તારા, ષોડશી, ભુવનેશ્વરી, ભરવી, છિન્નમસ્તા, ધુમાવતી બગલા, માતંગી અને કમલા એવી દશ મહા વિદ્યા, એ શિવમૂર્તિની ઉપાસના કરે છે એમ ત્યાં જોયું. શંકરે કૃત્તાંજલિત થઈ ભક્તિપૂર્ણ હદયે 1 ભગવાન શંકરાચાર્ય એ સુધન્યાનું નામ પિતાના ભાગ્યમાં લખ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #131 -------------------------------------------------------------------------- ________________ 102 ભગવચ્છંકરાચાર્ય ચરિત. કહ્યું “પ્રભુ! આપ સર્વ વ્યાપી છો બોલે. ત મત સત્ય કે અદૈત મત સત્ય? એટલામાં તક્ષણ દેવ વાણી થઈ જે " અત મત સત્ય. અદંત આ મત સત્ય” એ આકાશવાણી સાંભળી સઘળા વિસ્મિત થયા. અને કાંઈ પણું બોલ્યા શિવાય શંકાના શિષ્ય થયા. ત્યાર પછી, મહાલક્ષ્મીના ઉપા સક સાથે, સરસ્વતીના ઉપાસક સાથે અને વાલાચારી લોક સાથે શંકરને શારત્રવાદ ચાલ્યો. તેઓએ અનેક યુક્તિની અવતારણ કરી પણ શંકરના ૫.ડિત્ય પાસે તેઓ હારી ગયા, તેમાંથી સઘળાએ પરાજય સ્વીકાર્યો. પછી શંકરે સુરાસક્ત વામાચારી સંપ્રદાયના લોક તરફ જોઈ કહ્યું શાસ્ત્રમાં લખેલ છે કે વિશ્વલિત બાણુઠારા હણેલ હરણનું માંસ કલંજ” જેઓ કલંજ ભક્ષણ કરે અને મદ્યપાન કરે તેનું બ્રાહ્મણપણું રહેતું નથી. એથી તમે બ્રાહ્મણ જાતિથી ભ્રષ્ટ છે. હવે મૂર્ખતા છેડી દઈ પ્રાયશ્ચિત્તનું અનુષ્ઠાન કરે, વિલંબ કરો નહિં. તેઓ સઘળા શંકરની વાત સાંભળી શંકરને પ્રણિપાત કરી શંકરના શિષ્ય બની ગયા. ત્યાર પછી શંકર દેવ, તુલા ભવાનીના મંદિરના સઘળા શાકત લોકોને શાત્રવાદમાં હરાવી પાછા સેતુબંધરામેશ્વરમાં આવી પહોંચ્યા. શંકર, સેતુબંધરામેશ્વરમાં બે માસ રહ્યા. તેણે સમુદ્રમાં અવગાહન કરી તરત જ રામેશ્વર શિવનાં દર્શન કર્યા. એમ કહેવાય છે કે ખુદ અયોધ્યા પતિ શ્રી રામચંદ્ર એક શિવલિંગની પ્રતિષ્ઠા કરી છે. એ સ્થાને 1 પાંડેય * ચેલ અને 5 દ્રવિડ દેશીય દૈતવાદીઓ બહુ રહેતા હતા. એ દૈતવાદી પંડિત સાથે શંકરને શાસ્ત્રવિવાદ થયો, પહેલાં તો એક શ્રેણીના શૈવ તેમની પાસે આવ્યા તેઓના વામ બહુ ઉપર શિવલિંગ પ્રતિષ્ઠિત સર્વાગ . 1 यस्यकायगनंब्रह्म मनाप्लाव्य तेमकृत् तस्यव्य पैति ब्राह्मण्यं શષ્યર સાથે પશુ ?? અથાગ ) 3 સેતુબંધ રામેશ્વર રવ નામ પ્રસિદ્ધ મહા તીર્થ છે તે મદ્રાસ પ્રેસીડેન્સી અંદરનું સમુદ્ર તીરે છે એમ કહેવાય છે કે રામચંકે, રાવણને મારવા લાકમાં જવા સારૂ ત્યાંથી તે લ કા સુધી સમુદ્ર ઉપર સેતુ બાંધેલ છે. . 3 પાંડ્ય નામ દેશ કુમારિકા અંતરીયની પાસે છે. તામ્રપણી નદી એ દેશના મધ્યભાગમાં ઘઈ વહે છે. 4 ચેલ દેશ, દ્રાવિડ અને તૈલગ દેશની મધ્યે આવેલ છે તેની અંદર થઇ કાવેરી નદી વહે છે તાંજોર તેની રાજધાનીનું શહેર હતું. ' 5 કાવડ મદ્રાસ પ્રેસીડેન્સીના અંદર તે નામને એક પ્રસિદ્ધ દેશ છે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #132 -------------------------------------------------------------------------- ________________ - દિગ્વિજય યાત્રા. 13 ભસ્મથી મંડિત, અને ફૂલ ચિન્હદારા ચિહિત અને વળી એક સંપ્રદાય વાળા શૈવ તેની પાસે આવ્યા. તેઓના પ્રધ ન આસામીનું નામ વિષ નીતૃતીય શૈવ સંપ્રદાયવાળા સર્વાગ વિભૂતિવાળા, ગળામાં બાહુમાં અને હસ્તમાં રૂદ્રાક્ષમાળાવાળા શંકરદેવની પાસે આવ્યા. શ કરે પહેલાં તે એ સઘળા શિવ સંપ્રદાયવાળા લોકોને ચિન્હાદિ ધારણ કરવાની અપેજનીયતા સમજાવી અને તેઓના મતનું ત્યારપછી ખંડન કર્યું. તેઓ સઘળા અતમતની શ્રેષ્ઠ જાણી પિતપોતાને મત છોડી દઈ શ કરના મતમાં દિક્ષિત થયા. રસેતુબંધરામેશ્વરમાં અંત મતની પ્રતિષ્ઠા કરી શંકર 1 અનંતશયન નામના સ્થાને આવ્યા, શંકરે એ સ્થાને એક માસ રહી જુદા જુદા સંપ્રદાયોનો મત ખંડિત કર્યો. એ સ્થાને ભકત, ભાગવત, વૈષ્ણવ, પાંચ રાત્રિક, ખાન અને કર્મહીન એ છ પ્રકારના વૈષ્ણવો રહેતા હતા. શંકરે તેઓના મત બાબતે પુછ્યું, તેમાંથી ભકત વૈષ્ણવે જવાબ આપ્યો, મહાશય ! અમારા મતની હકીકત સંભળો | વાસુદેવ પરમેશ્વર સર્વજ્ઞ તે માસ કુર્માદિ અવતાર લે છે, તેની ઉપાસના દ્વારા અમે મુકત થઈએ છીએ અને તેના પદને પામીએ છીએ, અમે વાસુદેવ અનંતની સેવામાં રત છીએ અમારો મત બે ભાગમાં વિભકત છે જેવો કે જ્ઞાન અને કાર્ય કેટલાએક કર્મશીલ છે અને કેટલાએક જ્ઞાનનું અનુશીલન કરે છે. બન્ને મતમાં મુકિત અતિ સુલભ છે. ત્યારપછી ભાગવત મતનો એક બ્રાહ્મણ શંકર પાસે આવી બોલ્યો, મહાશય ! આપ અમારા મતની હકીકત સાંભળો ! સઘળા વેદમાં જેટલું પુણ્ય છે. સઘળા તીર્થમાં જેટલાં ફળ છે, તેટલાને મનુષ્ય, એક માત્ર વિષ્ણુનું સ્તવન કર્યાથી પામે છે. " એ સઘળાં શાસ્ત્ર વાક ઉપર વિશ્વાસ રાખી અમો કાયમ વિષ્ણુનું ગુણ કીર્તન કરીએ છીએ. અમે શંખ ચકાદિ ચિન્હદ્વારા સઘળા દેહ ચિહિત કરીએ છીએ. લલાટમાં ઉર્ધ્વપુંડ ધારણ કરીએ છીએ. ગળામાં તુળસી માળા રાખીએ છીએ. મુકિત અમારા કરતા રહે છે, ત્યાર પછી શાહરૂપાણિ નામને એક વૈષ્ણવ, જો રાચT " એવી રીતનું ઉચ્ચારણ કરતો કે શંકરની પાસે આવી બોલ્યો કે શાસ્ત્રમાં લખેલ છે કે જે ઘણા માણસો, શંખચક્રનું ચિન્હ અને કઠદે. * અતશયન એ સ્થાન ત્રિવાંકર રાજ્યનું અંગ છે અને સમુદ્રતીરે આવેલું છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #133 -------------------------------------------------------------------------- ________________ 104 ભગવચ્છકરાચાર્ય ચરિત, શમાં તુલસી, પદ્મ અને અક્ષમાળા ધારણ કરે છે. જેના લલાટે ઉર્ધ્વપું ડ છે તે સઘળા વૈષ્ણવો ભુવનને જલદી પવિત્ર કરે છે. એથી અમે એ સઘળાં ચિન્હ ધારણ કરીએ છીએ. અને પછી ખાતરી છે કે, અમે નિશ્ચય ભવ બંધનથી મુકત થઈ વૈકુંઠ ધામમાં જશું. શાથી કે અમે એમ સાંભળ્યું છે કે અમારા જેવા અનેક વૈષ્ણવો ત્યાં ગયા છે. . ત્યાર પછી પંચરાત્ર શાસ્ત્રમાં દીક્ષા પામેલો એક આસામી આવી બે, અમારૂં શાસ્ત્ર. ભગવાનની પ્રતિષ્ઠા વિગેરેનું ફળીભૂત છે એથી હે ચતિવર ! સઘળા બ્રાહ્મણોનું કર્તવ્ય છે કે અમારા શાસ્ત્રમાં કહેલ આચા૨ પાળી મુક્તિ લ ભ કરે છે ત્યાર પછી વ્યાસદાસ નામનો એક આસામી ખાનસ શાસ્ત્રના અનુસારે દીક્ષિત થયેલ આવી બોલ્યો “યતિવર! તદૃનો " ઈત્યાદિ વેદ મંત્રદાર નારાયણની શ્રેષ્ઠતા કરેલી છે. નારાયણ થકી બ્રહ્મા , અને રૂદ્ર જન્મ લીઘો છે, એથી નારાયણજ સઘળી વસ્તુનું કારણ છે. વિખાનસ મતમાં વૈષ્ણવ, શંખ ચક્રાદિ ચિહદારા પવિત્ર થાય અને ઉછ્યુંપંડ ધારણ કરે લાંબો સમય એવી રીતના આચરણના અનુષ્ઠાનથી દેહાંતે મુક્તિ થાય છે. ત્યાર પછી વા મતીર્થ નામનો એક કહીને વૈષ્ણવ આવી બેલ્યો મહાશય ! મારી વાત સાંભળે ! અમારા મતમાં બા સઘળું જગતવિષગુમય છે. કેવળ ગુરૂજ મે ક્ષદાન આપી શકે છે, બીજું કોઈ મોક્ષદાન આપી શકતું નથી. ગુરૂ ભગવાનની પાસે આ બોલી પ્રાર્થના કરે છે કે પ્રભો ! આપ અમારા શિષ્યને પાદપદ્મ આપો, ભગવાન વિષ્ણુ ગુરૂની પ્રાર્થના સાંભળી શિષ્યોને પાદપદ્મ આપે છે. . ન શંકર એ સઘળા વૈષ્ણવોના જુદા જુદા મત સાંભળી બોલ્યા “અરે ઉષ્ણ, કેવળ ચક્રાદિ ચિન્હ ધારણ કરવાથી મુક્તિ થાતી નથી. તમે જેવો મોક્ષ સહેલો ગણો છો તેવો સહેલો મોક્ષ નથી. મુકિત બહુજ દુર્લ ભ છે. એથી પાખંડ બુદ્ધિ છેડી દઈ નિષ્કામ ચિતે કર્મ કરો, કર્મકારી શુદ્ધ સત્વવાળા થઈ અદ્વૈત મતાવલંબી ગુરૂને શરણે થાઓ. તેના ઉપદેશમાં " હું બ્રહ્મ” એવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાશે. તે જ્ઞાન ઉત્પન્ન થવાથી મુક્તિના માર્ગમાં જવાશે શ કરે એવી રીતનો પુષ્કળ ઉપદેશ એ વૈષ્ણવોને આપ્યો. એ સઘળા ઉપદેશધી એ વૈષ્ણવોની અતવાદ ઉપર આસ્થા બેઠી. તેઓ શંકરના પદે પડી શંકરના શિષ્ય થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #134 -------------------------------------------------------------------------- ________________ : દિગ્વિજય યાત્રા - ત્યાર પછી આ કર અ રથાન છોડી પાંચ દિવસ પગપાળે ચાલી સુબ્રહ્મણ્ય શમાં આવી પહોંચ્યા. ત્યાંની કુમારા ધારા નદીમાં સ્નાન કરી અનત રૂપી કાર્તિના દર્શન કરી થોડોક સમય તે રથાને રહ્યા. શંકર, શિષ્ય એ થે બા થાને રહે છે એમ સ ભળી તે દેશના હિરણ્ય ગર્ભના ઉપાસક બ્રાહ્મણો, વહિ મતાવલંબી બ્રાહ્મણો અને સહોત્ર નામના સૂર્યભક્ત બ્રા- આવી શકની સાથે ધર્મ વિવાદ કરવા લાગ્યા શંકરે તેઓના તને અસારતા દેખાડી અદૈત મતનું થાપન કર્યું. * . . 1 અંકના મુખથી અતવાદની અપૂર્વ યુક્તિ સાંભળી એ સઘળા બ્રાહ્નણામાંથી ઘણા ખરા બ્રાહ્મણોની અદ્વૈતવાદ ઉપર આસ્થા બેઠી. સુહેત્ર નામના સૂર્યોપાસક બ્રાહ્મણો તો શંકરના શિષ્ય બની ગયા, અને બીજ દેવના ઉપાસકો તેમના મતમાં દીક્ષિત થઈ ધન્ય થયા. ત્યાર પછી શંકર, એ સ્થાન છોડી વ યુકોણના પ્રદેશમાં ગયા. તેમની સાથે સેવા સારૂ ત્રણ હજાર શો હતા. કેટલાક ઘંટા વગાડીને, કેટલાક નગારાં વગાડીને અને કેટલાક શંખ વગાડીને તેમની યાત્રા વિદ્યાવિત કરવા લાગ્યા શ કર, જે જે દેશમાં જઈ પહોંચતા હતા તે તે દેશના બ્રાહ્મણો આવી તેમના મતમાં દીક્ષિત થાતા હતા. શંકર વિશ્રામાર્થે જ્યાં જ્યાં રહેતા હતા ત્યાં ત્યાં તેમના શિષ્યો સેવા કરવામાં પ્રતિબંધના કરના હતા. એ રીતે શકર ગણવર પુરમાં આવ્યા તે ઠેકાણે કામુદી નદીમાં સ્ન ન કરી વિનેશ ગ. શુપતિનાં તેમણે દર્શન ક્યાં. ત્યાર પછી શિષ્ય લૉકા પાકાદિ કાર્યમાં પ્રવૃત યા. આહાર્ચે તૈયાર થયું કે પદ્મપાદ ગુરૂદેવની પાસે ભિક્ષા ગ્રહણ કરવાની પ્રાર્થના કરવા લાગ્યો. ગુરૂદેવે આહાર કર્યા પછી બીજ શિ છે જુદી જુદી જાતને રસયુક્ત આહારનું ભોજન કરી તૃમ થયો સાયકાળ થઈ ગયો ત્યારે શિવે ગરૂદેવને દ્વાદશવાર પ્રણામે કરી વિવિધ વાલધારા પરબ્રાનું રતવન કરવા લાગ્યા. ત્યાર પછી તે નગરના બ્રાહ્મણ શકરના મતથી વાકીફ થઈ વિસ્મિત થયા. અને તેઓ આવી બોલવા લાગ્યા " આ શું! તમારે મત ઠીક નથી, અદ્વિતીય બ્રહ્મ આકાશની જેમ નિશ્વલંબ અને તે મન અને વાકયથી અગોચર એ કેવી વાત ! સાધારણ લોક તેનો અર્થ શો સમજે ! એટલે કે તમે તે મને ત્યાગ-કરો અમારા મત પકડે. અમારો સંપ્રદાય ગાણપત્ય છે. અમારા .. તમાં ગરુપતિજ એક ઇશ્વર અને જગતને નિયંતા છે. તે એક દતદાર, , ચિક્તિ અને મહાશક્તિ સમન્વિત છે. જે આસ્થમા તેનું ધ્યાન કરે છે . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #135 -------------------------------------------------------------------------- ________________ ભગવચ'કસચાય ચરિત. તે અનાયાસે મોક્ષ મેળવે છે. આ શંકરે, ગણપત્ય મત સાંભળી થોડુંક હસીં તે મતનું ખંડન કર્યું. ત્યાર પછી ક્રમે ક્રમે હરિદ્રા ગણપતિ, નવનીત ગણપતિ, સ્વર્ણ ગણપતિ, સંતાન ગણપતિ અને ઉચ્છિષ્ટ ગણપતિના ઉપા સકો શંકરની પાસે આવી પોતપોતાના ધર્મ મતની વ્યાખ્યા કરવા લાગ્યા તેઓમાંથી ઉચ્છિષ્ટ ગણપતિના મતાવલંબીઓ શિષ્ટાચારથી બોલ્યા. “અમારા દેવતાની મૂર્તિ અતિ અદભૂત, તેંત્રનયન, - તુરભુજ છે. જેના હાથમાં પેશ, અંકુશ, ગદા અને અભય છે. અમારા ઉપાસ્ય દેવ, દેવીને વામ અંગે રાખી તેની નાભિના નીચેના કોઈ એક ગુપ્ત અંગે સુંઠ રાખી વિરાજે છે અમે લલાટમાં કુંકુમનું ચિહ ધારણ કરીએ છીએ અને જેમ જવ અબે પરમાત્માના અકયનું ચિંતન થાય છે તેમ અમે ગણપતિ અને દેવીનું એક ચિંતન કરીએ છીએ. અમારા મતમાં જાતિ ભેદ નથી અને પૃથ્વીના સઘળા માણસોને એક જાતિના ગણિએ છીએ. અને પુરૂષ જાતિ ના અને સ્ત્રી જાતિના પરસ્પર સંયોગથી વા વિયોગથી કોઇ દોષ. અમે માનતા નથી. શાથી, કે અમારામાં આ પતિ અને આ પત્ની એ કઈ નિયમ નથી. અમારો વિશ્વાસ એવો છે કે સ્ત્રી પુરૂષના પરસ્પર સંયોગથી જેઆનંદ થાય તે મુક્તિ. . શકર, ગાણુપત્ય મતાવલ બીને ધમ મત સાંભળી અત્યંત વિસ્મય પામી બેલ્યા, અરે ગાણપત્ય ઉપાસકો તમે અત્યંત અgછે. ધમધર્મનું કાંઈ રહસ્ય જાણતા નથી, વેદમાં સુરાપાન કરવાની અને પ૨ઘર ભેગાવવાની મનાઈ છે. જેઓ એ સઘળાં પાપ કર્મ કરે તે શી રીતે મુકિત પામે ? એથી હે ઉપાસકો તમે કરેલાં પાતથી નિષ્પતિ પામવા જે ચાહતા હતો જલદી એ ખરાબ મત છોડી દઈ વિશુદ્ધ અતિ મતને અનુસરો નહિ તે કાયમ અપવિત્ર નરકમાં દુખ્યા રહેશે. ત્યારપછી એ ગણપતિના ઉપાસકેએ પોતપોતાના મતની અસારતા જાણી, શંકરે તેઓને અત મતનો સાર ઉતમ રીતે સમજાવ્યું. તેઓ અને મત્તની ઉદારતા અને પવિત્રતા સમજી શંકરના શિષ્ય થયા. ત્યારપછી. શકરે ગણવરપુરને ત્યાગ કરી પ્રસિદ્ધ કાંચી જ ક્ષેત્રે આવી પહોંચ્યા, એ પવિત્ર તીર્થમાં શીખ્યો સાથે મહાનુભાવ શંકરે એક * માસે લ્હા અને ત્યાંના તાંત્રિકોને શાત્ર વદનાં પરાત કરી ત્યાં પદ્મપદની ર્થયાત્રાના પ્રસગે આગળ ટીપણમાં કાંચીનગરનું સંક્ષિપ્ત વર્ણન P.P.AC. Guntatnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #136 -------------------------------------------------------------------------- ________________ દિગ્વિજય યાત્ર.. 107 - ~ - 5 શંકરે વૈદિક આચારની પ્રતિષ્ઠા કરી, ય ત લેકોના આશ્રયસારૂ ત્યાં શંકરે એક સુરમ્ય દેવાલય બનાવરાવ્યું અને ત્યાંના બ્રાહ્મણને નિર્મળ અદ્વૈતમતાં દીક્ષિત કરી એ સ્થાને તેઓને રહેવાની આજ્ઞા આપી. તામ્રપર્ણી નદીના તટથી કેટલાક બ્રાહ્મણો ધર્મ જ સા માટે શંકરની પાસે આવી અદંત મતના વિરૂધે અનેક સંદેહની અવતારણ કરવા લાગ્યા, પણ શ કરે તીર્ણ યુકિત અને શુદ્ધ વ્યાખ્યા દ્વારા તેઓના હૃદયના સઘળા સંશય તોડી નાંખ્યા. તેઓ અતિ ભકિતથી અતંવિદ્યાને આશ્રય કરી કૃતાર્થ થયા. ત્યાર પછી શંકરે ધર્મ જીજ્ઞાસા માટે આવેલા આંધ 1 દેશીય પંડિતને અતમને બોધ આપી હૅફટાચળેશર મહાદેવના દર્શનાર્થે ચાલ્યા, એ મહાદેવનાં દર્શન કરી શંકર પદવજે વિદર્ભ રાજધાનીમાં આવ્યા, વિદર્ભરાજ શંકરના દર્શન કરી પિતાને કૃતાથ મની અત્યંત પ્રસન્ન થયાં, અને તેણે ખાસ ભકિતથી શંકરની અર્ચના કરી. શંકરે થોડો વખત એ સ્થાને રહી એ દેશમાં રહેલાં જેઓ ભૈરવ તંત્રને માનતા હતા તેઓને વશીભૂત કરી અદ્વૈતપથમાં આધ્યા. એ કાર્યમાં શિષ્ય લોકોએ શંકરને સારી મદદ આપી. ત્યારપછી શંકર કર્ણાટક દેશ તરફ જવા ઇછા કરવા લાગ્યા, તે સમયે વિદર્ભરાજ હાથ જોડી બોલ્યો " આપે હાલ કર્ણાટક દેશમાં જવાનો , સંકલ્પ કર્યો છે, પ્રત્યે એ દેશમાં અનેક કાપાલિક લોકો વસે છે, તેઓ આપની ગતિનો રોધ કરશે એવી સંભાવના છે, એ સધળા કાપાલિક આપની ખ્યાતિ સહ્ય કરી શકશે નહિ, શાથી કે વેદ તરફ તેઓની જબરી ઇ છે. જગતના અમંગળ સારૂ તેઓ ઉત્સાહવાળા અને યત્નશીલ છે. એ કાપાલિકો વાતચીતમાં મહાન લાકે સાથે વિવાદ કરી બેસે છે. આપની વાકેફગારી માટે મેં આ સઘળો વિષય ભણાવ્યો છે, હવે જે આપને કરવાનું હોય તે કરે! - એ વાત સાંભળી મહારાજ સુધન્વાએ, અતિરાજ શંકરને કહ્યું “પ્રભુ! આપનો આ સેવક જ્યાં સુધી આપની પાસે વિધમાન છે, ત્યાં સુધી આપે 1. ત્રિલિંદેશ તલંગ ને પૂરવ પ્રદેશ કહેતા હતા તે વર્તમાન મદ્રાસ પ્રેસીડેન્સીના અદર છે. એ દેશની ભાષા તેલુગુ છે. કટાચલેશ મહાદેવ.જે.રથાને છે તે રથાન હાલ વેંકટ નામે પ્રસિદ્ધ એ સેલિંગ દેશની અંદર છે, 7 હાલો રેવાને પ્રદેશ પર્વેદિર, નામે કહેકાતે હતા તે મધ્ય ભારતની અંદર છે, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #137 -------------------------------------------------------------------------- ________________ ભગવછંકરાચાર્ય ચરિત. કંઈ પણું ભયની અશંકા રાખવી નહિ જ્યાં સુધી આ સેવકના દેહમા " જીવન રહેશે ત્યં સુધી આપના રૂવાંડાને કોઈ સ્પર્શ કરી શકશે નહિ. ત. નિઃસંદેહથી ય ત્રા કરો. ત્યારપછી વિદર્ભરાજ અભિવાદન કરી શ કરપાસેથી વિદાય થયા. શંકરે શિષ્યો સાથે જવામાં નિશ્ચય કર્યો. કેટલાક દિવસ, પગપાળે ચાલી કર્ણાટક દેશના એક પ્રાચીન નગરમાં આવી પહોંચ્યા એ સ્થાન કવેરી નદીના તીરે આવેલું છે. એ સ્થાને જુદી જુદી જાતના સંપ્રદાયવાળાનો વાસ છે. તે સમયે એ નગરમાં કયા નામને એક કાપાલિક મતનો ગુરૂં વસતે હતો. તે શંકરના આવવાની વાત સાંભળી તે સ્થાન આવ્યો. તેનું અંગ ભરમધારા લીપ્ત હતું. તેના એક હાથમાં નરકપાળ સંતે વિના મુકિત લાભ થાત નથી, એથી તમે નર મુંદરૂ૫ કમલ અને મારપ જલધારા તેની ઉપાસના કરી! તથી લાભ થાશે. નહિ તે તમારે મુકિતની સંભાવના નથી. એ વાત સાંભળી રાજા સુધન્વાએ તેને તે તત્વવિત્સમાજમાંથી કહાડી મુકવા અનુયં ને આજ્ઞા આપી કાપાલિક એ જોઈ બહુ કોપાવિષ્ટ થયો, કોપથી તેના બે હોઠ કાંપવા લાગ્યા, તે એક તીણ કુવાડી ઉંચી કરી લે " હું તારું મુંડછેદન ન કરું તો મારું નામ કચજ નહિ” એક તરફ ક્રકચને એવો કે પવિષ્ટ જોઇ સઘળી કાપાલિકો કે પાવિષ્ટ થયા. અને અસ્ત્રશસ્ત્ર લઈ ટોળા બંધ આવી તેઓએ યતિઓ ઉપર હુમલો કર્યો. કાપાલિકાને અગ્રેસર થયેલા જોઈ બ્રાહ્મણે ભયથી કંપિત કલેવરવાળ થઈ મહારાજ સુધન્વાના અનુચરોને અગ્રે ખી સામે થયા. બને પક્ષ વચ્ચે ઘોર સંગ્રામ થયો, ત્યારપછી મહારાજ સુધા ના પરાક્રમે કપાલિકો પરાજય પામ્યા અને બ્રાહણની રક્ષા થઇ. એ કહેવાય છે કે કેચે નિરૂપાય થઈ ધકાર એક નર કપાલ ભર્યું. મારી અરધ ભાગ ને પી ગયો અને બાકીને અધ ભાગ રાખી મુકો. ત્યાર પછી તેણે એક મહાભેરવનું સ્મરણ કર્યું, તેથી એક તેજવી ભવ આવી પડે છે, તેના કંઠે નર મુંડની માલા હતી તેની માથા ઉપરની જટા દીપેલ આ રે. સિખા જેવી હતી, કકચે તેને જોઈ શકો બતાવી કહ્યું “ભો આ આસામી અ.પ ભકતને મારી નાખે છે તે તેને વધ કરો ! " શ કરનું પ્રસન્ન મુખ અને કરુણામય મૂર્ત જોઇ મહા વેરના મનમાં કોઈ પણ ક્રોધને. સંચાર થયે નહિ, તેણે કહ્યું " એ રાક્ષાત બ્રહ્માની જેમ દીપ્તિ પામે છે, તેના ઉપર તારે સા સારૂ. દષને સંચાર થયો તે હું કંઈ સમજી શતો નથી. એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #138 -------------------------------------------------------------------------- ________________ * * દિગ્વિજય યાત્રા..... કહી ક્રકચને સંપૂર્ણ તિરસ્કાર્યોમહા ભૈરવ તે સ્થાનથી અંતહિંત થયો. કચ પણ નીચું મુખ રાખી ચાલ્યો ગયો. ત્યારપછી એક ચાવક મતાવલંબી માણસ બોલતો આવ્યો જે કેટલાક રખ લોક દેડકી આત્મા પૃથક માને છે અને કેટલાક ઇશ્વર અને જીવને માને છે. જોવું જોઇએ આ સંન્યાસી કયા સંપ્રદાય નો છે ? એથી એની પાસે જાઉં તે શું બોલે છે ? ત્યારપછી એ આસામી શંકરની સભામાં આવ્યો, અને બોલ્યો તમારે જે તત્વજ્ઞાન હોય તો અમારે મત સાંભળે શરીરજ જીવન આત્મા, શરીરજ જીવનું રૂ૫ શરીર શિવાય જીવને બીજોકેઈ આભા નથી. જીવનું મૃત્યુ તેજ મુક્તિ. મૃત્યુમાં અને મોક્ષમાં કાંઇ તાવત નથી. જેમ નદી એક વાર સમુદ્રમાં લય. 5. અને પછી તેનો પતો ન મળે તેમ જીવનો એકવાર દેહ નાશ થાય ત્યારે તે પછી તેનો પુનર્જન્મ નથી. જેઓ શ્રાદ્ધ વગેરે કરે છે, તેઓ વિચારતા નથી જે, જેનું એકવાર મૃત્યુ થયું તે શી રીતે શ્રાદ્ધના દ્રવ્યનો ઉપભોગ કરશે ! કોઈ કહે છે જે “પરલોક છે. સ્વગ છે અત્યંત ઘોર નરક છે, પુર્ણ કાર્ય કરવાથી વર્ગમાં જવાય છે, પાપ કાર્ય કરવાથી નરકમાં જવાય છે. પાપ પુણ્યને ક્ષય થવા પછી પૃથ્વી ઉપર જન્મ લેવો પડે છે ?" જેઓ એવી વાત બોલે છે. તેને ઓની તે વાતમાં કોઈ પ્રમાણુ જણાતું નથી. શાથી કે આ લોકમાંજ વર્ગ અને નરક ધટે છે. જે સુખના ભોકતા છે તે જ સ્વર્ગનો આન દ અનુભવે છે, અને જે દુ:ખ ભોગવે છે તે નરકનો અનુભવ કરે છે. જે સ્થળે Bત્યક્ષ પ્રમાણ દ્વારા અનુભવ થાય તે સ્થળે પક્ષની કલ્પના કરવી ઊંચત નથી. દેહ અને સઘળી ઇંદ્રિયો 5 ચભૂતની માત્ર સમાધિ છે એટલે પંચભૂતમાં પંચભૂત વિલીન થાય, તેમાં પરલોકની વાત શા સારૂ કહેવી, રાકનો મત સાંભળી શંકરે , તમે જે મતની વાત બોલો છે તે વિક હિન્જન છે. દેહ ઈદ્રિયો વગેરેથી આત્મા ભિન્ન છે, પરમાત્માનું જ્ઞાન ન થવાથી મુકિત થાતી નથી જે પરમાત્માનું જ્ઞાન મેળવે તે દેહાંતે મુકિત મેળવે છે. જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે મુકિત થાય એ વેદનો મત છે. જ્ઞાન નિદ્ધારાએ જેના ઘળાં કમ દધ થયાં છે તેઓજ સનાતન બ્રહ્મને પામી શકે છે, વેદજ એ વિષયમાં સાક્ષાત પ્રમાણ છે " એ રીતે ચાર્વાક તાવલંબી સાથે અનેક તર્ક વિતર્ક થયા. છેવટે એ નારિત સંકરને સિદ્ધાંત સ્વીકારી તેનું શિષ્યત્વ કબુલ કર્યું. “યાર પછી સાગત હૈદ્ધ, ન અને ક્ષપણુક બતાવલંબીઓની સાથે શંકરનો સાઢમાં વાદવિવાદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #139 -------------------------------------------------------------------------- ________________ 110 ભગવછંકરાચાર્ય ચરિત. ચાલ્યો. એક પૂલકાય રસાગત બેલ્યો “સંસારના સઘળા લોક કેવળ મૂઢતાવશે કર્મનું અનુશીલન કરે છે. શાથી કે ભાતિક શરીરની સ્નાનાદિદાર કઇ રીતે શુદ્ધિ થઈ શકતી થી. હું સુગત મુનિના વાયના અનુસરે ચાલું છું તે સઘળી પૃથ્વીના ધર્મ જોઈ પોતાના એક મતને પ્રિચાર કરી ગયા છે તેના જેવો દયાળુ ભાણસ આ જગતમાં કોઈ પેદા યેલ જેથી સુંગત મુનિએ કહેલ છે કે “અહિંસાજ પરમ ધર્મ છે” અને જીવ ઉપર દયા રાખવી એ શિવાય બીજે ઉત્કૃષ્ટ ધર્મ નથી. એથી છેદિનું સંચમન કરી નિષ્કામ હદયે પાણીને ઉપકાર કરે તેથી મુકિત લાભ થાય છે. ત્યાર પછી બૈદ્ધ મતાવલંબી એક આસામી આવી બોજો “અરે યતિવર! તમારું સઘળું જ્ઞાન વૃથા છે, શાથી કે માણસને જેમ શીંગડું હોવાને “અસંભવ છે તેમ જીવાત્મા અને પરમાત્માને અભેદ “અસંભવિત છે તેમ કષ્ટ ફળને દુર કી અદ્રષ્ટ ફળની કામના કરે છે, સેથી તમે 8 ફળના વિરેાધી છે ”શંકર તેઓનાં વાક્ય સાંભળી બોયા–“ અરે ! તમે વૃથા તાગાડંબર કરો છો. દેહપાત થવાથી બુકિત થયએ વાત તદત મિથ્યા છે. હું ઈશ્વરથી ભિન્ન છું એવી બુદ્ધિનું નામ અંવિધા છે. જીવ એ વદ્યાધારા સર્વદા બદ્ધ છે એથી જીવન પક્ષમાં મેક્ષ દુભ પદાર્થ છે. જેથી અવિઘ ના હાથથી પરિમાણ ચાય -અને ઈશ્વરની સાથે અભેદજ્ઞાન ઉત્પન્ન થાય તેના માટે ચેા કરવાનું હાથનું કર્તવ્ય છે. એથી તમે સત્યનિષ્ઠ અને શાચ પરાયણું બને!કિતક્રિયા દ્વારા ચિત્તની શુદ્ધિ કરે ! તેમ કરવાથી વાસના શૂન્ય થવાય છે. એ સિવાય તમારે મોક્ષ લાભને બીજો ઉપાય નથી. શંકરના એવી આ રીતના વાક્ય વિન્યાસથી સાગત અને બાદ્ધની મનોવૃતિ બદલાઈ ગઈ તેઓ ભક્તિથી શ કરના ચરણે પડયા અને તેઓએ શંકરનું શિષ્યત્વ સ્વીકાર્યું તે જોઈ જૈન અને લપણુક કંઈ પણ બોલ્યા સિવાય શંકરના શણગત થયા. અને અત મતમાં દીક્ષિત થઈ પરમાનંદને અનુભવ કરવા લાગ્યા. ત્યારપછી શંકર એ નગરનો ત્યાગ કરી શિષ્યો સાથે ફરતાં ફરતાં મલ્લપુમાં આવ્યા. ત્યાંના બ્રાહ્મણો મલ્હારના ઉપાસક હતા. શંકરે તેઓને યમંમત પુછો. શકરના સવાલના ઉતરમાં તેઓ બોલ્યા “પરમેશ્વરે મલ્લાસુરનો વધ કર્યો તેથી તેનું નામ મલારિ પડયું અમે પ્રતિદિન ભ"દિત પૂર્વક તેની મૂર્તિની પૂજા કરીએ છીએ. કતરે તેનું વાહન છે. એથી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #140 -------------------------------------------------------------------------- ________________ દવિજય યાત્રા. 11 કુતરાની પણ અમે અચ્ચના કરીએ છીએ. વેદમાં લખેલ છે. કે “ર ના સવ િનમઃ” કુતરાને નમસ્કાર કુતરાના પતિએ ને, નમસ્કાર " કુતરાના પતિ મલારિ અને કુતરાની અમારી ઉપાસના છે.. અમે કુતરાના જેવો વેશ અને ભાષા ધારણ કરી કઠે કપર્દક ધરી, સવારસાંજ અને મધ્યાહે ગીત નૃત્ય અને વાઘથી પ્રભુ મારિને પ્રસન્ન કરીએ છીએ. જગતમાં જે વસ્તુઓ દેખવામાં આવે છે તે વસ્તુઓ તેના કટાક્ષ પાતે ઉત્પન્ન થઈ છે. તેની કૃપાથી અમારે કોઈ પણ વસ્તુનો અભાવ નથી તેનું ચિંતન કરી, અમે સુખથી રહીએ છીએ તમે અમારા મતને ગ્રહણ કરો ? તેમ થવાથી અમે તમને પુષ્કળ ધન અ.પશું. શાથી કે અમારે ધનનો અભાવ નથી શંકરે તે સાંભળી કહ્યું * હે મલાર ઉપાસકે! તમે જે બેલો છે તે યુકિત, યુકત નથી,કારણકે બ્રહ્મ એક અદ્વિતીય અને સર્વસાક્ષી છે. તેનું કોઈ જાતનું રૂપ નથી.. એટલે તેને આકાર ક૫ ભ્રાંતિમાત્ર છે. તે. મનુષ્યની જેમ કામ ક્રોધ વિગેરેને તાબે નથી એથી તે અપુર વધ કેમ કરે ! જેને આ શ ક વાથી બ્રાહ્મણે ગાત્રે, માટી લગાડી સ્નાન કરવું જોઈએ. તેને દેશ અને ચિહ ધારણ કરવાથી મહાદોષ લાગે છે. કુતરાને વેશ અને ચિન્હ ધારણ કરી ભકિત કરવી એ વેદકત કર્મ કહેવાય નહિ. એથી તમે જલદી તેને પરિત્યાગ કરે " વૃક્ષને મૂળચ્છેદ કરવાથી જેમ વૃક્ષ મૂળમાંથી ભોંય ઉપર પડે છે તેમ શંકરના ઉપદેશથી ધર્મને ખરો મર્મ જાણુ મલ્લરિ ઉપાસકે પિતાનો ધર્મ છોડી શંકરના ચરણે પડ્યા અને તેઓ અનેક પ્રકારનાં સ્તવન કરવા લાગ્યા એવી રીતને તેઓનો ભાવ જોઇ શંકરના હદયમાં કરૂણુ ઉત્પન્ન થઈ. શંકરે પદ્મપાદ વીગેરે શિષ્યોને આજ્ઞા આપી જે “આ મલ્લારી ઉપાસકેને હઝારવાર સ્નાન કરાવો શુદ્ધ કરે! જે આજ્ઞા શિષ્યોએ પાળી. ફરીવાર તે શંકર દેવના કહેવા પ્રમાણે તેઓનું મુંડન કરાવી સેવાર તેઓએ તેને નવરાવ્યા. મલારિ ઉપાસકો શંકરના મનમાં દી. ક્ષિત થઈ શકરના શિષ્ય થયા. * ત્યાર પછી શંકર, માલપુરને છોડી શિષ્યો સાથે પશ્ચિમ દિશા તર૪ જવા લાગ્યા પોર્તાનો અનુચર સહિત રાજા સુધન્વા પણ નગારાં વાવ સાથે શંકરને યશ ઘોષિત કરતો સંકરની સાથે ચાલ્યો. થોડાક દિવસ, પછી તેઓ મરંમ તારમાં આવી પહોંચી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #141 -------------------------------------------------------------------------- ________________ વર I ભગવચ્છકરાચાર્ય ચરિત. . એ સ્થળે વટેમાર્ગ લોકોને રહેવાનું આશ્રય સ્થાન નહોતું. શકરે, 'કરૂણાપરવશ કંઈ વટેમાર્ગુ લોકોને રહેવા સારૂ ત્યાં એક પાંથશાળા બનાવરાવી મરૂખ નગરમાં વિશ્વનનું એક મોટું મંદિર છે. તેમાંકિસેનની મૂર્તિ વિરાજે છે, ત્યાંના લોકો વિશ્વકસેનના ઉપાસક હતા શંકરની આ વવાની વાત સાંભળી વિશ્વકસેનના ઉપાસકો ત્યાં આવ્યા તેના બાહુ ઉપર શંખ રાક વીગેરના ચિન્હ હતા. તેઓ આવી બોલ્યા. વિશ્વ સેન અમારા દેવ છે તે વૈકુંઠમાં નારાયણના સેનાપતિ રૂપે છે, તે પૂછત હેઈ અમને સારા પુણ્યને લાભ આપે છે. તેની મહેરબાનીથી અમે અમને પણ ભય રાખતા નથી. ભકતોમાંથી કોઈ દેહ ત્યાગ કરે તે અમારા પ્રભુ વિશ્વકસેનના દૂત આવી તેને વૈકુંઠમાં લઈ જાય છે. " એ સ્થળે વળી બીજાએક . ધર્મપ્રદાયનો વાસ હતો. તેઓ કામદેવનાં ઉપાસક હતા. તેઓમાંથી કેટલાકે ભકતો આવી શંકરને કહ્યું " યતિવર ! અમારો મત સાંભળી જે કામદેવ સઘળાના હૃદયમાં બીરાજે છે. તે સ્વર્ગાદિનો કરનાર છે. - મારા ઉપાદેવ કામદેવે, કામિનીના નયનમાં ચંચળ કટાક્ષ સહજ જગતવશીભૂત કર્યું છે, તે ઈચ્છામય અને સુખ સ્વરૂપ છે. જેઓ સ્વર્ગા. . દિની કામના રાખતા હોય તેઓએ કામદેવની ઉપાસના કરવી તેમ થવાથી * તેઓના મનોરથ પૂર્ણ થાય છે. " શંકર એ બંને સંપ્રદાયને મત સાંભળી વિસ્મિત થયાં. શંકરે ઉતમ ઉપદેશ આપી તેઓનું અજ્ઞાને દૂર કરી તેઓને - અદ્વૈત મતમાં દીક્ષિત કર્યા. આ ' ત્યાર પછી શંકર એ સ્થાન છેડી શિષ્યો. સાથે પરમ રમણીય ભગધ દેશ તરફ જવા નીકળ્યા. કેટલાક દિવસ પગપાળે ચાલી મગધની રાજધાની પાટલી પુત્રમાં આવ્યા, તે સમયે એ પ્રદેશમાં જુદી જુદી જાતને સંપ્રદાયો હતો. શંકર એ પ્રદેશના જુદા જુદા સ્થાને ફર્યા. પાટલી પુત્ર નગરમાં રહેતી વખતે એક દિવસ કુબેરનો ઉપાસક શંકર પાસે આવી ઉભો. તેના ગળામાં રનનું જડેલ સેનાનું પદક હતું. તેણે આવી કહ્યું યતિવર ! અમે કુબેરના ઉપાસક છીએ, અમારા ઉપાસ્ય દેવ સધળા જ ગતના ભંડારના ઇશ્વર છે. અને તે સઘળા કરતાં વધારે એશ્વર્ય સંપન્ન છે. તેની પ્રસન્નતાથી અમે કદી પણ દરિદ્રપણું ભોગવતા નથી. અમે. કાયમ બ્રહ્માનંદમાં મગ્ન રહીએ છીએ. સંસારમાં સઘળાં કર્મ અર્થ મૂલક છે એથી અંધૂપતી કુબેરની ઉપાસના કરવી યોગ્ય છે, અમાર, પણ સાળાના પ્રધાન છે. કદિ દેવે મેં પણ તે નાણું આપી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #142 -------------------------------------------------------------------------- ________________ * દિગ્વિજય યાત્રા. ' 113 પ્રતિપાલન કરે છે. એથી જે સ્વર્ગ અને મોક્ષની કામના કરતું હોય તેણે કુબેરની ઉપાસના કરવી. અમારા ઉપાસ્યદેવ કુબેરનો પરિત્યાગ કરી જેઓ બીજા દેવની ઉપાસના કરે છે તેઓ બીલકુલ મૂઢ અને સૈભાગ્ય વિનાના છે. શંકરે એ કુબેર ભકતનાં વચનો સાંભળી કહ્યું ! હે કુબેર ભકતતમારા વાકયનું કાંઈ પ્રમાણ નથી. ધન લોભીઓ કુબેરની ઉપાસના કરે ખરા! પણ વિવેચના કરી જુઓ જે ધનધારા કોઈની કયારે પણ કૃમિ થઈ છે ખરી ! ધનલોભીની આ લોકમાં શાંતિ નથી. સર્વદા ધનનાશની આશંકા તેના મનમાં રહે છે. ધન લોભીને આ સંસારમાં કોઈના ઉપર વિશ્વાસ હેત નથી. પોતાના પુત્રથી પણ ધનવાળાને ભીતિ રહે છે. અર્થ દ્વારા સુખને ઉપભોગ થાતું નથી. સ્થાયિ સુખની તેથી કશી એટલે અર્થને બીલકુલ અનર્થકર માની તેના તરફની આશક્તિ છડી ઘેટા જે નિત્ય વસ્તુ જાણવાથી સઘળા પ્રકારના દુ;ખની અત્યંત નિવૃતિ થાય તેને જાણવા સારૂ અદ્વૈત વિધાનું અનુશીલન કરો ! શંકરના. ઉપદેશ વાકયથી કુબેર ભક્તનો મેહ દૂર થઈ ગયો. તે ભકિત સાથે શંકરના પગમાં પડ્યા અને શંકરનું શિષ્યત્વ તેઓએ સ્વીકાર્યું. ત્યાર પછી કેટલાક ઈંદ્રના ઉપાસકે શંકરની પાસે આવી બોલ્યા, " હે ચતિવર ! અમારો મત તમે સાંભળો ! ઇંદ્રજ સઘળાને પ્રભુ છે તે જ સૃષ્ટિ સ્થિત અને લયને કરનાર છે દેવ ગંધવ યક્ષ વિગેરે તેની ઉપાસના કરે છે. વેદમાં કહેલ છે કે ઇંદ્ર સઘળાને ઇશ્વર અને ફળદાતા છે, સઘળા મોક્ષાર્થીએ ઈદની ઉપાસના કરવી જોઈએ, શંકર, ઇંદ્ર ભકતના વાકય સાંભળી બોલ્યા " અરે, ઇંદ્ર ભક્તો ! તમે વેદનો અર્થ સમજી શક્યા નથી વેદોકત ઇંદ્ર તે પરિપૂર્ણ એશ્વર્યવાળા સચ્ચિદાનંદ બ્રહ્મ છે. તે વાયુકત ઇંદ્ર નથી. અને વળી તમે જે બોલે છે કે ઈંદ્ર સૃષ્ટિ સ્થિતા અને લય કરનાર છે એ બોલવાનું પ્રમાણુ કાંઈ માલુમ પડતું નથી. વેદમાં કહેલ છે જે એક માત્ર પરબહ્મ સર્વનું કારણ છે. એથી એ પરબ્રહ્મ સાથે જીવના અભેદ જ્ઞાન વિના મુકિત લાભની સંભાવના નથી.. જે મોક્ષ લાભની ઈચ્છા હોય તે. અદ્વૈત મતનો આશ્રય કરે. અત વિધાના અનુશીલનથી તે બ્રહ્માનંદનો ઉપભોગ થઈ શકે છે. શંકરના ઉપદેશે,ઇદ્ર ભકતોની આંખ ઉઘડી તેથી તેઓ પિતાને મત છોડી દઈ શંકરના શિષ્યોમાં દાખલ થયા. અને અદૈતવિઘણું પરિશીલન કરવા લાગ્યા.. * 1 : P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #143 -------------------------------------------------------------------------- ________________ 114 ભગવછંકરાચાર્ય ચરિત. - ત્યાર પછી શંકર મગધ દેશનો પરિત્યાગ કરી યમપ્રસ્થપુરમાં આવ્યા. એ સ્થાને યમના ઉપાસકોને વાસ હતો. શંકરના આગમનની વાત સાંભળી કેટલાક ચમ ભકત તેની પાસે આવ્યા. તેઓના બાહુ ઉપર પાડાનું અને તપાવેલ લોઢાનું ચિન્હ હતું. તેઓએ આવી કહ્યું ! " અમે ચમના ઉપાસક છીએ. યમજ લયનું કારણ અને સૃષ્ટિ તથા સ્થિતિના કર્તા છે. યમના ઉદેશે સોમરસ અને હવ્ય આપવું જોઇએ. યમની મૂર્તિ બે પ્રકારની છે. શુકલ અને કૃષ્ણ. શુકલવર્ણ મૂર્તિ પરબ્રહ્મ અને કૃષ્ણવર્ણ મૂd : * સૈગુણ. તે લોક શિક્ષા સારૂ સર્વદા હાથમાં દંડ રાખી પાડા ઉપર ચઢી દશિક્ષણું દિશાનું પાલન કરે છે. એમની ઉપાસના કરવાથી અજ્ઞાનનો નાશ થાય છે; અમે મોક્ષ લાભના નિમિતે કૃષ્ણવર્ણ યમની ઉપાસના કરીએ છીએ. ‘તમે પણ મુકિત સારૂ યમની ઉપાસના કરો.” શંકર, મો૫ સકનાં વચન સાંભળી બોલ્યા. અરે ! યમોપાસકો ! તમે જે છોલો છો તે બીલકુલ ગેરવાજબી છે, કહેપનિષદનો પાઠ કરવાથી જાણવામાં આવે છે કે નચિકેતા નામનો એક બ્રાહ્મણ પુત્ર પિતા થકી અભિશત થઈ યમપુરે ગયે, તે ઠેકાણે ત્રણ રાત તેણે વાસ કર્યો. યમે આવી તેને દર્શન આપી બાલ્યો. અરે બ્રાહ્મણ પુત્ર ! તું મારો અતિથિ ત્રણ રાત્રી ભારે ઘેર અનાહારે રહ્યો. તેથી મારો અપરાધ થયો છે, એ માટે તું વરદાન મારી પાસે માંગ ! નચિકેતાએ પહેલા વરદાનમાં પિતાનું. ક્રોધેપશમન માંગ્યું, બીજા વરદાનમાં યજ્ઞવિધિના જ્ઞાનની પ્રાપ્તિ માંગી. યમે તે બન્ને વરદાન આપ્યાં. નચિકેતાએ ત્રીજા વરદાનની પ્રાર્થના કરી કે " હે યમ ! કેટલાક બોલે છે કે માણસનો દેહ નાશ થાય ત્યારે શરીર, ઇન્દ્રિય મન અને બુદ્ધિ વ્યતિરિકત એક પ્રકાર આત્મા રહે છે. કેટલાક બેલે છે કે આત્મા એ રૂ૫ નહિ. અન્ય પ્રકાર, અમે પ્રત્યક્ષ અથવા અનુમાન દ્વારા કોઈ નિર્ણય કરી શકતા નથી. પરમ પુરૂષાર્થ, કેવળ માત્ર વિજ્ઞાનને આધીન છે. એટલે તમે મને એવી રીતનું શિક્ષણ આપ કે જેથી હું એ બ્રહ્મવિદ્યા જાણી શકે. યમે એ વચન સાંભળી નચિકેતાની માંગેલી વસ્તુના બદલે પુષ્કળ ધન, અનેક ખુબસુરત યુવતી હિલા આપવાને ચાહ્યું, પણ નચિકેતા તે લેવા સંમત થયો નહિ, ત્યારે મે જડ્યું જે બ્રાહ્મણકુમાર નિષ્પા૫ છે, તેને કેઈ. જાતને લોભ નથી. - જે આસામી તત્વજ્ઞાન મેળવવા ખરા દીલ માંગે છે તેને બ્રહ્મવિદ્યાને . એ રથાન કયાં હતું તે જાણવામાં આવતું નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #144 -------------------------------------------------------------------------- ________________ દિવિજય ચાત્ર.. 115 . ઉપદેશ કરવો ઉચિત છે, ત્યાર પછી એમ બોલ્યો.' “સઘળા વેદ જે વસ્તુને પ્રતિપન્ન કરી શકે છે, જે વરતુ પામવા સારૂ તપસ્યાનું અનુષ્ઠાન થાય છે, જે વસ્તુનો લાભ કરવા સારૂ ગુરૂકુળ પાસે વાસ કરે પડે છે અને બ્રહ્મચર્ય પાળવું પડે છે તે વસ્તુ હું તને કહું છું. એ વરતુકાર સ્વરૂપ જાણવી. જે ઍકાર તેજ પરમાત્મા અથવા બ્રહ્મ, તેને શરીર નથી, તે ' આકાશના જેવી છે. પરમાત્મા નિત્ય મહાન અને સર્વ વ્યાપી છે. - કામ” એ આત્મા હું એવી રીતે જાણી બુદ્ધિવાળો માણસ શોકયુક્ત હોય છે. એથી હે બ્રાહ્મણ કુમાર ! જે મુક્તિનો અભિલાવી તો તે મુક્ત આત્મ વસ્તુનું ચિંતવન કર !" ચમથી જેને ઉપદેશ થયો છે એ કૃતાર્થ નચિકેતા પિતાના ઘેર આવ્યા. એ દ્વારા સ્પષ્ટ પ્રતીત થાય છે કે યમ સઘળાને અધીશ્વર નહિ. તે પરમાત્મા અને બ્રહ્મને માત્ર સેવક. હે મેપાસકો ! તમે શા સારૂ વૃથા યમની ઉપાચન કરો છો, તે ઉપાસના છોડી. દઈ બ્રહ્મવિદ્યાનું અનુશીલન કરે ! ત્યારપછી યમના ઉપાસકો શંકર, ના શિષ્ય થયા. શંકર તેઓને દીક્ષિત કરી પોતાના શિષ્યો સાથે ચમક- ' સ્થિપુરને ત્યાગ કરી ગંગા યમુના અને સરસ્વતીના સંગમ સ્થળ પ્રયાગ ક્ષેત્ર તરફ જવા તૈયાર થયા. શંકર પ્રયાગ તીર્થે આવી પહોંચ્યા, શંકરના આવવાની વાત સાંભળી સઘળા લોકો તેમની પાસે જવા ઉત્સુક થયાં બહુ ધર્મ સંપ્રદાયના લોકો તેની પાસે આવી ધર્મવિવાદ કરવા લાગ્યા.પ્રથમ વરૂણેનાં ઉપાસકવાયુનીઉપાસક, . વારાહ મંત્રના ઉપાસક, મનુલોકના ઉપાસક, ગુણાવલંબી, સાંખ્ય-મંતાવલંબી, પમાણવાદી કર્મવાદી, ગૃહોના ઉપાસક, પિતલોકના ઉપાસક, અનંત દેવના ઉપાસક, ક્રસિદ્ધ મંત્રના ઉપાસક, ગધર્વના ઉપાસક વેતાલના ઉપાસક વિગેરેની સાથે તેને બહુ શાસ્ત્રીય તક થયો. છેવટે એ સઘળા ધર્મમતના પક્ષપાતી બ્રાહ્મણે પરાભવ પામી શંકરના શિષ્ય થયા. - 2 કઠવલીની ૧મ રથવાળને પાઠ કરે , 2 ગુણાવલંબી–જેઓ કેવળ ગુણ સમષ્ટિથી પુજા કરે છે. ' 3 ગ્રહના ઉપાસક જેઓ મંગળાદિ ગ્રહની ઉપાસના દ્વારા સ્વર્ગ અને મે માગે તે 4 સિધ્ધ મંત્રના ઉપાસક્ર-જેઓ મંત્રના જોરે સિદ્ધને વશ કરી પોતાનું સિધકરે છે તે. 5- ગંધર્વનc.ઉપાસક જેઓ વિશ્વાવસુ નામ ગંધર્વની ઉપાસના કરી અભીષ્યની સિધિ કરે છે તે... . P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust Page #145 -------------------------------------------------------------------------- ________________ ભગવછંકરાચાય ચરિત. ત્યાર પછી એક ગાવિત પંડિત આવી બોલ્યા " ચતિવર ! તમે મારું પ્રામાણિક વાકય સાંભળે! યોગ થકી મુકિત થાય છે તે અમારા મત છે. .: મોક્ષાર્થી સન્યાસીએ, પવિત્ર ચિત્ત થઈ સુખાસને બેસવું અને ગ્રીવા તથા મસ્તક સમ ભાવે રાખી સઘળી ઇંદ્રિયોનો વિરોધ કરવો. ત્યારપછી જે હદયને પુંડરીક છે, વિરજ છે, વિશુદ્ધ છે, જે અશક છે, જે અચિંતનીય છે, જે અવ્યકત છે, જે અનંતરૂપ છે, શાંત છે, શિવ છે, આદિ, મધ્ય અને અંતવિહિન છે, વિભુ છે, ચિદાનંદ છે, તેનું ધ્યાન કરી મેને પામવાનું છે. વળી આગમમાં જે વિદ્યા અને પટ ચક્રના ભેદની કથા કહેલી છે તેનું પણ અનુષ્ઠાન કરવાનું છે, એટલે કે જેઓ મેક્ષાર્થી છે તે ઓએ અમારો પવિત્ર મત ગ્રહણ કરે છે શંકર, યોગવિદનાં વચને સાંભળી બોલ્યા " અરે ભેગવિદ્ ! તમારી વાતનું કોઈ ઠેકાણેથી પ્રમાણુ મળી આવતું નથી. જીવ અને ઈશ્વરમાં ભેદજ્ઞાન ન હોય તો યોગ થઈ શકે નહિ, જે આસામી, આત્માને સર્વભૂતમાં વર્તમાન અને સઘળી વસ્તુ આત્મામાં અવસ્થિત જુએ છે તે આસામી પરબ્રહ્મને પામે છે. બીજી કોઈ બાબતથી પરબ્રહ્મને પમાઈ શકાતું નથી. વેદમાં લખેલ છે કે શમ, : દમ, તિતિક્ષા વિગેરે ગુણ સંપન્ન થઈ આત્મામાં આત્મ દર્શન કરવું. ત્યાર પછી શ્રવણુ મનન, નિદિધ્યાસન, એવી ત્રણ પ્રકારની સાધનાધારા, ચિત્તભાવિન્ય ક્ષય પામવાથી વેદાંત શાસ્ત્રના શ્રવણનો અધિકારી થવું. વેદાંત શાસ્ત્રનું જ્ઞાન થવાથી સધળી વસ્તુને અર્થ નિશ્વય કરી શકાય અને બ્રહ્મજ્ઞાન થવાથી મુકત થવાય. - યોગવિદે, શંકરના વચને સાંભળી ફરી કહ્યું “યતિવર ! તમે અજ્ઞાનવશે એ સઘળી વાત બોલો છો, જે બ્રાહ્મણ ખેચરી મુદ્રા ન જણી “હું બ્રહ્મજ્ઞાનિ છું " એમ બોલે છે તેની જીહાને છેદ કરવાને કાયદો છે. જે બ્રાહ્મણ ગારક ન જાણું " થઇંદ્રશ્ન છે એ વાત બેલે છે તેની પણ જીહાને છેદ કરવાની વ્યવસ્થા છે. જે બ્રાહ્મણ અં ગુષ્ઠ માત્ર પુરૂષનું વાસ સ્થાન જાણે નહિ, અને “ચાંદ્રહ્માસ્મિ ' એ વાત બોલે તને પણ જીહાને છેદ કરવાનો વિધિ છે. કેવળ હઠયોગ જાણનાર યોગીઓ એ પરમ સનાતન બ્રહ્મને પામે છે. એટલે સઘળાઓએ યોગનું અવલંબન કરવું " શંકર, યોગીનાં વચન સાંભળી બોલવા લાગ્યા, “તમે જે બોલો છે તે કેવળ ગેરવ્યાજબી છે. કેવળ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #146 -------------------------------------------------------------------------- ________________ દિગ્વિજય યાત્રા. 117 અષ્ટાંગ યોગથી મુકિત થાતી નથી પણ અષ્ટાંગ યોગ સાધવાથી વિશુદ્ધિ અને ચિત્તની એકાગ્રતા થાય છે. અને તું જે બોલે છે કે ખેચરી વગેરે મુદ્રા ન જાણી હોય તે બ્રહ્મજ્ઞાન થતું નથી અને મુકિત હોતી નથી અને બીજા કોઈથી મુકિત બનતી નથી. એ તમારું બોલવું સાહસ ભરેલું છે: વેદમાં કહેલ છે કે બ્રહ્મજ્ઞાન થાય તે મુકિત હોય અને બીજાથી મુકિત હોતી નથી. તે માટે વિવેકી પુરૂષો વિવેક કાર્યમાં એક નિષ્ઠાવાળા થઈ વિરાગ્ય યુકત થાય છે અને તેથી શમ દમાદિ તિતિક્ષાવાળા થાય છે તેજલ વાયના અને વિચાર કરી આત્મા અથવા સિચ્ચિદાનંદ બ્રહ્મને જાણી મુકિત પદ મેળવવું " યોગવિદ્ શંકાના ઉપદેશથી આત્મ જ્ઞાનને લાભ મેળવી ધન્ય થયો અને શંકરનો શિષ્ય થયો. - ત્યારપછી એક શૂન્યવાદી શંકરની પાસે આવી બેલ્યો !“યતિવર! મેં રરતામાં આવતાં અજબ જોયું, એક વધ્યાને પુત્ર ઝાંઝવાના જળમાં નાન કરી આકાશના પુરુષની માળા પહેરી સસલાના શીંગડાનું ધનુષ હાથમાં લઈ જાય છે.” શંકર, શુન્યવાદીનું ઉપહાસ વાકય સાંભળી બોલ્યા “તમારો મત બોલે ? " શુન્યવાદીએ કહ્યું વેદમાં છે કે તંત્રણ. અર્થાત આકાશજ બ્રહ્મ એથી આકાશજ સઘળા મૂતમાં પ્રધાન, આકાશજ સઘળાનો આશ્રય. આકાશજ સઘળા પદાર્થોમાં શ્રેષ્ટ. તે દ્વારા આકાશમાં બ્રહ્મભાવ પ્રતિષ્ઠિત થયો છે. તેથી મોક્ષાર્થી લોકેએ મહાકાશનું ધ્યાન કરવું એ સાંભળી શંકરે કહ્યું : અરે ! શુન્યતત્વજ્ઞ ! તમે શુન્ય પદાર્થનું ધ્યાન કરે છે તેથી તમારો મત અયોગ્ય અને તજવા યોગ્ય છે, શાથી કે કૃતિમાં કહેલ છે કે “નમ મ મનમાત સર્વે " તેના પ્રકાશથી સઘળા પ્રકાશને કાશ થાય છે એથી તમે ભ્રમવાળો મત છોડી દઈ અતમતનું ગ્રહણ કરો ' તેજ પરબ્રહ્મના પરમાત્મા સાથે અકયનું ચિંતન કર્યા સિવાય જીવને મોક્ષ મેળવવાનો બીજો કોઈ ઉપાય નથી. ત્યારપછી શુન્યવાદી સાથે શંકરના અનેક તર્ક વિતક ચા, બને જણા, પરસ્પરની યુકિતઓ ખંડન કરવા નશીલ હતા છેવટે શંકરનો જય થયો, શુન્યવાદી નમી શંકરનો શિષ્ય થયો. શંકરે પ્રયાગ તીર્થમાં રહી સધળા વિરૂદ્ધ મતાવલંબીઓને પોતાના મતમાં આણ્યા અને ત્યાંથી શિષ્યો સાથે અને અનુસરવર્ગ સાથે બીજા સ્થળે જવા શંકર બહાર નીકળ્યા. ત્યાંથી અડખેપડખેના પ્રદેશમાં જે લેક, .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #147 -------------------------------------------------------------------------- ________________ 118 ભગવચ્છકરાચાર્ય ચરિત. બોદ્ધ ધર્મમાં અનુરાગ પ્રયુકત. પાખંડી આચારવ્યવહાર પકડી રહ્યા હતા. તેઓને અદ્વૈતમતમાં દીક્ષિત કરી. શંકર શિષ્યો સાથે પશ્ચિમ સાગરના ઉપકુળ ઉપર રહેલી. સૌરાષ્ટ. નગરીમાં આવ્યા. તે નગરીને સાગરનું અત્યંત નિકટપણું હતું. તેથી મુદ્રની તરંગ માળા તેના પ્રાંત ભાગને ધોતી હતી. એ નગરમાં પાસેના મહા.. સમુદ્રના મોજાને મોટો અવાજ સાંભળવામાં આવતો હતો, શંકરે. સાગરના જલમાં સ્નાન કર્યું, અને પાસેના શિવાલયમાં પેસતાં શિવમૂર્તિનું દર્શન કરી, શંકર શિષ્યો સાથે તે સ્થાને રહેવા લાગ્યા. અને ત્યાં શિષ્ય લોકોને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કરવા લાગ્યા. એ નગરમાં શિવ નીલકંઠ નામનો એક બ્રાહ્મણ પંડિત રહેતો હતો. તે સમયે તે રથળે શિવ નીલકંઠ જેવો બીજો કોઈ પ્રધાન દાર્શનિક નહોતો, તેણે અનેક ગ્રંથે રમ્યા હતા. અને તેણે બ્રહ્મસૂત્ર ઉપર " શિવ તત્પર નામનું એક ભાષ્ય રચ્યું હતું. શંકરના આગમનની વાત ત્યાં પ્રચારિત થઈ. એક શૈવ નીલંકંઠને શિષ્ય નીલકંઠ પાસે આવી બોલ્યો. હે ગુરૂ ! શંકર ! નામનો એક ચતિ. આપના ઉપર શાસ્ત્રમાં જર્ય કરવા અહી આવેલ છે. તે આં- હીના શિવાલયમાં રહેલ છે, આપ તેની ઉપેક્ષા કરશો નહિ! શાથી કે એ યતિએ ભટ્ટપાદન મત પરિવર્તિત કર્યો છે અને મંડન મિશ્ર જેવા પ્રધાન પંડિતને તેણે વાદમાં પરાસ્ત કર્યો છે. મંડનમિશ્ર તેના મતના દીક્ષિત થઈ. . સંન્યાસી થયો છે" શિષ્યના વચન સાંભળી નીલકઠે કહ્યું, “વત્સ ... તે નિશ્ચિત રહે છે. એ ચતિ, જે સાગરને શુષ્ક કરે, અથવા આકાશમાંથી , કે સુર્યદેવને પૃથ્વી ઉપર લાવે તો પણ મારા મતનું તે પરિવર્તન કરી શકે તેમ ? નથી. એથી ચાલ.! આપણે તેની મુલાકાત લઇએ " ત્યારપછી નીલકંઠ શિષ્યો સાથે શંકરની પાસે આવ્યો. નીલકંઠ હવેતવર્ણવાળી ભમઠારા , શરીરે પરિવ્યાપ્ત હતા. તેના કંઠમાં રૂદ્રાક્ષની માલા હતી. તે જેવો દાર્શનિક. હતા તેવોજ શૈવમતનો પારગામી હતો. તેના શિષ્યો પણ પંડિત અને સારી વિધાવાળા હતા. નીલકંઠ, શકરની પાસે આવ્યો અને તેણે પ્રથમ પોતાના પક્ષનું સંસ્થાપન કર્યું, તેણે કહ્યું, " શિવજ એક માત્ર ઉપાસ્ય દેવ છે અને તે જ મોક્ષનું કારણ છે તેણે પોતાના પક્ષમાં વિસ્તારવાળાં વેદદકિત પ્રમાણ આપી, પોતાના મતની વિસ્તૃત વ્યાખ્યા કરી. એ સાંભળી શંકરનો પ્રધાન શિષ્ય સુરેશ્વર નીલકંઠની સાથે શાસ્ત્રવાદમાં પ્રવૃત્ત થયો. ત્યારે નીલકંઠ નિષેધ કરી બોલ્યા “જ્ઞાનિવર ! હું તમારી બુદ્ધિ કશળથી વાકેફ ગાર છું એથી હું તમારી સાથે વિવાદ કરવા ઇચ્છતો નથી. યતિવર શંકર ખુદ મારા પૂર્વ પક્ષનું ખંડન કરવા અગ્રસર થાઓ " એ સાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #148 -------------------------------------------------------------------------- ________________ દિવિજય યાત્રા. 119 ભળી ખુદ શંકર, નીલકંઠ સાથે શાસ્ત્ર વિચારમાં પ્રવૃત્ત થયા. અનેક તર્કવિતર્ક થયા પછી શંકરે નીલકંઠનો મત ખંડીત કર્યો. નીલકંઠે, પોતાના પક્ષનું સમર્થન કરવામાં કરવામાં મુશકેલાઈ ભાળી યાદ કરવામાં કાંક વિરત થઈ પાછો અદૈતમતનું નિરાકરણ કરવા પ્રવૃત્ત થયો. અનેક તર્ક * તેણે ક્રમે કમે અતમતના વિરૂધ્ધ અનેક યુકિતની અવતારણા કરી. શંકરે અનમત ઉપર નીલકંઠે આપેલા અનેક દોષ જોઈ, નીલકંઠના મતને અત્યંત બુદ્ધિ કૌશલે ખંડિત કર્યો, અને લાંબા કાળ સુધી વાદ : વિવાદ ચાલ્યો શંકરે અત્યંતયુકિત જાળને ફેલાવો કરી નીલકંઠનો મત ખંડિત કર્યો. શૈવ નીલકંઠે શંકરની પાસે પરાસ્ત થઈ પોતાને ગર્વ છોડી દીધું અને પોતે રચેલ ભાષ્યનું વિસર્જન કરી પોતાના શિષ્યો સાથે આવી શ કરનો શરણાપન્ન થયો. પંડિતવર શેવ નીલકંઠ શંકરથી શાવાદમાં પરાજીત થયો છે એ વાત સધળે પ્રચારિત થઈ. જેથી અ ત મતના બીજા વિરોધી પંડિતે ભયથી કંપિત શ્યા. એવી રીતે સારાષ્ટ જનપદમાં શંકરનો મત અને ભાખ્યું પ્રચારિત થયું અને ત્યાંના પંડિતોએ શંકરની આદરથી અચ્ચના કરો. શંકર સારાષ્ટ્ર ભૂમિને ત્યાગ કરી, શિષ્યો અને અનુચરે સાથે ફરતા ફરતા સમુદ્ર વેષ્ટિત દ્વારકા ક્ષેત્રમાં આવ્યા. તે સમયે એ ક્ષેત્રમાં અનેક સંપ્રદાયવાળાઓને વાસ હતો તેમાંથી પાંચરાત્ર નામના વૈષ્ણવ સંપ્રદાયના કેટલાએક આસામીઓ શંકરની પાસે આવ્યા. તેઓના બાહુ ઉપર ઉતમ લેહનાં શંખ ચંદ્રના અંક હતા. લલાટમાં તિલક હતું. કર્ણમાં તુલસી પત્ર હતાં. તેઓએ કહ્યું “જીવ અને ઈશ્વરમાં ભેદ છે ચિકિત શુન્ય પદાર્થનો ભેદ છે ચેતન પદાર્થને પરસ્પર ભેદ છે પ્રગ્યેક જીવમાં પરસ્પર ભેદ છે. ચિતન્ય શુન્ય પ્રત્યેક જીવનો ભેદ છે. જેઓ એવી રીતના પાંચ પ્રકારના ભેદ સ્વીકારે છે. તેઓની મુકિત હોય છે. પાંચ રાત્ર વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ એ પ્રમાણે પોતાના મતની વ્યાખ્યા કરી. એટલામાં શંકરના શિષ્યોએ વાયુકિતથી તેઓનું પ્રબલભાવે આક્રમણ 1 એ તકરાર અત્યંત વિસ્તાર વાળો છે, તેથી અહિ દાખલ કર્યો નથી, - 2 દ્વારકા ક્ષેત્ર એક મહા તીર્થ અને પ્રાચીન દેશની રાજધાના પ્રથમ પરશુરામે આંહી કેટલાક બ્રાહ્મણોને પ્રતિષ્ટિત કર્યા ત્યાર પછી શ્રી કૃષ્ણ અહી રાજધાની કરી તેની શોભા વધારી. અહી અનેક દેવાલય છે. હાલ એ થાન વડોદરાના મહારાજાના તાબામાં છે અહીં દ્વારકાનાથના મંરિરમાં પ્રતિ વર્ષ હજ યાત્રાળુઓ આવે છે એ સ્થાન વડેદરાથી પશ્ચિમો ર૭૦ માઇલ દુર છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #149 -------------------------------------------------------------------------- ________________ 120 ભગવચ્છરાચાર્ય ચરિત. -----------------------------------~-~ ~~ - ~ ~-~કરી તેઓને પરાસ્ત કર્યા. શંકર ત્યાંના વૈષ્ણવ, સાર શિવ અને શકિતને વશ કરી તે સ્થાનથી ચાલી નિસર્યા. ત્યાર પછી શંકર ફરતાં ફરતાં શિષ્યો સાથે ઉજજયિની નગરીમાં 1 સુખથી આવી પહોંચ્યા. એ સ્થાને મહારાજ વિક્રમાદિત્યનું રાજ્ય સિંહ સન હતું ત્યાં મહાકાળનું મંદિર અત્યંત પ્રાચીન અને પ્રસિદ્ધ છે, પ્રતિદિન અસંખ્ય લોકો મહાકાળની અર્ચના કરવા હાલ તે સ્થળે આવે છે. પ્રતિદિવસ પૂજા કાળે ત્યાં જે મૃદંગધ્વનિ થાય છે. તેના . ગંભીર શબ્દ ચારે દિશા પ્રતિધ્વનિત થાય છે. મંદિરના અંદરનો ભાગ પ્રફુલ પુષ્પોની ખુશબોથી અને અગુરૂ ચંદનના સૂપની સુગંધથી કાયમ ખુશબોથી ભરેલો રહે છે, શંકરે ક્ષિપ્રા નદીમાં સ્નાન કરી મંદિરના અંદર પેશી મહાકાલના દર્શન ર્યા. અને વિશ્રામ સારૂ કેટલાક શિષ્યો સાથે એ મોટા મંદિરના એક પડખામાં તે બેઠા. ત્યાં હાજર રહેલા માણસોએ શંકરનો વિશ્વખ્યાત મહિમા પહેલાંથી સાંભળ્યો હતો. તેથી તેઓ જુદી જુદી જાતના મધુર વચનાથી શંકરની સ્તુતિ કરવા લાગ્યા. શંકરે થોડાક કાળ વિશ્રામ કરી, પદ્મપાદને બોલાવી કહ્યું " વત્સ પદ્મપાદ ! આ નગરીમાં ભાસ્કર પંડિત રહે છે તે પંડિત કુલનું ભૂષણ છે. અને અત્યંત મેધાવી તેણે વેદની વિવિધ વ્યાખ્યા કરી છે, તેણે વિવાદાથ પંડિતો ને શાશ્વવાદમાં પરાસ્ત કર્યા છે. પંડિતાઇથી તેને યશ દિગંત વ્યાપી છે. તું તેની પાસે જઈ મારા આગમનના ખબર આપી આવ ! સનંદન શંકરની આજ્ઞા પ્રમાણે ભટ્ટ ભાસ્કર પાસે જઈ બોલ્યો. " પંડિતવર ! તમને ખબર છે હશે જે શંકર નામે તિરાજ અહી આવેલ છે, તેની કીર્તિ કલાપ ચારે દિશામાં વ્યાપ્ત છે તેણે અદૈતમતના વિરોધી પંડિતને અહંકાર, તેડી નાંખ્યો છે અને વેદાંતવિહેલી પંડિતોએ બલ પૂર્વક વેદાંતમત વિરૂધ્ધ જે સઘળી સૂત્ર વ્યાખ્યા કરી છે, તેનું તેણે સહેલાઈથી નિરાકરણ કર્યું છે, તેણે વેદના મસ્તક રવરૂપ ઉપનિષદેની વ્યાખ્યા કરી, એક માત્ર પરબ્રહ્મ વિષયે તેઓનું તાત્પર્ય છે એમ બતાવી આપ્યું છે, અમારા એવા એ ગુરૂદેવે મને તમારી પાસે મોકલ્યા છે તમે મહા પંડિત છે તમે અત મતની આલોના કરી, પોતાને મત છેડી અમારો મત ગ્રહણ કરે! 1 ઉજજયિનીને હાલઉજજન કહે છે. પૂર્વ કાળે અહી મહારાજ વિક્રમાદિત્યની રાજધાની હતી અને નવરનની સભા હતી એ ક્ષિપ્રા નદીના તીરે છે. અહી મહાકાલનું દેવાલય પ્રસિધ્ધ છે એઈર શહેરથી બહુ દુર નથી હાલ હેલકરના તાબામાં તે છે. IIIIIIIII ] P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #150 -------------------------------------------------------------------------- ________________ 'ફિવિજય યાત્રા નહિ તો અમારા તકરૂપ વજના ભયંકર આઘાતથી તમારા પક્ષની રક્ષા કરો ! ભટ ભાસ્કર! પદ્મપાદના અવજ્ઞા પૂર્ણ વાકયો સાંભળી થોડેક કોપીવિષ્ટ થઈ બોલ્યો, " અરે યતિવર ! તારો ગુરૂ મારા સામર્થ્યનેવાકીગાર નહિ હોય, જે તે વાકેફગાર હત તે મારી સાથે તર્ક યુદ્ધમાં પ્રવૃત્ત થવાનું તે કહેવરાવત નહિ. મારા વાકય કૌશલથી કણાદ અને કપિલનાં સઘળાં વાકય તેજહીન થાય છે, તે તારા ગુરૂની પંડિતાઈ મારી ચા હી-' ' સાબમાં ? ભટ્ટ ભાસ્કરનાં ગર્વિત વાકયે સાંભળી ફરીથી પદ્મપાદે કહ્યું મહાશય ! તમે જે બોલો છો તે સાચું ત્યારે એ પણ તમારે નિશ્ચય જાણી લેવું કે જે અસ્ત્ર પર્વતનું વિદારણ કરે તે અસ્ત્ર કોઈ દિવસ વમણિને ભેદી શકે નહિ. હાલ હું તમારી સાથે થયા વાક્યો બોલી મારો અમુલ્ય સમય કહાડવા માગતો નથી. સંક્ષેપમાં કહું છું કે મારા ગુરુ પાસે આ વિવાથી જ તમને સઘળી ખબર પડશે ! એમ બોલી પદ્મપાદ ત્યાંથી ચાલ્યો : ગ. ભટ્ટ ભાસ્કર પણ ઉતાવળથી શંકરની પાસે આવી પહોંચ્યા. ત્યાર પછી શંકર અને ભટ્ટ ભાસ્કર વચ્ચે શાસ્ત્રવાદના તર્કવિતર્ક ચાલ્યા. બં નેના વાકય વિન્યાસમાં નિપુણતા જોઈ ત્યાં હાજર રહેલા. પંડિત વિસ્મય પામ્યા. એ બનેમાં વધારે પંડિત કોણ છે. એવો નિશ્ચય પહેલાં કેઈ. કરી શકયું નહિ. છેવટે શંકરે કરેલ અભિનવ અને સુતિક્ષણ યુતિથી ભટ્ટ ભાસ્કર સહસા ખંભિત થયો. ત્યાર પછી અખંડનીય યુક્તિદ્વારા તે અદૈત મતનું ખંડન કરવા પ્રવૃત્ત થયો, લાંબા સમય સુધી બનેને વાદ વિવાદ ચાલ્યો. છેવટે ભાષ્યકાર શંકરે. અધીવર ભટ્ટ ભાસ્કરને શાસ્ત્ર ચર્ચામાં હરાવી દીધો. ત્યારપછી શંકરે. અવંતી પ્રદેશના સઘળા પંડિતોને શાસ્ત્રવાદમાં પરાસ્ત કરીને તે પ્રદેશમાં અદૈત મતની સ્થાપના કરી. એ. પ્રદેશના સઘળા પંડિતો વિનયથી નમ્ર મસ્તકે શંકરના શરણાર્પન્ન થયા. - . ત્યાર પછી શંકર, શિખ્યો અને અનુચર સાથે ઉજયિની નગરી છોડી પગપાળા જતાં જતાં કેટલાક સમય પછી બાહલીક'દેશમાં આવ્યો તે ઠેકાણે કેએક નગરમાં રહી શિષ્ય લોકોને સૂવભાગનો ઉપદેશ આપતા હતા. તે વખતે “શંકર એ પ્રદેશમાં અદ્વૈત મતને પ્રચાર કરવા આવેલ છે* બાહલીક અન્ય ત પુરાતન પ્રદેશ છે તેને બલખ કહે છે વેદમાં પણ બાટલીક દેશનો ઉલ્લેખ જોવામાં આવે છે તે ગાંધાર [વર્તમાન કંદહાર) દેશના ઉત્તરું પશ્ચિ મ અફઘાનીસ્તાનને અંતર્ગત છે શંકરના જીવિતકાળમાં તે સ્થળે મહામર્દય ધર્મ નહે તે સમયે એ સઘળા દેશોમાં હીંદુનીજ વસતી હતી. . .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #151 -------------------------------------------------------------------------- ________________ 122 ભગવરછંકરાચાર્ય ચરિત. -એવા સમાચાર ચારે તરફ ફેલાયાથી ઍહત મતાવલંબીઓ અત્યંત અ. " સહિષ્ય થઈ પડયા. તેઓ અનેક એકઠા થઈ શંકરની પાસે આવી તેની સાથે વાદ વિવાદ કરવા લાગ્યા. તેઓ પ્રથમ જનમતની સવિસ્તાર વ્યા ખ્યા કરી છેલ્લા * તમે મોક્ષ સાધનના ઉપાય સ્વરૂપ, જીવ, અજીવ, અપ, આશ્રય, સંવર, નિર્જરા અને બંધ એવા રાત પદાર્થનો વીકાર કરતા કેમ નથી, એ પદાર્થના રહસ્યને માહતગાર નથી તેના પક્ષમાં કોઈ દિવસ મુકિતની સંભાવના નથી શંકરે તે ભળી થોડું હાસ્ય કરી તેઓના ધમમત ઉપર દોષારોપ કર્યો. બંને પક્ષમાં ભારે તર્ક વિતર્ક ચાલ્યા. ઘણો વખત વાદ વિવાદ ચાલતાં આહંતનો સપ્તમ ગી ન્યાય અથવા સ્યાદવાદ ખંડિત થયો; અને તેમ થવાથી તેઓ પરાજીત થયા. શંકરે, તેઓની સાથે વિવાદકાળે અત્યંત શિષ્ટ ભાષાનું અને અત્યંત શિષ્ટ નતિનું અવલંબન કર્યુ હતું. તેના મનમાં વિરક્તિ. પેદા થાય એવાં છ વાગ્યે શંકરે વાપર્યા નહતાં ત્યાર પછી માધ્યમિક સંપ્રદાયના બદ્ધ 'પંડિત આવી તેની સાથે વિવાદમાં પ્રવૃત્ત થયાં, પણ શંકરે. પ્રદીપ્ત પ્રતિભાના બળે તેઓને પરાજય કર્યો, એવી રીતે આહંત અને બાઇને ગર્વ. ચૂર્ણ કરી શંકર બાહલીક દેશને પરિત્યાગ ફરતાં ફરતાં પવિત્ર નેમિપારણ્યમાં આવ્યા. એ ક્ષેત્ર અત્યંત પ્રસિદ્ધ અને પ્રવિત્ર છે. એ સ્થળે તે સમયે અનેક વિદ્વાનો અને સાધુઓ વસતા હતાં. શંકર પ્રથમ ગામતીમાં સ્નાન કરી શિખ્ય લોકો સાથે એક ઠેકાણે રહેવા લાગ્યા. શંકરના આગમનની વાર્તા પ્રચારિત થઈ, અનેક દાર્શનિક પંડિતો શંકરની પાસે આવ્યા. ક્રમે ક્રમે શંકરની સાથે તેઓનો વિવાદ થયો. છેવટે ત્યાંના સઘળા ડિત શંકરની પાસે શાસ્ત્રવાદમાં પરાજય પામી શંકરના મતમાં આવ્યા. શંકર, નૈમિષારણ્યમાં અતિ મતને પ્રચાર કરી શિષ્યો સાથે પ્રા ગુજર્યોતિષ દેશમાં આવ્યા, તેઓ ભમતા ભમતા થોડા સમયમાં કામરૂપ દેશમાં આવી પહોચ્યા. તે ઠેકાણે અભિનવગુપ્ત નામનો એક પંડિત વસ હતો તેણે બ્રહ્મસૂત્ર ઉપર " શાક્તભાવ " બનાવ્યું હતું. તેની સાથે પ્રથમ શંકરનો વિવાદ ચાલ્યાં. કેટલાક દિવસ પછી શંકરે અભિ નિમિષારણ્ય અતિ પ્રાચિન પુયસ્થાન છે અહી કાળનો પ્રવેશ કરવાનો અધિકાર નથી રૂપિઓનાં બાલવાથી આવી સિાની મુનિએ એ સ્થાને મહાભારતનો પાઠ કર્યો હતા તે અાવ્યા પ્રદેશની આ દર ગોમતી તીરે આવેલ છે. ૨ાગતિષનું નામ આસામ 3 કામરૂપનું નામ કામદેશ તે મહાતીર્થ વ્ર ' હાપુત્ર નદીના નીર આવેલ છે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #152 -------------------------------------------------------------------------- ________________ દિગ્વિજય યાત્રા.. નવગુપ્તને હરાવ્યો. એ દારૂણ પરાજયથી અભિનવગુપ્તના મનમાં અતિશય ખેદ ઉત્પન્ન થયો. તેણે મનમાં વિચાર્યું કે " જો કે શાત્ર વિવાદ્ધમાં હું આ યતિથી પરાજય પામ્યો છું તો પણ દેવકાર્ય દ્વારા તેનું મરણું કરી માનસિક કલેશ દૂર કરૂં.” તેણે સઘળાના રૂબરૂ શાક્ત ભાવ્ય છેડી દઈ શંકરની પાસે શિષ્યની જેમ આચરણું કરવા લાગ્યો. . * * * એમ કહેવાય છે કે એક દિવસ, અભિનવગુતે શંકરને લક્ષ્ય કરી મંત્ર પ્રયોગ કર્યો, તેની અભિચાર ક્રિયા સંપૂર્ણ થઈ ત્યારે શ કરને દૂરશું ભગંદર રોગ પેદા થયો. એ ભગંદરમાંથી અનવત પ્રબળ વેગે લોહી નીરસવાથી લોહીના પ્રવાહે શંકરના વસ્ત્ર ભીંજાઈ જતાં હતાં. બુર અનુરક્ત શિષ્ય તોટકાચાર્ય: કાંઈ પણ કંટાળો ન લાવતાં તે લેાહીવાળ પરિત્યક્ત ગુરૂનાં વસ્ત્ર પ્રત્યહ પ્રક્ષાલન કરી મોટાનથી ગુરૂની પારગર્યો કરતો હતો. પ્રતિદિન એ ઉત્કટવ્યાધિ વધતો જોઈ શિષે ભય પામી ગુરૂ શંકરને કહેવા લાગ્યા “પ્રભો ! આપ આ દારૂણ વ્યાધિની ઉપેક્ષા કં. જે શતરૂનું દમન ન કરાય તો તે ક્રમે ક્રમે વધતે જઈ હરકત કરો. આ રોગના સંબંધે આપે એવું જ જાણવું, આપ જે આ રોગની જ૮. દીથી આરામની વ્યવસ્થા નહિ કરો તો જલદીજ એ ભયંકર રોગ આપના શરીરને ક્ષય કરી દેશે. આપને આપના શરીરની કાંઈજ ભમતા નથી. આપ એ વ્યાધિને કાંઈ ગણકારતા નથી. તો પણ આપનું આવું દારૂનુ દુખ જોઈ અમને અસહ્ય કલેશ પેદા થાય છે. એથી ચિકિત્સા શાસ્ત્રમાં નિપુણ અને ઔષધ પ્રયોગમાં કાબીલ વૈધની દવા કરવી જોઇએ. >> શંકર શિષ્યોની એ વાત સાંભળી બોલ્યા પ્રિય શિષ્યો ! તમે હાલ મારી કેટલીક વાત સાંભળો ! જન્માંતરીન પાપના પરિપાકનું નામ વ્યાધી–ભોગબારા એ વ્યાધિનો ક્ષય થાય છે. તેને ભોગ ન થાય તે પાછો જન્માંતરે એ વ્યાધ ઉત્પન્ન થાય છે. જગતમાં વ્યાધ બે પ્રકારના છે. એક વ્યાધિ કર્મકૃત્ત અને બીજી વ્યાધિ ધાતુકૃત્ત, કર્મ ક્ષય થાય ત્યારેજ કર્મજન્ય વ્યાધિનો ક્ષય થાય છે, અને બાકીના બીજે ધાકૃતવ્યાધ ચિકિત્સાકારા નાશ પામે છે. જે રોગ મને પેદા થયો છે તે રોગ કામના ક્ષય ઉપર ખુદ તેિજ ક્ષય પામશે. એથી હવે તેની ચિકિત્સા કરવી દુરસ્ત નથી. ગુરૂની વાત સાંભળી શિષ્યોએ કહ્યું " ગુરૂ ! આપ * 1 અ ભિનવગુપ્ત નામના અનેક વિદ્વાનો થયા છે તે વિદ્વાનોમાં એ અભિનવગુપ્ત આભિચારિક શાકત હતો, તે જાતિને બ્રાહ્મણ હતો સાર, મેહન, ઉચાટન, વશીકર, વગેરે તાંત્રિક કર્મનું નામાભિચાર છે. : * ::: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #153 -------------------------------------------------------------------------- ________________ 124 ભગવછંકરાચાર્ય ચરિત. બોલો છો તે યથાર્થ સત્ય છે તો પણ આપની રોગ મુક્તિ સારૂ યત્ન કર આવશ્યકતા ભરેલો છે. જેથી આપનું શરીર નિરાપદ રહે એજ અમારું વાંછનીય છે. ' * જલ જંતુ જેમ જલ વિના પોતાનું જીવન ધારણ કરી શકતું નથી તેમ અમે આપના વિના અમારું જીવન ધારણ કરી શકીશું નહિ. સાધુ લકો પરે૫કારના નિમિતે શરીર ધારણ કરી લોકોનો અશેષ ઉપકાર કરે છે. માટે આપના દેહની રક્ષા થાશે તો જગતનો અશેષ ઉપકાર થાશે. માટે કૃપા કરી આપ આપના દેહની રક્ષા સારૂ યત્નશીળ બને કે એમ કહી ગુરૂની અનુમતિ લઈ શિષ્યો વૈદ્યને શોધવા બહાર નીકળ્યા. તેઓ વિચારવા લાગ્યા કે ધનાર્થી કવિઓ અને વિઘો ઘણું કરી રાજના આશ્રયમાં હોય છે, એટલે કોઈ રાજભવનમાં જઈ સારા વૈધને શોધ કરવો ઉચિત છે. એમ વિચારી તેઓએ એક રાજધાનીમાં જંઈ કેટલાક ઉદ્યોની મુલાકાત લઈ તેઓને અભિપ્રાય જણાવ્યો. વૈદ્ય તેઓની સાથે આવી શંકરની રોગમુકિત સારૂ જુદા જુદા ઔષધોપચાર થી ઈલાજ કરવા લાગ્યા. પણ ઔષધોપચારનો એક પણ ઈલાજ ફલદાયક છે નહિ ઘોને સઘળે પ્રયાસ વ્યર્થ ગયો, અને ક્રમે ક્રમે રોગ વધવા લાગ્યો. વઘો, શંકરના શરીરની અવસ્થા જોઈ અત્યંત શોકાતુર થયાં. ત્યારે શંકરે વૈદ્ય લોકોને કહ્યું " હે ચિકિત્સ ! તમે સહુ પાત પોતાના ઘેર જાઓ. મારા રોગનું ઉપશમન કરવા તમે આવ્યા, તેમાં ઘણા દિવસે નીકળી ગયા. તમારા સગા કુટુંબીઓ તમારી રાહ નેઇ બેઠા હશે. વળી. હવે તમારે જવામાં અધિક વિલંબ થાશે તે તમે જે રાજાના આશ્રિત છો તે રાજા તમારા ઉપર કૂદ્ધ થાશે અને તમારી વૃત્તિ તે બંધ કરી દેશે શાથી કે રાજાઓનું શાસન : બીલકુલ અલંધ- નીય છે તમારી જગોએ બીજાને નીમી તે રાજા પોતાનું કામ લેશે એમ ભાલમ પડે છે. જે દેશમાં વૈદ્ય ન હોય તે દેશમાં રોગની પીડાનું પ્રાબકય હોય છે અને તે દેશમાં રોગાક્રાંત લોકોની સંખ્યા પણ અધિક હોય છે. જે સધળા રોગીઓ તમારી ચિકિત્સાના આધીન હશે તે સઘળા રોગીઓ આપના વિના અત્યંત દુ:ખ ભોગવતા હશે અને જેમ બપૈયા મે. -ધની વાટ જોઈ રહે છે તેમ તે દરદીઓ આપની વાટ જોઈ બેઠા હશે. મનુષ્યોને પ્રથમ પિતા થકી જન્મ થાય છે. પણ જનમેલા માણસની 'દેવરક્ષાનો ભાર વૈદ્યના હાથમાં હોય છે વિદ્ય લોકો સામાન્ય માણસ નથી . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #154 -------------------------------------------------------------------------- ________________ : દિગ્વિજય યાત્રા. 125 ; પણ મનુષ્ય દેહધારી સાક્ષાત વિષ્ણુ છે. એથી હવે તમે જવામાં વિલંબ કરે નહિ જલદી જાઓ. વૈદ્ય લોકો શંકરના સુલલિત વચનો સાંભળી બોલવા લાગ્યા. “પ્રભુ ! આપ જે બોલે છે તે સંપૂર્ણ સત્ય છે પણ આ સ્થળેથી ખસી જવાનું અમારું મન થાતું નથી. શાથી કે સુબોધ આ સામી, સ્વને છોડી પૃથ્વી ઉપર જવાનું મન કરે જ નહિ. " ત્યાર પછી. શંકરના અત્યંત આગ્રહથી વૈધ લોકોને તે સ્થળેથી પોતાના નિવાસમાં જવાની ફરજ પડી. વિધ લોકો શંકરની પાસેથી ગયા. શંકરના રોગની પીડા વધતી ગઈ, શંકરને શરીર મમતાને પ્રથમથી ત્યાગ હતો તેથી શંકર સાથે પીડા સહન કરવા લાગ્યા. એક દિવસ. બે દેવો શંકરની પાસે આવી બેલ્યા–“તિવર ! કોઈ દુષ્ટ લો કે તમારા શરીરમાં આ રોગનું ઉત્પાદન કર્યું છે એટલે ચિકિત્સાદારા ઈલાજ વડે તેના આરામની આ ભાવના નથી એ વાત બોલી તે વૈદ્યો ત્યાંથી ચાલ્યા ગયા.વૈદ્યોની એ વાત સાંભળી પદ્મપાદ અગ્નિની જેમ ક્રોધથી પ્રજ્વલિત થયો.તેણે કહ્યું અમારા ગુરૂ દુશ્મન ઉપર દયાવાન છે તે પણ નીચ દુશમનની આટલી બધી સ્પર્ધા છે કે તેઓ ગુરૂના અનીષ્ટ સારૂ કાયમ પ્રયત્ન કર્યા કરે છે જેથી આ ગુરૂના દેહમાં રોગ પેદા થયો છે. હવે મારે એ નીચાશય દુશમનને યમાલયે મોકલવો છે. એ વાત કરી પદ્મપાદે શત્રુની નિપાત સારૂ મંત્રનો જપ કરવાનો આરંભ કર્યો. શંકરે તેમ કરવામાં વાર વાર નિષેધ કર્યો, પણ પાપાદે તેના ઉપર કાંઈ થાન આપ્યું નહિ. તે સમયે શંકર, રોગ યંત્રણાથી અધીર હતા, લાલાજ થઈ કાંઈ કરી શકે તેમ નહોતા. શિષ્યના વ્યવહારથી મનમાં વ્યથા પામી સમય કહાડવા લાગ્યા. કેટલાક દિવસ મંત્ર જપ ક્યથી એ દારૂણ રોગે અભિનવ ગુપ્તના શરીરમાં પ્રવેશ કર્યો અને એ ખલ,એવા ભયંકર રોગની પીડા સહન ન કરતાં જલદીથી મૃત્યુ મુખે પડયો. એક દિવસ, સાયંકાલે શંકરે, બ્રહ્મ પુત્રનદની રેતાળ ભૂમિ ઉપર બેસી બ્રહ્મોપાસના કરી. તે સમયથી તેની તે રોગમંત્રણા તેના દેહથી દૂર થઈ ગઈ. ત્યાર પછી એ દેશના અનેક લોકેએ શંકરનું શિષ્યત્વ ગ્રહણ કર્યું. કેટલાક દિવસ પછી કામરૂપ દેશને પરિત્યાગ કરી શંકરે ' શિષ્યો સાથે પગપાળા મિથિલામાં ! આવ્યા. મૈથિલ નાયક જોકોએ વિવિધ વિહત રાજ્ય પુર્વ કાલે મિથિલા નામ કહેવાતું હતુંવર્તમાન દરભંગા સીતા મઢી, “મધુવની, મુજફરપુર, ચપારન, રેતીયા વગેરે છેરાજ્યની અંદર છે, . P.P.AC. Gurtratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #155 -------------------------------------------------------------------------- ________________ * ભગવછંકરાચાર્ય ચરિંત. વિધાને શંકરની પૂજા કરી અને શંકર ત્યાંથી અંગદેશમાં ગયા. એ દેશમાં શંકરે પિતાને અહમત પ્રચારિત કર્યો. ત્યાંથી તે અંગદેશ તરફ જાવા લાગ્યા. તે સમયે બંગદેશમાં બૈદ્ધ ધર્મનું અત્યંત પ્રાબલ્ય હતું દરેક ગામે અને દરેક નગરે બિદ્ધ વિહાર અને દ્ધ મઠ સ્થાપિત હતા. શંકર, એ દેશમાં કેટલાક દિવસ રહી અતમતની ધ્વજા પતાકા ઉડાડી ભાગીરથી પ્રવાહ પૂરિત ગેડ દેશમાં આવી પહોંચ્યા. એ પ્રદેશમાં ધર્મગુપ્ત નામને એકબદ્ધ દાર્શનિક રહેતો હતો. તેની પ્રતિભા અને પંડિતતા સઘળે પ્રસિદ્ધ હતી. એ બિદ્ધ પંડિતની સાથે શંકરને શાસ્ત્રીય વિવાદ થયો. કેટલાક દિવસ તર્ક વિતર્ક ચાલ્યા પછી ધર્મ ગુપ્ત પરાજય પામ્યો. એવી - રીતે શંકર જુદા જુદા પ્રદેશમાં જઈ તે સઘળા દેશમાં અદ્વૈતવિદ્યાનું સમુ જqલ અજવાળું ફેલાવી એક દિવસ શિષ્યો સાથે ભાગીરથીના તટે બેઠા હતા, સુશીતલ સમીરણ મૃદુ મૃદુ પ્રવાહિત થઈ શંકરની સેવા કરતો હતે, શિષ્ય લેકે ગુરૂને પ્રશ્ન કરતા હતા શંકર યુકિત પૂર્ણ સુમધુર વાયે એ સધળા પ્રરની મીમાંસા કરી તેઓનો સંશય દૂર કરતા હતા. એટલામાં એક વૃદ્ધયતિ તેઓની પાસે આવ્યો તેનું ગાત્રચર્મ લાલ હતું, તેના કેશ પલિત અને શુભ્રવર્ણન હતા. તેને ડાબા હાથમાં કમંડળહતું. તેના જમણે હાથમાં રૂદ્રાક્ષ ભાલા હતી, તેની મુખશ્રી અને પ્રસન્ન દૃષ્ટિ જોઈ માલુમ પડયું કે તે વિશ્વ પ્રેમે જગતને પવિત્ર કરતો કરતો આવેલ છે. શંકરે એ યતિને આવેલો જોઈ માથાનાદ્ધિારા તેના ઉપર અત્યંત શ્રદ્ધા દેખાડી. અને વિનયથી નમ્ર વચને, તેની પાસે બેરી તેનું સ્વાગત પુછયું. તે યતિ જોલવા લાગે " શંકર ! તમે તત્વજ્ઞાની આશામીઓની પ્રિયવિધા જાણો છો ? જેઓ, ભકિત યુક્ત છે, જેઓ વૈષયિક પદાર્થ ઉપર સંપૂર્ણ વીત પૃહ છે. જેઓએ અંતરિદ્રિય વશીભૂત કરી છે, બાહેંદ્રિય ઉપર સંપૂર્ણ જય કર્યો છે. જેઓ એકાંત શ્રદ્ધાશીલ અને તત્વજ્ઞાન સારૂ સારા અભિલાષી છે એવા સઘળા શિષ્યો તમારી સેવામાં સર્વદા નિયુકત છે ? તમે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર્ય વિગેરે કાયમના દુશ્મનને નિપાત કર્યો છે. શાંતિ. ઉપરતિ, તિતિક્ષા વગેરે સઘળા ' હાલને ભાજલપુર મુગેર વગેરે પ્રદેશ ર ધર્મ ગુમ એક પ્રધાન શ્રાધ્ધ ગ્રંથોમાં તેને નામનો ઉલ્લેખ જોવામાં આવે છે, દરશન શાસ્ત્ર સંબંધે તેણે એક રવતંત્ર મન પ્રચાર કર્યો છે, ટીબેટની ભાષામાં અનુવાદ થયેલા બોધ ગ્રંથોમાં તેનો સામને લેખ છે, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #156 -------------------------------------------------------------------------- ________________ દવિજય યાત્રા. - 17 સદગુણ તમારામાં શાબિત થઈ તમને તમારા આશ્રયમાં સુદઢમા રાખે છે ? ખરા તમે યમનિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન,ધારણા સમાધિ એવા અષ્ટાંગ યોગની સાધના કરી શકો છો ? તમારું ચિત, એક માત્ર ચૈતન્ય રવરૂપ પરબ્રહ્મમાં લીન થયું છે? શંકરે કહ્યું " મહારાજ આપની કૃપાથી એ સઘળાથી હું સંપન્ન છું, પછી પાછું એ વૃદ્ધ ગતિએ શંકરને કહ્યું " વત્સ શંકર ! તમારા વેદાંત ભાષ્યનો મહિમા “સર્વત્ર પ્રચારિત હેવાથી તમારી સાથે મુલાકાત લેવાની વાસનાએ મારું હૃદય ભરાઈ ગયું હતું. તે માટે જ આજ તમારી પાસે હું આવ્યો છું હવે તમે તમારા રચેલા ગ્રંથનો કેટલોક ભાગ મને સંભળાવો તેમ થવાથી હું અત્યંત પ્રસન્ન થઈશ. શંકરે યતિના વચન સાંભળી માંડક ઉપનિષદના ભાષ્યનો કેટલોક ભાગ ચતિને સંભળાવ્યો. એ ભાષ્યમાં સ્થાને સ્થાને તેમના પરમગુરૂ ગાડપાદની કારિકાઓ કેટલીક દૂષિત થઈ હતી. વૃદ્ધ યતિ,શકરની અસાધારણ પ્રતિભા, ચારિત્રનું માધુર્ય અને બ્રહ્મનિષ્ટ જોઈ અત્યંત હર્ષ પામ્યો. અને વિદાય થતી વખતે તે બોલ્યો ! " વત્સ ! વધારે હું શું બોલું ? તમારી ચિત્તવૃતિ સર્વદા સચ્ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મમાં લીન હે ! એટલું જ. एकादश अध्याय. કાશમીર જનપદમાં ગમન એક દિવસ શંકર પ્રાતઃકાળે શિષ્યોની સાથે ભગીરથીના પવિત્ર, જલમાં સ્નાન કરી બ્રહ્મચિંતામાં નિમગ્ન થયા. એટલા સમયમાં તે સ્થાને કેટલાક તીર્થ યાત્રીઓ એકઠા થઈ બોલવા લાગ્યા “પૃથ્વીના અંદર જ બુદીપ - પ્રધાન છે. તે જંબુદીપમાં ભારત વર્ષ 2ષ્ટ છે. ભારત વર્ષમાં વળી કાશ્મીર પ્રદેશ રમ્ય અને ઉત્કૃષ્ટ છે. એ પવિત્ર પ્રદેશમાં વાકયની અધિષ્ઠાત્રી દેવી શારદા . કાશ્મીર પ્રદેશ વેદિક કાલથી ભાષા શિક્ષાનું સ્થાન હાઈ પ્રસિદ્ધ છે એચિષયમાં રાખ્યાયન બ્રાહ્મણમાં કેટલીક શ્રુતિઓ લેવામાં આવે છે જેમ કે સ્થાતિ હતી. ची दिशां प्राजानात वांग्वै पथ्या स्वस्तिः तस्मादुची दिशं प्रज्ञातन. रायागुद्यते उदंचे शवयांति वाचं शिक्षितुं येवा तत आगलं तितस्यवा शुश्रुते इति स्म्राह येषाहि वाचादिप्रज्ञाता" P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #157 -------------------------------------------------------------------------- ________________ 128 ભગવરછ કરાચાર્ય શ્રેરિત - વાસ કરે છે." એ સધળાં વચન સાંભળી, કાશ્મીરને જેવા સારૂં શ કરના હદયમાં વાંસના ઉત્પન્ન થઈ. તેણે શિષ્ય લોકો સાથે પગપાળા કાશ્મીર તર૪ કુચ કરી. જતી વખતે માર્ગમાં જુદા જુદા પ્રદેશ, અસંખ્ય પર્વત માલ, અપૂવરના નંદીએ તેમના જેવામાં આવી. તે સઘળાનું અતિક્રમણું કરી ધણા દિવસે શંકર કાશ્મીર જનપદમાં આવી પહોંચ્યાં. કાશ્મીરમાં, શારદા દેવીના ગૃહમાં સર્વત્તપીઠ વિરાજમાન છે. સર્વજ્ઞ શિવાય કોઈપણ બીજે એ ગૃહમાં પેસી શકે તેમ નહોતું. દેવીના ગૃહની ચારે તરફ ચાર મંડપ છે,પ્રામ્ય પંડિત : પૂર્વાર ઉઘાડી પુર્વ દિશાના મંડપમાં અવસ્થાન કરે છે. પ્રતીઓ પંડિતો” પશ્ચિમદાર ઉધાડી પશ્ચિમના મઠમાં વિરાજે છે. 'ઉદીચ્ય પંડિતો ઉત્તર દ્વાર ઉઘાડી ઉત્તર દિશાના મંડપમાં વિધમાન છે. પણ દાક્ષિણાત્ય પંડિતોમાં એવો કોઈ પંડિત ઉત્પન્ન થયો નથી જે દેવીનું દક્ષિણ ધાર ઉઘાડી દક્ષિણ મંડપ ઉપર બેસે તેથી દેવીનું દક્ષિણ દિશાનું દ્વાર રૂદ્ધ છે. શંકર, એ વાત સાંભળી અત્યંત કુતુહલવાળા થયા, અને એ જનરવ વિફળ કરી દેવા સારૂ શિષ્યો સાથે દક્ષિણ દ્વાર પાસે આવી ઉભા. ત્યાર પછી ઠાર ઉઘાડીં. જ્યારે ઘરની અંદર પેસવા તિયાર, થયા, ત્યારે વાદી લોકોએ સંભ્રમ સાથે નિવારણ કર્યું. તેઓ એલવા લાગ્યા “હે યતિવર ! તમે પરીક્ષા આપી દેવીના ગૃહમાં પેસો, જ્યાં સુધી વિચારમાં તમારી સર્વજ્ઞતા પ્રમાણિત અને સાબીત નહિ થશે ત્યાં સુધી તમે, દેવીના ગૃહમાં પેસી શકશો નહિ.” એ સાંભળી શંકર, પરીક્ષા આપી પવા તૈયાર થયા. તે સમયે કણાદ મતાવલંબી એક પંડિત બોલવા લાગ્યો. અમારા મતમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય વિશેષ અને સમવાય એવા છો પદાર્થ છે, એ પરમાણું ક્યારે પરસ્પર સંયુક્ત થાય, ત્યારે તેમાંથી સૂક્ષ્મ યણુક પેદા થાય છે, યણુક પદાર્થમાં જે અણુત્વ છે તેની કોનાથી ઉત્પતિ થાય છે તે બોલે ?" , * * શંકર એ પ્રશ્નના ઉત્તરમાં બોલ્યા. " બે પમાણુમાં જે દિવસ સંખ્યા છે. એજ થયુંકાશ્રિત પરમાણુનું કારણ એ શંકરને સંક્ષિપ્ત ઉત-.. 2 સાંભળી કણાદ મતાવલંબી બોલવામા વિરામ પામ્યો. ત્યાર પછી એક તૈયાયિક ગર્વિત ભાવે આવી બોલવા લાગ્યો અતિવર ! કણાદ મત કરતાં, ગાતમના. મતમાં મુક્તિનું શું વિશેષત્વ છે? જો તમે અમારા એ પ્રશ્ન નો ઉત્તર આપી શકશે તો તમારી સર્વ શાસ્ત્રમાં અભિજ્ઞતા પ્રમાણિત - થાશે; " નહિમાત્ર તમે તમારા શિષ્ય પાસેજ સર્વજ્ઞ કહેવાઓ છે - એમ હું મનમાં લઈશ.” શંકર ઐયાયિકની વાત ઉપર જરી પણ વિરત P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust Page #158 -------------------------------------------------------------------------- ________________ કાશ્મીર જનપદમા ગમન. 129 થયા નહિ અને બોલવા લાગ્યા. દ્રવ્યની સાથે ગુણને જે સંબંધ છે તે સંબંધનો અત્યંત નાશ થવાથી આકાશના જેવું જે થઈ રહેવું તેજ ક. રિણાદના મતમાં મુક્તિ છે અને દ્રવ્યની સાથે ગુણ સંબંધનો અત્યંત નાસ હેવાથી આકાશના જેવું જે થઈ રહેવું, તેજ થઈ રહેવું જ્ઞાન અને આને દની સાથે મળી જાય ત્યારે ગાતમની કરેલી યુકિત હોય છે. કણાદના. મતમાં સાત પદાર્થ અને ગામના મતમાં સોળ પદાર્થ કણાદના વિસિષિક સૂત્રમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય વિશેષ અને સમવાય એવા ભાવ પદાર્થ કહેલા છે. તો પણ અભાવ નામને પદાર્થ પણ એ દર્શનકારના મતથી વિરૂદ્ધ નથી. અને ગામના ન્યાય સૂત્રમાં પ્રમાણ, પ્રમેય, અંરાય, પ્રજન, દ્રષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય. વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છળ. જાતિ અને નિગ્રહસ્થાન એવા સોળ પદાર્થો કહેલા છે. એ સોળ પદાર્થનું તત્વ જાણુવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે એમ ગામનું મત છે. વૈશેષિક મતમાં જેમ ઈશ્વર નિમિત કારણ છે. તેમ ન્યાંય મતમાં ઈશ્વર જગતનું નિમિત કારણ છે”નયાયિક, શંકરનો ઉત્તર સાંભળી અભિવાદન કરી ચાલ્યો ગયો. ત્યારપછી એક સાંખ્ય મતાવલંબી વિદ્વાન શંકરની પાસે આવી બેલ્યો " તમે સર્વજ્ઞતાનો બહુ અહંકાર રાખ્યો છે. હવે હું તમને એક પ્રશ્ન કરું છું તેના ઉપર ધ્યાન આપી ઉત્તર આપો. મૂળપ્રકૃતિ જ્યારે સ્વાધીન ભાવે વિધમાન રહે ત્યારે તે જગતનું કારણ છે, અથવા કોઈ ચેતન્ય પદાર્થથી અધિષ્ટિત થઈ જગતનું કારણ થાય છે? મારી આ જીજ્ઞાસાને ઉત્તર ન આપી શકો ત્યાંસુધી દેવીના મંદિરમાં તમે પેસી શકશે નહિ, શંકરે કહ્યું, " મૂળપ્રકૃતિ, સત્વ, રજ અને તમ એવા ત્રિગુણવાળી છે. અગર જો કે તે સ્વતંત્ર છે ખરી,તથાપિ બહુ રૂપ ભજના કરે છે. બહુરૂપ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ જગતનું મૂળ કારણ છે. એ જ કપિ. લને મૂળ સિદ્ધાંત છે. પણ વેદાંતના મતમાં પ્રકૃતિ સ્વાધીન નથી તે તો ચૈતન્યને અધીન છે.” શંકરનો જવાબ સાંભળી સાંખ્ય બતાવલંબી વિદ્વાન , મુંગો થઈ ગયો. ત્યાર પછી બાદ્ધ વિદ્વાનો શંકરની પાસે આવી બોલ્યા, “ચતિવર ! તમે અમારા પ્રશ્નનો ઉત્તર આપી દેવીના મંદિરમાં ખુશીથી, - જાઓ. અમારો પ્રશ્ન એ છે કે " બે પ્રકારના જે બાહ્ય પદાર્થ છે, તે-- , ઓની વચ્ચે પરસ્પરનો તફાવત શું છે ? તમે વેદાંતિક છે તમારા મતની સાથે વિજ્ઞાનવાદીના મતનું પાર્થકય શું છે ? " શંકરે કહ્યું " બધ્ધો- - ના અંદર જેઓ સત્રાંતિક મતાવલંબી છે, તેઓ કહે છે કે " સઘળ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #159 -------------------------------------------------------------------------- ________________ 130 . ભગવરકરાચાર્ય ચરિત. પદાર્થ અનુમાનધારા બધગમ્ય હોય છે. અને જેઓ ભાવિક છે તેઓ કહે છે કે “સઘળા પદાર્થ પ્રત્યક્ષ પ્રમાણુઠારા બોધગમ્ય હોય છે. અને સાતાંત્રિક વિભાષિક એ ઉભય સંપ્રદાયવાળા બોલે છે કે “સઘળા પદાર્થ ક્ષણભંગુર " કયારેક જ્ઞાનને વિષયભેદ હોય છે અને કયારેક પણ ય પદાર્થને વિષયભેદ હોય છે. અનુમાનગમ્ય અને પ્રત્યક્ષ પ્રમાણુગમ્ય બનેમાં વિશેષ શું છે તે અનાયાસે જાણી શકાય છે. વિજ્ઞાનવાદીઓ વિજ્ઞાનનું . . ક્ષણિકત્વ અને બહુ સરકાર કરે છે, અને વેદત વાદીઓ એક નિત્યજ્ઞાન નો સ્વીકાર કરે છે. બદ્ધમતની સાથે વેદાંત મતને એટલો પ્રભેદ છે. " 0 બાદ્ધ લોકોના પ્રશ્નનો ઉત્તર સમાપ્ત થઈ ગયો કે તુરત દિગંબર બતાવ લંબી એક જન આવી બોલ્યો " યતિ ! તમને લોકે સર્વજ્ઞ કહે છે એટલે બે લો, જૈનમતમાં આસ્તિકાય, વગેરે જે સઘળા પદાર્થો છે તેને અર્થ શો છે? શંકરે કહ્યું " અરે દિગંબર ! સંભળે | જૈનમતાવલંબી પંડિત ના મતમાં જવાસ્તિક છે. પુદગલાસ્તિકાય, ઘર્માસ્તિકાય, અધર્માસ્તિકાય . અને આકાશાસ્તિકાય એવા પાંચ શબ્દદ્વારા ઇવ વીગેરે પાંચ પદાર્થનું જ્ઞાન છે. જનમત સંબધે તમારે હવે કંઈ જજ્ઞાસ્ય નથી ! ત્યારે દિગં. બર મતાવલંબી મૂંગો થઈ રહ્યો. ત્યાર પછી જૈમિનિ મતાવલંબી એક અધ્વર મીમાંસક' એ સ્થાને આવી પહોંચ્યો, અને બોલ્યો, હે ચતિવર ! . સાંભળવામાં આવ્યું છે કે તમે દેવીના મંદિરમાં પ્રવેશ કરવા ઉત્સુક છે ! અમારા પ્રશ્નનો ઉત્તર ન દેશો ત્યાં સુધી તમે દેવીને ગૃહમાં પ્રવેશ કરી શકશો નહિ. તમે કહે જેમિની મતમાં શબ્દ શું છે? તે દ્રવ્ય છે કે ગુણને અંતર્ગત છે? શ કરે મીમાંસકનો પ્રશ્ન સાંભળી કહ્યું “જૈમિનિના સઘળા શબ્દ નિત્ય વ્યાપક છે. કેવળ શ્રવણેદ્રિયદ્વારા તેઓનો અનુભવ થાય છે સઘળા શબ્દનું રૂપ જે પ્રકારનું છે તે પણ નિત્ય છે અને શબ્દ દ્રવ્ય પદાર્થનો અંતર્ગત અને વ્યાપક છે, શારદાપીઠે વાસ.' . એવી રીતે શંકરે, સઘળા. વાદીઓના પ્રશ્નના ઉત્તર આપ્યા. જેથી = " શ . સઘળાએ શંકરનું સર્વાપણું કબુલ કર્યું, અને તેઓએ જુદી જુદી જાતનાં * જે વેદના પ્રમાણદ્વારા યજ્ઞયાગનું અવશ્ય કર્તવ્ય નિર્ણય કરે છે તે ચા પ્રાંસક, P.P. Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust Page #160 -------------------------------------------------------------------------- ________________ કાશ્મીર જનપદમાં ગમન મધુર વચનોથી શંકરનું ગુણ કીર્તન કરી શંકરની વિશેષભાવે પૂજા કરી. - શંકરે તેઓની એવી રીતની અર્ચનાથી નિરતિશય આનંદ મેળવ્યો. ત્યાંના પંડિતોએ દેવીના ગૃહનું દ્વાર ઉઘાડું કરી શંકરને પ્રવેશ કરવાનો માર્ગ આપ્યો. શંકર, પદ્મપાદનો હસ્ત પકડી દેવીના ભદ્રાસન ઉપર ચઢવા સારૂ અગ્રસર થયા. એટલામાં સહસા દેવવાણી થઈ જે * શંકર યથાર્થ સર્વ જ્ઞ છે, નહિ તો વિધાતાના અવતાર સ્વરૂપ મંડન મિશ્ર તેની પાસે પરાજીત કેમ થાય ? શંકર., નિષ્પાપ છે. તેણે પોતાના જીવનમાં કઈ રીતનું પાપ- - કાર્ય કર્યું નથી. તેણે કામશાસ્ત્રના અનુશીલન કાળે, જે દેહાંતરને આશ્ર ) ય લઈ કાર્ય કર્યું તે જ તેની ચિત્તશુદ્ધિનું એક જબરું પ્રમાણ છે. એટલે જ શંકરની દેવી પીઠ ઉપર ચઢવાની યોગ્યતા છે” એવી આકાશવાણી થઈ. " કે તુરત શંકર મોટા આનંદથી દેવીના પીઠ ઉપર ચઢયા. ચારે તરફથી આનંદધ્વની પેદા થયો, કાશમીર વાસીઓએ ખરા અંતઃકરણથી શંકરની, અર્ચના કરી. શંકર અનંત શોભાના આધાર ભૂસ્વર્ગ કાશ્મીર દેશમાં , રહી, શિષ્યલોકો સાથે કેટલોક કાળ અત. મતનો પ્રચાર કરવા વતી થયા. શંકર શારદા પીઠ ઉપર ચડવાથી કણાદનાં વાકય નિસ્તેજ થઈ ગયાં. કપિલના વચનના ઉપર કોઈ પણું કર્ણપાત કરવા લાગ્યું નહિ. ગૌતમની મુતિ લુપ્ત પ્રાય થઈ ગઈ,અને યોગશાસ્ત્રના અનુગામી પાતંજલ મતવાળી આંધળા જેવા થઈ ગયા.ગુરૂ પ્રભાકરના શિષ્યો ક્રમે ક્રમે ક્ષીણ થવા લાગ્યા. ભટ્ટ મતની પદ્ધતી ઉપર કોઈના આસ્થા રહી નહિ.ચારે તરફ શંકરના વિજય ગાન ગવાતા જોવામાં આવ્યા. એ રીતે જ્ઞાન વિજ્ઞાન વિભૂષિત કાશ્મીર, પ્રદેશમાં શંકરને મત ઊતમ રીતે પ્રચારિત થશે. શંકરે સુરેશ્વર વગેરે કેટલાક શિષ્યોને ગગિરિ વીગેરે આશ્રમની રક્ષાનો ભાર શેંપી તે ક્ષેત્રમાં તેઓને મોકલ્યા. મહારાજ સુધન્વાને ઉતમ રીતે પ્રજાપાલન કરવાની આજ્ઞા આપી વિદાય કર્યા. મહારાજ સુધન્વા અનુચર વર્ગ સાથે સંકરના ચરણ કમળે પ્રણિપાત કરી એ સ્થાનથી પોતાની રાજધાની અવંતી નગરમાં પાછા આવ્યા : 1. 1 ગુરૂ પ્રભાકરના મતની બાબતમાં આપણે અગાઉં અનેકવાર કહી ગયા છીએ તેને મત ગુરૂ મત કેમ કહેવાણો તે સંબંધે એક કિંવદતા ચાલે છે. પ્રભાકર દક્ષિણુ પ્રદેશનો એક વિખ્યાત મીમાંસક તે બાલ્યકાળમાં શબ્દ શાસ્ત્રનું અધ્યયન કરો, વ્યુત્પન થયું હતું. ત્યારપછી એક-ધાન મીમાંસાંક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #161 -------------------------------------------------------------------------- ________________ 132 ભગવચ્છકરાચાર્ય ચરિત. કૈલાસ પર્વતે મેક્ષ લાભ. * ત્યારપછી શંકર, બીજા કેટલાક શિવે સાથે કાશમીર છોડી ફરતાં ફરતાં પાછા બદરિકાશ્રમમાં આવી પોંચ્યા. પુર્વે એ ક્ષેત્રમાં જે પંડિતોને તેમણે પરાજ્ય કર્યો હતો તેઓને તેમણે બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ દીધો, બદરીવનના પુણ્યતીર્થમાં, તે સમયે પાતંજલ મતના પક્ષપાતી કેટલાએક યોગીઓ રહેતા હતા, સંકરે, ક્રમે ક્રમે તેઓને પિતાના મતના અનુરાગી કર્યા. અને તેઓની પાસે, પોતે રચેલા વેદાંત ભાષ્યની વ્યાખ્યા કરી. એવી રીતે કેટલાક સમય એ તીર્થમાં અતિવાહિત કરી, શિષ્યો સાથે પર્યટન કરતા સુપ્રસિદ્ધ પાસે તેણે મીમાંસાક દર્શન જાણવાનો આરંભ કર્યો, એક દિવસ તેને ગુર શિષ્યને તત્કાળ પ્રચલિત એક મીમાંસક ગ્રંથ ભણાવતો હતો. એ ગ્રંથમાં ગ(નોરાક તત્રને મત ન એવી રીતને એક પાઠ બહેર આવ્યો, અધ્યાપકે તેને સંગત અર્થ કરવા અનેક ચેષ્ટા કરી પણ નિરર્થક થયું, તેને અર્થ કરવાથી આવું થાય છે જે આંહી પણ કહ્યું નહિ ત્યાં પણ કહ્યું નહિ. એટલે નિરૂકત્ય થયું. ' એવી રીતને અર્થ બીલકુલ અસંગતશિષ્યોએ અને અધ્યાપકે તેના અર્થ માટે એકઠા મળી અનેક વિચાર કર્યા, પણ સંગત અર્થ મેળવી શક્યા નહિ, ત્યારપછી અધ્યાપક દુઃખત ચિતથી શાળાની બહાર આવ્યો અને એક નિર્જન સ્થાને બેરી વિચારવા લાગ્યું, પ્રભાકર પિતાની પ્રત્તિભાના બળે એક સંમત અર્થ કરી જાણતો હતો પણ તે કરવા સાહસી થયો નહિ શાથી કે તેમ કરવાથી અધ્યાપક દુઃખિત થારો એમને જાણતા હતા. ત્યાર પછી તેણે એ પુસ્તકમાં “તુના,” “ગાના” , એવી રીતને પદચ્છેદ કરી રાખ્યો, એથી એક સ્થાને એવી રીતને અર્થ છે કે, એ સ્થાને તું શબ્દદ્વારા ઉકત થયે તે સ્થાને અપિશબ્દધારા ઉકત થાય છે. એટલે પિતરૂકત્ય થાય છે. એક તરફ અધ્યાપક બહુ તપાસધારા * કોઈ પણ મુકરર નહિ કરી શકતાં શાળામાં પાછા આવ્યા. પુસ્તક બહાર કાઢી તેણે જોયું તો તેમાં એવી રીતને પદચછેદ છે. તે અત્યંત સંતુષ્ટ થયો, અને ' પબૃપાછ કરવાથી તેને માલુમ પડયું. પ્રભાકરેજ એ મોટું કાર્ય કર્યું છે.અવાપકે પ્રભાકરને ગુરૂ કહ્યો. છેવટે અધ્યયનની સમાપ્તિએ તેણે મીમાંસા દર્શન એક સ્વતંત્ર ભક્ત બહાર પાડશે. તે ઉપરથી તેને મત ગુરૂમત કહેવાય. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #162 -------------------------------------------------------------------------- ________________ * કેદારતીર્થમાં આવ્યા. એ તીર્થ હિમાલયના નિતંબ પ્રદેશમાં આવેલું છે. એટલે કાયમ તુષારપાતથી એ ઠેકાણે દુઃસહ શીતને અનુભવ થાય છે. શંકરના શિષ્ય. એ ઠેકાણે આવી દારૂણ શીતથી અત્યંત પીડિત થયા. શિષ્ય લોકોની એવી રીતની અસહ્ય પીડા જોઈ શંકરના હદયમાં કરૂણાને ઉકેક થયો. શંકરે ઉષ્ણ જલ માગી યોગનું અવલંબન કર્યું. શંકરની માગણું પ્રમાણે થયું. સમાધિ ભંગ થયો ત્યારે જોવામાં આવ્યું કે એ સ્થળે એક ઉષ્ણ જલવાળી નદી વહે છે. શંકરે એ નદીનું નામ " તખતોયા " રાખ્યું, શિવે મોટા આનંદથી એ પર્વતની નદીમાં સ્નાન વગેરેકરી અત્યંત - સંતુષ્ટ થયા. પ્રતિદિન શિષ્ય લોકો, શંકરના મુખપદ્યમાંથી નીકળેલા નવા નવા ઉપદેશ સાંભળી પરિતૃપ્ત થવા લાગ્યા. શિલ્યો કેલાસ પર્વત ઉપર જવા અગાઉથી ઉત્સુક હતા. ત્યારપછી કેટલાક દિવસે, દેવ પ્રતિમ કેટલા એક સિદ્ધ પુરૂષો કેદાર તીર્થે આવ્યા. તેઓને પહેલાથી જ શંકરના માહાભ્ય અને કીર્તિ કલાપની માહેતી હતી. એ સિદ્ધ પુરૂ શંકરને કૈલાસ પર્વતે લઈ જવા અત્યંત ઉસુક થયા. શંકર, એ સાધુ પુરૂષનાં સ્તુતી વાકય રસાંભળી પ્રસન્ન થઈ કૈલાસ પર્વતના ઉન્નતશૃંગ ઉપર તેઓ સાથે ગયા. અહીં આવ્યા પછી શંકર સબા કામથી વિરત થયા. કેવળ પ્રતિદિન તેજ પવિત્ર કૈલાસશૃંગના હિમથી ધેળા થઈ ગયેલા. પાષાણ ખંડ ઉપર બેસી સમાધિ ભગ્નચિતે 1 હિમાલયના પ્રદેશમાં કેદાર એક મહા પુણ્ય ભૂમિ છે, કાશીખંડમાંલખેલ છે કે જે માણસ ત્યાંના હરપાદ હદમાં સ્નાન કરી કેદારેશ્વરની પૂજા કરે છે તેના કેટિ જન્માજિત પાપ નાશ પામે છે. મહા ભારત મત્સ્ય પુરાણ, નંદિકેશ્વર પુરાણ વગેરેમાં કેદાર તીર્થનું મહાત્મય સવિસ્તર લખેલું છે. તીર્થ યાત્રાળુઓ કેદારેશવર, તુંગનાથ, રૂકાલય, મધ્યમેશ્વર, અને કલ્પેશ્વરનાં ત્યાં દર્શન કરે છે. એ પંચકેદારના મંદિર શિવાય અહી બીજાં કેટલાંક મંદિર છે, જેમકે સ્વર્ગારોહિણી, ભૂતન, રેતકુંડ, હંસકુંડ, સિધુસાગર, ત્રિવેણી તીર્થ, મહા પથ અને શિવકુંડ, એ શિવકુંડ મંદાકિની નામની નદી તીરે આવેલ છે. પૂર્વે મુમુક્ષુલોકો મહાપથ નામના સ્થાને રહેલા ભૈરવજય નામના ઉંચાગિરિની ટોચ ઉપરથી પડતું મુકી દેહ ત્યાગ કરતા હતા. નંદિકેશ્વર પુરાણમાં લખે છે. કે જે માણસ એ ટોચ ઉપરથી પડતું મુકી દેહત્યાગ કરે, તેને મહાદેવ તક્ષણ મોક્ષ આપે છે. હાલ બ્રિટીશ શાસનમાં એવી રીતે દેહત્યાગ કરવાની રીત બંધ થઈ ગઈ છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #163 -------------------------------------------------------------------------- ________________ 134. ભગવચ્છંકરાચાર્ય ચરિત. બ્રહ્માનંદને ઊપભેગ કરતા હતા. એવી રીતે પરમજ્ઞાની તિવર શંકરના જીવનના બત્રીસ વર્ષ ચાલ્યા ગયા. એક દિવસ શંકરે નિર્વિકલ્પ સમાધિને આશ્રય કરી આમલ્યધામને પરિત્યાગ કર્યો. પરબ્રહ્મ થકી વિકીરણ થયેલ તે જ પરમ જ્યોતિ જગતને આલોકિત કરી પાછું પરબ્રહ્મમાં લીન થઈ ગયું, ભગવાન શંકરાચાર્ય વેદ વ્યાસના વરદાનથી બત્રીસ વર્ષનું પરમાયુષ જોગવી કેદારનાથ પર્વતની પાસે અપ્રકટ થઈ ગયા. એ થોડા કાળમાં ભગવાન શંકરાચાર્ય સર્વશાસ્ત્રમાં સુપંડિત થઈ બદ્ધમત વિગેરેનું ખંડન કરી આર્ય ધર્મને ઉદ્ધાર કરી અદ્વૈતવાદની રથાપના કરી, બત્રીસ વર્ષની ટુંક મુદતની ઉમ્મરમાં ભગવાન શંકરાચાર્ય, બ્રહ્મસૂત્ર ભાષ્ય, દશેપનિષદ ભાષ્ય, તાસ્વતરોપનીષદભાગ્ય, ભારતૈક પંચરત્નભાષ્ય, આનંદ લહરી મોહમુગર; સાધનપંચક, યતિપંચક. આત્મબોધ, અપરાધ ભંજન, વેદસાર શિવસ્તવ, ગેવિંદાકક ચમકષય પદી, વિવેક ચૂડામણિ, અપરોક્ષાનુભૂતિ સ્વાત્મ નિરૂપણ, વાક્યવૃત્તિ વગેરે કેટલાક ગ્રંથો રચી જગતમાં અક્ષય કીતિ રાખી આર્ય ઘર્મનો પ્રચાર કર્યો છે, ભગવાન શંકરાચાર્યનું દીર્ધ ઇવેન થયું હતું તે . તે પોતે કેવાં અસાધારણઅને અલૈકિક કાર્ય કરતા તે કાંઈ કહી શકાતું નથી.. 1 એ પ્રવાદ પ્રચલિત છે કે શંકરાચાર્ય દિગવિજયના સમયે એક મોટું લોહ કહાહ સાથે રાખ્યું હતું, બાધ્ધ લોકોની સાથે શાસ્ત્ર વિચારમાં જ્યારે ભગવાન પ્રવૃત્ત થયા ત્યારે એ કઢાહ તેલથી ભરી તેને અગ્નિથી ખુબ તપ્ત કરી વિવાદમાં જે હારે તે એ તૃપ્ત તેલમાં પડે એમ પ્રતિજ્ઞા કરી વિવાદ કરતા હતા. એક દિવસ શંકર મહાચીન (ટીબેટ ) પ્રદેશમાં જઈ ત્યાંના, તાંત્રિક સંપ્રદાય વિરૂધ્ધ શાચર્ચામાં ઉતર્યા. ત્યારે તેમના પ્રિયશિષ્ય આનંદગિરિ વગેરેએ કહ્યું " પ્રભુ વિવાદ કરવાનું પ્રયોજન નથી, આથી હવે દૂર દેશમાં આપણે જવું નહિ, જગતની હદ નથી, કોઈ કોઈ ઠેકાણે પ્રતિભાશાળી પંડિત મળી જાયજેથી વાદમાં પરાજયપણ થાય. આનંદગિારની. પ્રાર્થના ઉપરથી શંકરે એ કઢાહ જમણુના સીમારૂપ કરી ટીબેટમાં રાખ્યું.. ટીબેટમાં હાલમાં પણ એ સ્થાનનું નામ શંકર કઢાહ છે. 2 गीता सहस्त्रना मैव स्तोत्रगजमनु स्मृमिः गजेंद्र मोक्षणं चैव पंचरत्ना तिमारते. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #164 -------------------------------------------------------------------------- ________________ કાશ્મીર જનપદમાં ગમન. 135 ઉપર લખેલા ભગવાને રચેલા ગ્રંથોમાં આત્મબોધ નામના નાને ગ્રંથ ભારત વર્ષ માંહેલા અમૂલ્ય ગ્રંથોમાં અલોકિક ગ્રંથ છે મહાત્માઓના જીવન ચરિત સાથે મહાત્માઓનાં વચનામૃતનો ગાઢ સંબંધ છે, તેથી ભગવાન શંકરાચાર્યનાં આલૌકિક વચના મૃતનું પાન પાઠક વર્ગને અવશ્ય થાવું જોઈએ જેના માટે એ અપૂર્વ નાના ગ્રંથનું અંગ્રેજી અને ગુજરાતી ભાષાંતર ભગવાનના જીવન ચરિતના લેખ સાથે સંનિવેણિત કરેલ છે. જેને પાઠ અને મનન કરવાથી અંગ્રેજી ભાષાના પાઠકને તથા ગુજરાતી ભાષાના પઠકને ભગવાન શંકરાચાર્યનાં મહા વાકયની વાકેદ્ગારી કળશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #165 -------------------------------------------------------------------------- ________________ மக்ககககககபேங்க்திகபேக்கக் கேக்க்க்க்க்க ம் भगवच्छंकराचार्य चरित् . Sarok SEX समाप्त. ହ୍ମYY :-zgF#####$#{?s yyyygWzgfyz P.P.AC. GunratnasuriM.S. Jun Gun Aaradhak Trust Page #166 -------------------------------------------------------------------------- ________________ आत्मबोधः तपोभः क्षीणपापानां शांतानां वितरागिणाम् / मुमुक्षुणामपेक्षाऽय मात्मवोघो विधीयते / / ..this Atma Bodha is composed for those who have already effaced their sins by penitence, have attained tranquility, have conquered passion and who are aspiring to final emancipation. નિત્ય નૈમિત્તિક 3 પ્રાયશ્ચિત , ઉપાસના વિગેરે કર્મરૂપ તપસ્યાવડે જેમનાં રાગદ્વેષાદિ, અંતઃકરણના મલરૂપ પાપ નાશ પામ્યાં છે. એજ સબબથી જેઓ શાંત અને રાગ રહિત છે એવા મુમુક્ષુ ( મેક્ષને ઈચ્છનાર ) જનોના સારૂ આ આત્મ બંધ પ્રકરણ રચાય છે. - શંકા-યજ્ઞ, દાન, તપ વિગેરે અનેક મોક્ષનાં સાધન છે તેથી મુમુક્ષુજનો તેઓનો ત્યાગ કરી મોક્ષના અથે. આત્મબોધ ( આત્મજ્ઞાન ) ની શા સારૂ ઈરછા રાખે ! . बोधोऽन्यसाधनभ्यो हि साक्षान्मोक्षकसाधनम् / पाकस्यवन्हिवज्ज्ञानं विना मोक्षो न सिद्ध्यति // Of all ineaps knowledge alone is able to effect emancipation as without fire there can be no cooking so without knowledge there can be no final deliverance 1 જે કર્મો ન કરવાથી પ્રત્યવાય લાગે તેવા કર્મો જેવાંકે સંધ્યાવંદનાદિ 2 પુત્રજન્મ વિગેરેને લઈ તેના નિમિત્તે આચરવા લાયક જાતે યાદિ કર્મ 3 માત્ર પાપ નિવૃતિનાં સાધનભૂતચાંદ્રાયણાદિ કર્મો 4 - ગુણ બ્રહ્મનું ધ્યાન . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #167 -------------------------------------------------------------------------- ________________ 138 ભગવચ્છકરાચાર્ય ચરિત. ઉત્તર-કર્મ વિગેરે બીજા સાધને અંતઃકરણના મલ વિક્ષેપ આદિ દોષોની નિવૃત્તિદ્વારા મેક્ષનાં સાધન છે. સાક્ષાત્ મોક્ષનું સાધનો અપરોક્ષજ્ઞાન છે. કર્મ નથી, રસ, ઇંધન વિગેરે સામાન છતાં એક અગ્નિવિના જેમ રસોઈ તૈયાર થતી નથી. તેમ જ્ઞાન વિના મિક્ષ મળતો નથી. શંકા–જનક વિગેરે મહાપુરૂષે કવડેજ મોક્ષ રૂપ ફલને પામ્યા છે માટે મુકિતનું સાધન કમ છે, જ્ઞાનને મુકિતનું સાધન કેમ કહે છે! . अविरोधितया कर्म नाविद्या विनिवर्तयेत् / विद्याऽविद्यां निहत्येव तेजस्तिमिरसंघवत् // Action bas no power of repelling ignorance but as darkness disperses before light so ignorance before knowledge. ઉતર–જે પદાર્થ જેને વિરોધી હોય છે તે પદાર્થ તેને નાશ કરે છે જેમ તેજ અંધારાનું વિરોધી હોઈ અંધારાને નાશ કરે છે. તે જ પ્રમાણે કમને અને વિદ્યાને પરસ્પર વિરોધ નથી. કારણકે તે બને જડ માટે કર્મ અવિદ્યાની નિવૃત્તિ કરવા સમર્થ નથી. પણ તેજ અને ગાઢ અંધારાની પેઠે વિદ્યાનો અને અવિદ્યાને પરસ્પર વિરોધ છે માટે વિદ્યા એટલે જ્ઞાન, અવિદ્યા એટલે અજ્ઞાનને નાશ કરે છે. ' - શંકા--પ્રત્યેક દેહમાં રહેલે આત્મા પરિચ્છિન્ન હોવાથી તે દેહની સગે જન્મ મરણ પામે છે, દેવદત્ત મરણ પામ્ય, દેવદત્ત પેદા થયે એવું લોકમાં પણ કહેવું થાય છે માટે વિનાશવાળા આત્માની અવિનાશવાળા બ્રહ્મની સાથે એકતાને સંભવ કેમ હોય? અને તે ન સંભવે ત્યારે જીવ અને બ્રહ્મની એકતારૂપ જ્ઞાનવડે મોક્ષફલ કેમ મળે ? IIII P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #168 -------------------------------------------------------------------------- ________________ આત્મબેધડ 139 परिच्छिन्न इवाज्ञानात्तन्नाशे सतिकेवलः / .. स्वयं प्रकाशते ह्यात्मा मेघापायेंऽशुमानिव // The Soul spirit is smothered as it were by ignorance but as soon as ignorance disappears the spirit shines forth like the sun when released from clouds. ઉત્તર-આત્મા તે સઘળા ઠેકાણે પરિપૂર્ણ તથા અદ્વિતીય છે. પરંતુ અજ્ઞાનવડે કપાયેલા દેવ મનુષ્યો વિગેરેના જુદાજુદા અધ્યાયથી તે પરિછિન્ન જેવો લાગે છે માટે જેમ વાદળાં વિ ખરાઈ જવાથી સૂર્ય સ્પષ્ટ પ્રકાશે છે તેમ અજ્ઞાનને નાશ થવાથી તેનું કાર્ય દેહાધ્યાસ પણ નિવૃત્ત થવાથી સજાતીય વિગેરે ત્રણ પ્રકારના ભેદ વિનાને આત્મા શુદ્ધ સ્વરૂપમાં પ્રકાશે છે. શકા–અજ્ઞાનને નાશ થવાથી કેવળ સ્વયંપ્રકાશ આત્મા જ પ્રકાશિત થાય છે એમ તમારું કહેવું સંભવતું નથી, શાથી કે એક અજ્ઞાનને નાશ કરનારૂં વૃત્તિજ્ઞાન તથા એક આત્મા એમ બે વસ્તુ હોવાથી દૈતની આવૃત્તિ થાય છે... . अज्ञानकलुपं जीवं ज्ञानाभ्यासाद्विनिर्मलम् / कृत्वा ज्ञानं स्वयं नश्येज्जलं कतकरेणुवत् / / .. ઉતર--જેમ ડોળા પાણીમાં નાંખેલ નિમળી ફલને બારીક ભુકો, પાણીને મેલ કાપી પિતે પણ નીચે બેસી જાય છે તેમ મહાવાકયથી પેદા થયેલ વૃત્તિરૂપ જ્ઞાન તેના અભ્યાસની પરિપાકાવસ્થાએ હું કતા છું હું ભેકતા છું એવી રીતનાં જીવના મેલને નાશ કરી પિતે (વૃત્તિ જ્ઞાન) પણ નાશ પામે છે. માટે વૃત્તિજ્ઞાન વડે દૈતના વાંધારૂપ દોષ પ્રાપ્ત થતું નથી. * બ્રાંતસાન x સજાતીયભેદ જેમકે એક વૃક્ષનો બીજા વૃક્ષથી ભેદ વિજાતીયભેદ જેમકે વૃક્ષનો પાવાણુ વગેરેથી ભેદ સ્વગત ભેદજેમકે વૃક્ષને તેના પત્ર પુષ્પ ફલ વગેરેથી ભેદ ર ર ર. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #169 -------------------------------------------------------------------------- ________________ 14 ભગવછંકરાચાર્ય ચરિત. After the soul afflicted by ignorance, has been purified by knowledge which then disappears as the seed of berry of the Kataka after it has purified water. શંકા--આ પ્રત્યક્ષ દેખાતા સંસારને તમે અસત્ય કહે છે તે પ્રત્યક્ષ પ્રમાણથી વિરૂદ્ધ છે. . संसारः स्वमतुलयोहि रागद्वषादिसंकुलः . * स्वकाले सत्यवद्भाति प्रबोधेऽसत्यवद्भवत् : . Like an image in a dream the world is troubled by love, hatred and other passions, so long as the dream lasts the image appears to be real, but an awaking it vanishes ઉત્તર--જેમ સ્વપ્ન મિથ્યા છતાં પણ નિદ્રાના સમયમાં સત્ય જેવું ભાસે છે. પરંતુ જાગૃત દશામાં તે તેની મેળેજ ખોટું થઈ જાય છે તેમ આ રાગ દ્વેષાદિ દોષે વડે ભરેલે સંસાર મિથ્યા છે તથાપિ અજ્ઞાન અવસ્થામાં તે સાચા સરખે ભાસે છે . ( જગતનું મિથ્યાપણું બીજા દાંતવડે દઢ કરે છે. ) ___ तावत्ससं जगद्भाति शुक्तिकारजतं यथा यावन जायते ब्रह्म सोधिष्ठानमद्वयम् ... The world appears to the real as an ayster shell appears to be silver, only so long as Brabma ( Pure) remains unknown the Brahma that is above all and indivisible. - ત્યાં સુધી છીપનું યથાર્થ ભાન થયું નથી. ત્યાં સુધી તે રૂપુંજ ભાસે છે તેમ નામ રૂપાત્મક સઘળા પ્રપંચના અધિષ્ઠાનભૂત અદ્વિતીય શુદ્ધ બ્રહ્મને જ્યાં સુધી સાક્ષાત્કાર થયે નથી. ત્યાં સુધી આ પત્ સત્ય હોય તેવું ભાસે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #170 -------------------------------------------------------------------------- ________________ આત્મા . 141 માટે આ સઘળું જગત્ માયાવડે બ્રહ્મમાં ક૯પાએલ છે એ બાબતને દષ્ટાંત આપી દઢ કરે છે. सच्चिदात्मन्यनुस्यूते नित्ये विष्णौ प्रकल्पिताः व्यक्तयो विविधाः सर्वा हाटके कटकादिवत् That being, true, and intelligent, comprehends within itself every varicty of beings, penetrating and perpie. ating all as a thread which strings to gether the various beads. : જેમ સુવર્ણની અંદર કંટક કુંડળ વિગેરે જુદી જુદી જાતના ઘાટ કપાયેલ છે. કટક કુંડળ વિગેરે કહેવા માત્ર છે. વસ્તુતાએ સુવર્ણ છે. તેમ સત્ય જ્ઞાન, આનંદ સ્વરૂપ, માળાના મણકામાં સૂત્રની પેઠે સર્વત્ર અનુસૂત ભૂત ભવિષ્યત્ અને વર્તમાનકાળમાં બાધરહિત (નાશ રહિત) તથા વ્યાપક છાના અંદર દેવ, મનુષ્ય, પશુ, કીટ વિગેરે જુદી જુદી વ્યકિતઓ માયા વડે કપાચેલી છે તાત્પર્ય એટલું છે કે કલ્પિત સધળી વસ્તુ પિતાના અધિષ્ઠાનથી ભિન્ન નથી કેવળ શુદ્ધ બ્રહ્મ સ્વરૂપજ છે - ( કહેલા અને મજબુત કરે છે. ) यथाकाशो हृषीकेशो नानोपाधि गतो विभुः / तद्भदाद्भिनवभाति तन्नाशे सति केवलः // The Verse is to the effect, that, in consequence of possessing diverse attributes, the supreme existence appears inanifold but that when the attributes are annihilated unity is restored. જેમ આકાશ એક છે તે પણ ઘટ મઠ વિગેરે ઉપાધિના એ તે ઘટાકાશ મઠાકાશ વિગેરે ભિન્નભિન્ન સ્વરૂપે ભાસે છે તથા ઘટ મઠ વિગેરે ઉપાધિના નાશે કેવળ શુદ્ધ મહાકાશજ ભાસે છે એજ પ્રમાણે મન સહિત અગીયાર ઇક્રિયેનું પ્રવર્તક P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #171 -------------------------------------------------------------------------- ________________ 142 ભગવચ્છકરાચાર્ય ચરિત. વ્યાપક શુદ્ધ બ્રહ્મ અંતઃકરણમાં પ્રતિબિંબ ભાવને પામી જુદા જુદા જીવરૂપે પ્રતીત થાય છે. આત્માના સાક્ષાત્કારવડે ઉપાધિનો નાશ થવાથી અસંગ શુદ્ધ બ્રહ્મચતન્યજ ભાસે છે. શંકા-હું બ્રાહ્મણ છું, હું બ્રહ્મચારી છું, હું સન્યાસી છું એવા પ્રકારે વર્ણ આશ્રમાદિ યુકત અનેક ધર્મવાળા આત્માની પ્રતીતિ થાય છે માટે તમે આત્માને સંગરહિત કેમ કહે છે? नानोपाधिवशादेव जातिनामाश्रमादयः / आत्मन्यारोपितास्ताये रसवर्णादिभेदवत् // In consequence of those diverse attributes a variety of names and conditions are supposed proper to the spirit, just as a variety of tastes and colours are attribute to the water. ઉત્તર–જેમ પાણી, સ્વભાવે શુકલ તથા મધુરજ છે. પરંતુ તેમાં મીઠું, લીંબડાને રસ તથા રાતો, પીળો, કાળો વિગેરે રંગ પડવાથી તે ખારૂં કડવું રાતું પીળું કાળું વિગેરે વિવિધરૂપે ભાસે છે વસ્તુતાએ તે શુકલ અને મધુર છે તેમજ આત્મા પણ અરસંગજ છે. પરંતુ પૂર્વોકત અનેક ઉપાધિના યોગે તેનામાં બ્રાહ્મણ વિગેરે જાતિ, દેવદત્ત વિગેરે નામ, બ્રહ્મચર્ય વિગેરે આશ્રમ કેવળ ભ્રાંતિ જ્ઞાનવડે આરોપાયેલ છે. વાસ્તવિક રીતે તેની માટે તે માંહેલું કાંઈપણ નથી. - હવે અવિદ્યાએ કપેલી સ્કૂલ સૂક્ષ્મ અને કારણ એવી ત્રણ ઉપાધિ પિકી ધૂલ ઉપાધિનું વિવેચન કરે છે. पंचीकृतमहाभूतमंभवं कर्मसंचितम् / शरीरं सुखदुःखानां भोगायतनमुच्यते // : The borly, formed by the union of five elements produced as an effect of karina is considered to be the seat of perceptio ns of pleasure and pain. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #172 -------------------------------------------------------------------------- ________________ આત્મબોધ. - - 143 પંચકૃત, પૃથ્વી વિગેરે પંચ મહાભૂતવડે ઉત્પન્ન થયેલ, પ્રારબ્ધ કર્મથી રચેલું તથા આત્માને સુખદુઃખ ભેગવવાનું સ્થાન આ પૂલ શરીર આત્માની પ્રથમ ઉપાધિ છે. | ( સૂક્ષ્મ શરીરની ઉપાધિ કહે છે. ) पंचप्राणमनोबुद्धिदर्शद्रियसमन्वितम् / अपंचीकृतभूतोत्थं सूक्ष्मांग भोगसाधनम् // The subtle body which is not formed by the five ( gross ) elements, but by the union of the five breaths ( Pranas ) with manas inteligence and the ten organs is the instrument of sense preception. - પ્રાણ, અપાન, સમાન, ઉદાન, અને વ્યાન એ પાંચ માણ, મન એટલે અંતઃકરણની એકતા વિકલ૫વાની વૃત્તિ, બુદ્ધિ એટલે નિશ્ચયવાળી વૃત્તિ, શ્રેત્ર, વચા, નેત્ર, જીદ્યા, અને નાસિકા એ પાંચ જ્ઞાનેંદ્રિય, તથા વાણી, હાથ, પગ, ગુદા, અને ઉપસ્થ એ કમે દ્રિયે મળી દશ ઈદ્રિયે, એવી રીતના સત્તર તત્ત્વયુકત અપંચીકૃત મહાભૂતથી રચાયેલ સુખ દુઃખ ભેગના સાધનભૂત સૂક્ષ્મ શરીર (લિંગ શરીર) આત્માની બીજી ઉપાધિ છે. ( ત્રીજું કારણ શરીરરૂપ ઉપાધિ કહે છે. ) अनाद्यविद्यानिर्वाच्या कारणोपाघि रुच्यते / उपाधित्रितयादन्यमात्मानमवधारयेत् // Ignorance (anadyavidya) which has no beginn.ing and which cannot be defined, is the causal 1 પંચીકરણનો પ્રકાર દરેક ભૂતના સરખા. સરખા બે બે ભાગ કરવા. પછી તેમાંના દરેક ભૂતન અર્ધો ભાગ લઈ તેના સરખા ચાર ચાર ભાગ કરી પિતાનાવિના બીજા ચાર ભૂતોને એકએક સાથે વહેંચી આપવાથી દરેક ભૂતોમાં પોતાનો અર્ધો ભાગ તથા બીજા ચાર ભૂતોના ચાર ચતુર્થાશો મળી બીજો અર્ધો ભાગ પ્રાપ્ત થવાથી તૈયાર થયેલું એક ભૂત પંચીકૃત મહાભૂત કહેવાય છે એ પાંચ મહાભતે આ પૂલ શરીરનું ઉપાદાન કારણ છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #173 -------------------------------------------------------------------------- ________________ 144 ભગવચ્છકરાચાર્ય ચરિત. attribute, but this differs essentially from that triplicity of attributes which is recognised as the spirit. અનાદિ અનિર્વચનીય, એટલે સત્ય અથવા અસત્ય નહિ કહી શકાતી,સમષ્ટિ વ્યષ્ટિ રશૂલ સૂક્ષ્મ શરીરના કારણરૂપ અવિદ્યા તે આત્માની ત્રીજી ઉપાધિ છે. એ ત્રણે ઉપાધિથી જુદો. તેમને સાક્ષી હું અસંગ ફૂટરથ, સત્ ચિત્ આનંદ બ્રહ્મ સ્વરૂપ છું એ પ્રમાણે આત્માને નિશ્ચય કરે એજ આ રથાને ત્રણ ઉપાધિના નિરૂપણ કરવાનું પ્રજન છે; અન્ય પ્રજન નથી. શંકા–ઉપર કહેલ ત્રણ ઉપાધિથી ભિન્ન આત્મા, સત્ ચિત્ આનંદરૂપ છે એવું તમારું કહેવું સંભવ૫ર નથી. શાથી કે આ ત્મા અન્નમયાદિ કોષરૂપ છે એવું અતિ ઉપરથી સમજાય છે. શ્રુતિ સવા પુરપીડનરમથક તે આ પુરૂષ અન્નરસમય છે. માટે અન્નમયાદિથી જુદો આત્મા નથી. કેષજ આત્મા છે. पंचकोशादियोगेन तत्तपय इव स्थितः / शुद्धात्मा नीलवस्त्रादियोगेन स्फटिको यथा // : With the five Kosbas or sheaks, the pure spirit [ shudhatina ] appears to possess, the nature of one kosha or the other just as a crystal which is colourless by nature reflects the colours of objects that are brought before it . ઉત્તર–જેમ સ્ફટિક મણિ શુદ્ધ સ્વચ્છ વર્ણને છતાં પણ કાળા વા પીળા વસ્ત્રની પાસે મુકવાથી કાળે કે પીળો લાગે છે તેમ અન્નમયાદિ કષના ગવડે અથાત્ તે તે કોષની સાથે આત્માની એકરૂપતાની બ્રાંતિવડે પ્રતીત થવાથી તેને કેષરૂપે સ્થિ ત થવા સરખો જણ્ય છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #174 -------------------------------------------------------------------------- ________________ - -: આત્મબોધ. 145" (અજ્ઞાન દશામાં છેષરૂપે પ્રતીત થાતા આત્માને, ગુરૂની પ્રસન્નતાથી સૂક્ષમભાવને પામેલી બુદ્ધિવડે વિવેક કરવાથી તે - કેષરૂપે ન પ્રતીત થાતાં શદ્ધ સ્વરૂપ રૂપે પ્રત્યક્ષ : થાય છે એ બાબત દષ્ટાંત સાથે કહે છે) .. * वपुस्तुपादिभिः कोशैर्युक्तं युक्त्यावघाततः / / आत्मानंमतरं शुद्धं विविच्यात्तंडुलं यथा // By the flagellation of speculation must pure spi. rit be disengaged from the sheaths within which it is enveloped, as a grain of rice is relieved of its husks ચેખા સ્વરૂપે ધેાળા તથા શુદ્ધ છે તોપણું ઊંતરાંવડે ઢંકાયેલા હેવાથી ફોતરાં રૂપેજ ભાસે છે પરંતુ તેમને જેમાં ખાંડને ફોતરાંથી જુદા પાડે છે તેમજ પંચ કોષની માંહે રહેલ શુદ્ધ આત્માને યુકિતરૂપ વિચારવડે તે તે કોષથી વિવેક કર. એ વિચારનું સ્વરૂપ સ્વપ્ન અવસ્થામાં સ્કૂલ દેહનું. ભાન નથી. - અને આત્માનુભાન છે. સુષુપ્તિમાં ધૂલ તથા સૂક્ષમ બને શરી૨નું ભાન નથી અને સુખ રવરૂપ આત્માનું ભાન છે. જે સુષુપ્તિમાં સુખનું ભાન ન હોય તો હું સુખે સુત” એવી જાગતાં સ્મૃતિ ન થવી જોઈએ. માટે સુષુપ્તિમાં સુખનું ભાન છે.એ કાળે વિષયજન્ય સુખ નથી પણ કેવળ આત્મસ્વરૂપજ સુખરૂપે પ્રતીત થાય છે તથા નિર્વિકલ્પ સમાધિમાં અજ્ઞાનના આવણુરહિત આત્મા ભાસે છે અને અજ્ઞાન એટલે કારણ શરીર ભાસતું નથી. એવી રીતે . - ત્રણ શરીર એક અવસ્થાને છે બીજી અવસ્થામાં ભાસતાં નથી . અને આત્મા તો સર્વ અવસ્થામાં ભાસે છે માટે આત્માને ત્રણ : શરીરથી અને ત્રણ અવસ્થાથી ભિન્ન જાણ. સ્થૂલ શરીર અન્ન- - - મય કેષ છે. કારણ શરીર આનંદમય કોષ છે તથા સૂક્ષ્મ શરીરમાં પ્રાણમય, મનોમય તથા વિજ્ઞાનમય કોષને સમાવેશ થાય છે. માટે ત્રણ શરીરથી આત્માને વિવેક કરવાથી પાંચે કેષને વિવેક સહેલાઈથી થઈ જાય છે 14 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #175 -------------------------------------------------------------------------- ________________ ભગવચ્છકરાચાર્ય ચરિત. શંકા-આત્મા, બ્રહ્મરૂપ હોવાથી સર્વત્ર વ્યાપક છે માટે તેની સર્વ સ્થળે પ્રતીતિ કેમ થાતી નથી. सदा सर्वगतोप्यात्मा न सर्वत्रावभासते। .. युद्धावेवावभासत स्वच्छेषु प्रतिबिंववत् // The spirit ( atma) although it penetrates all the ings is not everywhere manifest. It manifests itself in Buddbi (intelligence) like an image reflected by a polished surface. ઉત્તર-જેમ ઘડે, ભીંત, કાચ એ બધાં માટીનાં જ કાર્ય છે તથાપિ ઘડામાં અથવા ભીંતમાં પ્રતિબિંબરૂપે સૂર્ય પ્રકાશ નથી. શાથી કે તેઓ મલિન હેવાથી પ્રતિબિંબ ગ્રહણ કરવા સમર્થ નથી. માત્ર કાચ વિગેરે પદાર્થ સ્વચ્છ હેવાથી, તેમાં તેનું પ્રતિબિંબ પડે છે, તેમજ આત્મા જેકે સર્વ વ્યાપક છે તેપણ રાગાદિ એલરહિત શુદ્ધ બુદ્ધિમાંજ પ્રકાશે છે, મલિન ઉપાધિમાં તેને પ્રકાશ થાતું નથી. ( આત્મા. દેહ ઇકિયાદિ સંધાતમાં રહ્યા છતાં પણ તેથી જુદ છે એ વાત દષ્ટાંત આપી દઢ કરે છે.) 'देहेंद्रियमनोबुद्धिप्रकृतिभ्यो विलक्षणम् / तत्तिसाक्षिणं विद्यादात्मानं राजवत्सदा // The spirit must be distinguished from budy, from organs of sense, from manas, from intelligence (Buddhi.). It must bo recognized as incessantly superintending their operation as a King (wutching the actions of lis ministers.) જેમ રાજા પિતાની સભામાં બેઠેલા પુરૂષને સાક્ષી તથા પ્રેરક હોઈ તેનાથી જુદો છે તેમ આત્મા પણ શરીર, ઇંદ્રિય, મન, બુદ્ધિ અને પ્રકૃતિથી વિલક્ષણ છે. એટલે શરીર વિગેરે જડ દશ્ય તથા પરિણામ છે, અને આત્મા ચેતન, દાણા, તથા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #176 -------------------------------------------------------------------------- ________________ - આત્મબોધ. 147 અપરિણામી છે અને દેહની બાલ્યાદિ અવસ્થાને અને મન વિગેરે વૃત્તિઓને સાક્ષી છે એમ નિશ્ચય કરે. ' ' શંકા-આત્માનું કેવળ સાક્ષીપણું તમે કહે છે, તે સંભવતું નથી, કારણ કે દેહાદિ સંઘાતમાં રહી જેવું સાંભળવું ઇત્યાદિ સઘળે વ્યવહાર કરતાં પ્રતીત થાય છે. व्यापृतविद्रियेष्वात्मा व्यापारीवाविवेकिनाम् / दृश्यतेऽभ्रेबु धावत्सु धावन्निव यथा शशी // Whilst the organg of sense are in action it appears to the ignorant that it is the spirit which acts as when clouds pass across the moon, the moon it. self appears to move. વાયુના વેગવડે આકાશમાં વાદળાંને દોડતાં જોઈ ચૂખ માણસ માને છે કે ચંદ્રમા દોડે છે તેવી જ રીતે ગુરૂશાસ્ત્રના ઉપદેશ વિનાના અવિવેકી પુરૂષ નેત્ર આદિ ઇદ્રિ પર પોતાના વ્યવહારને આત્માના અંદર માને છે અથાત જેવું સાંભળવું આદિ સઘળા વ્યવહાર આત્મા જ કરતો હોય એમ તેઓ માને છે. . શંકા–દેહઈદ્રિય વિગેરેને તમે વ્યાપારવાળાં કહે છે ત્યારે તેઓ પણ ચિતન્ય હોવાં જોઈએ. અને જે તેને ચૈતન્ય માને તે તેઓને પણ અવશ્ય આત્મા માનવા ઘટે છે કારણ કે ચિતન્ય એજ આત્મા છે. आत्मचैतन्यमाश्रित्य देहेंद्रियमनोधियः / . સ્વશીયાનુ વતે સૂર્ણ થયા બાદ The body, the organs of sense, manas and buddhi acoomplish their respective funotiou under the or. ders of the Atma ag men perform their actions in the light of the sun ઉત્તર–જેમ સઘળા માણસે સૂર્યના પ્રકાશના આશ્રયે પિત. પોતાના વ્યવહાર કરે છે તેમજ ચેતન્ય સ્વરૂપ આત્માના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #177 -------------------------------------------------------------------------- ________________ 48 ભગવરછકરાચાર્ય ચરિત. આશ્રયેજ દેહ, ઇંદ્રિય, મન અને બુદ્ધિ, પોતપોતાનાં કાર્ય કરે છે પિતે સ્વતંત્રપણુએ કરી શકતાં નથી, માટે તેઓ આત્મા નથી.. શંકા-આત્મા તન્યરૂપ ભલે હો.પરંતુ હું જન્મ છું હું મરું. છું, હું બાળક છુંહું જુવાન છું, હું વૃદ્ધ છું,હું કોણ છું, હું બહેરે છું એવા વ્યવહારે આત્માના અંદર પ્રતીત થવાથી તે જન્મ વિગેરે વિકારવાળે હવે ઘટે છે. તે અવિકારી સંભવ નથી. देहेंद्रियगुणान्कर्माण्यमले सच्चिदात्मनि / ..... .. अध्यस्यंत्यविवेकेन गगने नीलिमादिवत् // !! It is from want of discernment that various attributes of acts of the body and the orgaus af sense ate assigned to the pure living intelligent spirit as blue colour and other properties are attributed to the firmament. ઉત્તર–જેમ મૂઢ માણસ, આકાશના અંદર કાળા પીળા રંગને આરોપ કરે છે તેમ અવિવેકી મા ણસ, બાળ યુવા આદી દેહના ધર્મને, અંધ બધિર આદી ઇન્દ્રિયના ધર્મને તથા બલવું ચાલવું વિગેરે ઇંદ્રિના કર્મને, અજ્ઞાનરૂપ સેલરહિત સત્ ચિત આનંદ રૂ૫ આત્માની અંદર કેવળ પિતાના અજ્ઞાનવડે મિથ્થા આપે છે વાસ્તવિક રીતે આત્મામાં દેહઈદ્રિય વિગેરેના એ કે ધર્મ નથી. શંકા–આત્માની અંદર દેહ ઇંદ્રિયાદિના ધમે કદી નહિ પણ હું કત છું, ભેંકતા છું, સુખી છું દુઃખી છું એવું તે આત્માના અંદર જણાય છે માટે આત્મા કત જોક્તા હવે જોઈએ અને વૈશેષિક મતના અનુયાયીઓ આત્માને કર્તા ભોક્તા માને છે. / अज्ञानान्मानमोपाधेः कर्तृत्वादीनि चात्मान। .. .. ... कल्प्यतेऽत्रुगते चंद्रे चलनादियथांभसा // : Action and other qualities which belong to inanas are -attributed to the spirit through ignorance as one P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #178 -------------------------------------------------------------------------- ________________ -આત્મખાય. 149 attributes the agitation of waves in water to the moon whose moying reflection they give. ઉત્તર–જેમ મૂઠ પુરૂષ પાણીના હાલવારૂપ ધર્મને પાણીમાં પડેલા ચંદ્રના પડછાયાને વિષે કફપે છે તેમજ અજ્ઞાની પુરૂષ પિતાના અજ્ઞાનના લીધે કતપણું, કતાપણું, સુખ દુઃખ વિગેરે મનરૂપ ઉપાધિના ધમેને આત્માની અંદર આપે છે. " ' ( હવે રાગ ઈચ્છા વિગેરે અંતઃકરણના ધમે કેવળ અજ્ઞાન કપિતજ છે એ વાત અન્વય વ્યતિરેક યુકિતથી રહે છે.) रांगेच्छासुखदुःखादि बुद्धौ सत्यां प्रवर्तते / . सुषुप्तौ नास्ति तन्नाशे तस्माद् बुद्धेस्तु नात्मनः // Passion, desire,pleasure& pain dwell in buddbi, wherever Buddhi exists; when in a state of deep slumber Buddhi ceases to exist, they like wise are no more. જાગ્રત અવસ્થામાં તથા સ્વમ અવસ્થામાં બુદ્ધિ છે તે રાગ ( વિષમાં અત્યંત પ્રીતિ ) ઈચ્છા [ તેઓમાં સામાન્ય પ્રીતિ) સુખ, દુઃખ વિગેરે ધમે વતે છે અને સુષુપ્તિ અવસ્થામાં બુદ્ધિને અજ્ઞાનમાં લય થઈ જવાથી રાગ વિગેરે ધર્મ પ્રતીત થાતા નથી, માટે રાગ વિગેરે ધમે બુદ્ધિના છે આત્માના નથી જે આત્માના હોય તે ત્રણ અવસ્થામાં માલુમ પડવા જોઈએ શાથી કે એ ત્રણે અવવથામાં આત્મા તો છે જ. શંકા- જ્યારે રાગાદિ આત્માનો સ્વભાવ નથી ત્યારે તેને રવભાવ અથાત્ સ્વરૂપ કેવું છે प्रकाशोऽर्कस्यतोयस्य शैत्यमग्नेर्यथोष्णता / स्वभावः सच्चिदानंदनित्यंनिर्मलतात्मनः // * જેના હોવાથી જેવું હોવું તે અવય. જેવા નહોવાથી જેનું નવું તે વ્યતિરેક. આ ઠેકાણે બુદ્ધિના હોવાથી રાગાદિનું હોવું અને બુદ્ધિને ન હેવાથી રાગાદિનું ન લેવું. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #179 -------------------------------------------------------------------------- ________________ 150 ભગવછંકરાચાર્ય ચરિત. As light is the peculiar property of the sun, coolness of water, heat of fire, so according to its nature the spirit is essentially life, intelligerce, beatitude eternity and purity. ઉત્તર-જેમ પ્રકાશ એ સૂર્યને સ્વભાવ છે, શીતળપણું એ પાણને સ્વભાવ છે ઉપરાતાએ અગ્નિને સ્વભાવ છે, તેમ સત ચિત્ આનંદ નિત્ય શુદ્ધપણું એ આત્માને સ્વભાવ છે. શંકા--હું જાણું છું, હું સુખી છું એ પ્રમાણે અનુભવ થાય છે. માટે આત્મજ્ઞાન તથા સુખને આશ્રય હોય એમ જણાય છે. ત્યારે તે નિર્વિકાર કેમ કહેવાય. आत्मनः सच्चिदंशस्य बुद्धेनिरिति द्वयम् / संयोज्य चाविवेकेन जानामीति प्रवर्तते // The living and intelligent character of spirit (atma ) and the activity of intelligence (Buddhi ] are distinct, when they are identified by ignoranco one says " I know". ઉત્તર–જેમ અગ્નિમાં તપાવેલે લેઢાને ગોળ અને અગ્નિ બને એક રૂપ હેઈ રહેલ છે તેમજ આત્માને સત્ અંશ અને ચિત્ અંશ અને બુદ્ધિવૃતિ એ સઘળાં પરસ્પર એકરૂપ થઈ રહેલ હોય છે તેથી તેમને યથાર્થ વિવેક ન થવાથી “હું જાણું છું વિગેરે અંહકારવાળી બુદ્ધિ પેદા થાય છે. ( ઉપર કહેલો અર્થ સ્પષ્ટ કરી કહે છે ) आत्मनो विक्रिया नास्ति बुद्धोधो न जात्विति। जीवः सर्वमलं ज्ञात्वा कर्ता द्रष्टेति मुह्यति // The spirit cannot change, buddhi ( intelligence ) has no bodh ( Knowledge the soul (Jiva ) knowing things in excess is subjeot to illusion and says " I act Y " I see" P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #180 -------------------------------------------------------------------------- ________________ - આત્મબોધ. 151 આત્માની માંહે કઈ પણ વિકાર નથી સાથી કે અતિ સ્મૃતિ વિગેરે તેને નિર્ગુણ ગણે છે નિષ્કિય, શાંત, નિર્વિકાર,નિલેપ ગણે છે અને બુદ્ધિના માટે જ્ઞાન કેઈ પણ કાળે નથી શાથી કે તે માયાનું કાર્ય હાઈ જડ છે તે પણ અંતઃકરણ ઉપાધિવાળા છ અજ્ઞાન વડે ઉપાધિના ધમે પિતામાં આરોપી અંગીકાર કરી ભ્રાંતિવડે હું કરું છું હું જોઉછું એમ જાણું મેહ પામે છે.' તાત્પર્ય–જે કતપણું વિગેરે બુદ્ધિના ધમે ભ્રાંતિવડે આત્મામાં પ્રતીત થાય છે તે આત્માના ધમે નથી શાથી કે આત્મા નિર્વિકાર છે, દેહાદિના ધમે પિતાના અંદર માની, આત્મા જનમ મરણ વિગેરે ભયને પામે છે. પરંતુ તે દેહાદિકના ધમે પિતાના સ્વરૂપના વિષે કેવળ સ્વરૂપના અજ્ઞાનવડેજ આરોપેલા છે, એ વાત સ્પષ્ટ કહે છે. रज्जुर्मपवदात्मानं जीवं ज्ञात्वा भयं वहत् / नाहं जीवः परात्मति ज्ञानंचेन्निर्भयो भवेत् // If the spirit falls into the crror of supposing the Individual soul, Jiva, to be identified with self as one might suppose a l'ope to be a snake it becoines frightened but as soon as it perceives 6 I am not Ji- : va but the Supreme spirit ( Parmatma ) " it is released from all fears. જેમ અંધારામાં પડેલી દોરડી ત્રણ કાળમાં પણ સર્પ નથી. તે પણ તેને બ્રાંતિથી સર્પ જાણી જીવ ભય પામે છે. તેમજ વયંપ્રકાશ અ મા બ્રાંતિવડે પિતામાં જીવપણું આપી હું જીવ છું, હું કત છું. હું ભકતા છું હું સુખી છું, હું દુઃખી છું, એવા અભિમાનવડે જન્મ મરણાદિક ભય પામે છે પરંતુ જ્યારે માહાવાકયના વિચારવડે હુ જીવ નથી. હું તે અદ્વિતીય સત્ ચિત્ આનંદ બ્રહ્મ છું એમ જાણે છે, ત્યારે જન્મમરણાદિ સઘળા ભય વિનાને થાય છે.. : P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર. ભગવચ્છકરાચાર્ય ચરિત. आत्मावभासयत्येको बुद्ध्यादीनींद्रियाणि च / दीपो घटादिवत्स्वात्मा जडैस्तै वभास्यते // Spirits mako Buddhi and the organs of sense manifest, as a lamp illuminates a vase and other obj. ects, but the spirit which is svatma is not enlightened by inert matter.. જેમ દવે ઘડા વિગેરે પદાર્થોને પ્રકાશ કરે છે, પણ ઘડા વિગેરે મલિન પદાથે દીવાને પ્રકાશ કરી શક્તા નથી. તેમ આત્મા એક છે અને તે મન બુદ્ધિ વિગેરેને પ્રકાશિત કરે છે. પરંતુ મન બુદ્ધિ વિગેરે જડ છે તેથી તેઓ આત્માને પ્રકાશ કરી શકતાં નથી. શંકા–જ્યારે આત્મા બુદ્ધિ વિગેરેથી જાણી શકાતું નથી. ત્યારે તેને જાણવા સારૂ અન્ય જ્ઞાનીની જરૂર છે ખરી! स्वबोधे नान्यबोधेच्छा बोधरूपतयात्मनः। नदीपस्यान्यदीपेच्छा यथा स्वात्मा प्रकाशते // . . Tbe spirit whose special property is knowledge does not require knowledge about itself from any other Surce as a lamp shining with its own light does not require another lamp to make it visible. - ઉત્તર–જેમ દી સ્વયંપ્રકાશ હોવાથી તેને પ્રકાશ કરવાની બીજા દીવાની જરૂર નથી. તેમજ આત્મા જ્ઞાન સ્વરૂપ છે માટે તેના જ્ઞાનના માટે બીજા જ્ઞાનની જરૂર નથી. તે તે પિોતાની મેળેજ પ્રકાશે છે. શંકા–જ્યારે આત્મા બુદ્ધિ વિગેરેથી જણાતો નથી. ત્યારે તે શી રીતે જણાવ્યછે તે કહે. નિધ્ય નિવાધારનેતિ નેર્તિત વાવતઃ | विद्यादैन्यं महावाक्यजीवात्मपरमात्मनोः // If once the upadhi or attributes are put aside by saying " This is not " " this is not let the ident P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #182 -------------------------------------------------------------------------- ________________ આત્મબોધ. - 153 ity of the supreme spirit with the soul be recognised by means of the sacred sentences. નેતિ નેતિ (આનહિ આનહિ) એ શ્રુતિના વચનવડે સર્વ સ્કૂલ સૂક્ષ્મ અને કારણ એ સઘળી ઉપાધિઓ ત્યાગ કરી અને થતું સ્થૂલ શરીર સૂક્ષ્મ શરીર અને કારણ શરીર આમાં નથી. એમ નિશ્ચય કરી " તરવમસિ " એ મહાવાકયમાં આવેલા તત્ પદની ઉપાધિ અલ્પજ્ઞત્વ સર્વત્વ વિગેરે ભાગ ત્યાગ લક્ષણાવર્ડ તજી, બને પદને એક લક્ષ્ય અથ શુદ્ધ બ્રહ્ન હું છું એ રીતને અપક્ષ નિશ્ચય કરે એનું નામ જ તત્ત્વજ્ઞાન અને તેજ મુકિતનું સાધન છે. 1 " તરાપ " મહાવાક્ય વડે શુદ્ધ ચૈતન્ય રૂ૫ લક્ષ્ય અર્થને બોધ ભાગ ત્યાગ લક્ષણ અંગીકાર કરવાથી થાય છે એ ભાગ ત્યાગ લક્ષણનું સ્વરૂપ આ પ્રમાણે છે. “ડર્ષે વાર” “તે આ દેવદત્તર” આ વાક્યમાં 8 : ' પદને અર્થ તે દેશ તથા તે કાળ સહિત દેવદત્ત છે તથા " પદનો અર્થ આ દેશ તથા આ કાળ સહિત દેવદત્ત એવો અર્થ છે.એ બન્ને પદ બોલવાથી બન્નેને અર્થ એકજ છે એમ સમજાયછે પરંતુ તેમ સંભવતું નથી. કારણકે અને ગામ્ પદના વાચ અર્થમાં વિશેપણ રૂપે રહેલા તે દેશકાળ અને આ દેશ કાળ એ બન્નેને પરસ્પર વિરોધ છે માટે તે બન્ને વિરૂદ્ધ અંશનો ત્યાગ કરી અવિરૂદ્ધ દેવદત્ત પિંડમાં બન્ને પદની લક્ષણા કરવી એ લક્ષણ ભાગ ત્યાગ લક્ષણા કહેવાય છે. તેમજ તત્વ મ્ માસ એ મહાવાકયમાં તત્ પદને વાચ્ય અર્થ સર્વેશકિતમાન સર્વજ્ઞ વિગેરેના ધર્મવાળે ઈશ્વર છે તથા વમ્ પદને અલ્પ શકિત અલ્પજ્ઞતા વિગેરે ધર્મસહિત જીવ છે એ બને અર્થમાં એક રૂપતા ન સંભવવાથી બને પદોના વાચ્ય અર્થમાં વિવેષણરૂપે રહેલા સર્વ શકિત, અલ્પશકિત સર્વજ્ઞતા અલ્પજ્ઞતા વિગેરે વિરૂદ્ધ અંશને ત્યાગ કરી, કેવળ ચિતન્ય અંશમાંજ તત્ પદ અને વમ્ પદની લક્ષણા કરે છે. એવી રીતે ભાગ ત્યાગ લક્ષણા મહાવાક્યમાં માનવાથી ઇશ્વરના તથા જીવના સ્વરૂપમાં વિરૂદ્ધાંશને ત્યાગ કરી શેષ રહેલો અવિરૂદ્ધ લક્ષ્યાર્થ જે - તન્ય અંશ છે તેની એકતા મહાવાકય જણાવે છે. 20 P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #183 -------------------------------------------------------------------------- ________________ 154 ભગવચ્છંકરાચાર્ય ચરિત. - શંકા–સ્થલ વિગેરે ઉપાધિ ત્યાગ ન કરીએ તો પણ હાનિ નથી શાથી કે ચિતન્ય તે અસંગજ છે. ". . आविद्यकं शरीरादि दृश्यं बुबुदवत्क्षरम् / : ઉતરું વિચારું વ્રતિ નિમેન્ ! . . :: All that belongs to the body must be considered as the product of ignorance. It is visible, it is perishable like the bubliles of air :( on the surface of water.) but, that which does not possess three signs must be recognised is pure spirit which asserts itself I am Bhrahama. ?! ઉત્તર–દેહ ઇદ્રિય વિગેરે દશ્ય પદાથે અવિદ્યાનાં કાર્ય છે તથા પાણીના પરપોટાની પેઠે નાશવંત છે અને તેથી ભિન્ન સત્ ચિત્ આનંદ સ્વરૂપ અવિદ્યારૂપ મલ રહિત જે બ્રહ્મ છે તેજ હું છું એમ નિશ્ચય કરે. આવા અપક્ષ દઢ નિશ્ચયથી જ જીવ કૃતકૃત્ય થાય છે. : ( જીવ બ્રહ્માની એકતારૂપ જ્ઞાન દઢ થવા સારૂ તત્વ જ્ઞાનના મનનવડે પ્રકાર કહે છે ) देहान्यत्वान्नमे जन्मजराकार्य लयादयः / ... ' રાદવિવસ નિદ્રિતા ન ર | Because I am distinct from body, I experience neither birth, old age, decrepitude nor extinction; and detached from the organs of sense, I have no longer any connection with their object such as sound. જન્મ, જરા, દુબલપણું મરણ વિગેરે ધમે સ્થૂલ શરીરના છે. હું સ્કૂલ શરીરથી ભિન્ન છું માટે જન્મ વિગેરે ધમે મારા નથી તથા શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પાંચ વિષના ભાગરૂપ સંગ મારામાં નથી. કારણકે હું ઇદ્રિ રહિત છું. ઇંદ્રિને વિષયોની સાથે સોગ અથવા વિગ થવાથી મને અસંગને લાભ કે હાનિ નથી. . . . . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #184 -------------------------------------------------------------------------- ________________ *, ' આત્મબોધ - 155" નનન , , ( હવે આત્માની અંદર મનના ધમને પણ નિષેધ કહે છે) अनस्त्वान्नमे दुःखरागद्वेषभयादयः / .. अप्राणाह्यमनाः शुद्ध इत्यादिश्रुतिशासनात् !! , Being deprived of manas, I no longer feel grief: passion, hatred fear, or other affections. I am-and this is established by revelation (shruti) I'am without Prana. without manas & absolutely pure. દુઃખ, રાગ, દ્વેષ, સંકલ્પ, શોક, મોહ ભય એ બધા મનના ધર્મ છે, મારા નથી કારણ કે હું તો મન રહિત છું શ્રુતિ પણ કહે છે " આત્મા, મન અને પ્રાણ રહિત છે તથા નિમલ છે માટે ઉપર કહેલા દુઃખ વિગેરે મનના ધર્મ ક્ષુધા તૃષા પ્રાણના ધમે મૂઢતા વિગેરે મારામાં નથી. હું તે અસંગ દૂરસ્થ સચ્ચિદાનંદ બ્રહ્મ છું. ( જે જે કાર્ય છે તે અનિત્ય છે માટે પ્રાણ વિગેરેની અનિત્યતા. તેઓની ઉત્પત્તિ કરી બતાવે છે.), : raહ્માનાથ ના મનદિયા 1 | . . . . खं वायुर्योतिरापश्च पृथ्वी विश्वस्य धारिणी / / ..... From Brahma proceed ( are born ) the breath of life, [ Pran'a ] manas, the organs of serise; the air, the wind, light, water, and the earth which' nourish all existence... આ અસત્ જડ તથા દુઃખરૂપ સંસારથી વિપરીત સ્વભાવવાળી, એટલે સત્ ચિત્ આનંદ બ્રહ્મથી ક્રિયા શક્તિવાળા પ્રાણ, જ્ઞાનશક્તિવાળું મન, દશ ઈદ્રિયે, આકાશ, વાયુ, તેજ, જળ તથા સ્થાવર જંગમ વિગેરેને ધારણ કરતી પૃથ્વી અનાદિ, અવિવાવડે આથી ઉત્પન્ન થાય છે. . . . . . . . . . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #185 -------------------------------------------------------------------------- ________________ 156 ભગવચ્છકરાચાર્ય ચરિત. "નિ નિોિ નિત્ય નિર્વ નિરંગના ' નિર્વાણ નિરીક્ષકો નિત્યપુરતો િર્નિમસ્ટર . I am without quality, without activity, eternal, without volition, without soil unqualified, without change, without form, emancipated for ever & perfectly pure. સવ, રજ અને તમે એ પ્રકૃતિના ગુણે છે અને રાગ ઈચ્છા વિગેરે બુદ્ધિના ગુણ છે એ સઘળા ગુણથી હું રહિત છું, શાથીકે પ્રકૃતિ તથા બુદ્ધિ એ બનેને મારામાં અભાવ છે, કિયા, એ દેહ ઇદ્રિયને ધર્મ છે હું દેહ ઇંદ્રિય રહિત હેવાથી ક્રિયા વિનાને છું, હું નિત્ય એટલે સર્વકાળમાં ચિતન્યરૂપ છું, હું " નિવિકલ્પ છું, હું નિરંજન અથાત્ માયા તથા તેના કાર્યના મેલ વિનાને છું. * સઘળા વિકારો લિંગ શરીરના આશ્રયે રહેલા છે અને હું લિંગશરીર રહિત હોવાથી કેઈપણ વિકાર મારામાં નથી. અવયવી , પદાર્થ આકારવાનું હોય છે. હું આકાશની પેઠે નિરવયવ છું. તેથી આકાર રહિત છું, હું બંધન રહિત હેવાથી નિત્ય મુકત છું, અવિવારૂપ મેલ મારામાં નથી. તથા હું સર્વત્ર પૂર્ણ હવાથી ' અચળ છું. ( ગુરૂ શિષ્યની પરીક્ષા કરવા માટે પુછે છે કે હે શિષ્ય! તું કહે છે તે તું છે પણ તે પરિચ્છિન્ન છે શાથી કે તું દેહવાળે દેખાય છે એ સાંભળી શિષ્ય પોતાનો અનુભવ કહે છે) अहमाकाशवत्सर्ववहिरंतर्गतोऽच्युतः / सदा सर्वसमः शुद्धो निःसंगो निर्मलोऽचलः // .. I am like other, penetrating all things within and without. I am without defect, the same throughout pure without attachment immaculate, immovable. 1 આ સ્મક કેટલીક પોથીમાં જોવામાં આવતો નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #186 -------------------------------------------------------------------------- ________________ આત્મબોધ. 157 હું આકાશની માફક સઘળા પદાર્થોમાં બહાર તથા અંદર પડેલ છું; ન્યૂનતા વિનાને છું સર્વત્ર સમ છું, શુદ્ધ છું, સંગ રહિત છું. નિર્મળ છું અને અચળ છું. (વં પદાર્થના અર્થ, જીવાત્માના લક્ષ્ય સ્વરૂપનું જેવું વર્ણન કર્યું છે તેવુંજ તત્પદાર્થ બ્રહ્મના લક્ષ્ય સ્વરૂપનું વર્ણન કર્યું છે હવે તે બન્નેના અભેદનું વર્ણન કરે છે ) नित्यशुद्धविमुक्तैकमखंडानंदमद्वयम् / / सत्यं ज्ञानमनंतं यत् परं ब्रह्माहमेव तत् // ... I am that which is eternal, pure, free, happy, without duality and truly existing-that which is knowledge, infinite, and the supreme Bhrama, . નિત્ય એટલે ભૂત ભવિષ્ય અને વર્તમાન એવા ત્રણે કાળમાં જેને નિષેધ થતું નથી. જે અવિદ્યા વિગેરેના મેલથી રહિતછે, જે નિત્ય મુકત છે. જે એક એટલે જેના જેવી બીજી ચીજ નથી, જે અખંડ એટલે સર્વ દેશ, સર્વ કાળ, અને સર્વ વસ્તુમાં છે, જે સુખ સ્વરૂપ છે જે અરૂપ એટલેવિ જાનીયભેદ તથા સ્વાગત ભેદ અને સજાતીય ભેદ રહિત છે તે સત્યજ્ઞાન અને અનંત બ્રહ્મરૂપ જ હું છું, બ્રહ્મ ભિન્ન મારૂં સ્વરૂપ નથી. एवं निरंतराभ्यस्ता ब्रह्मवास्मीति वासना / . हरत्य विद्याविक्षेपान् रोगानिव रसायनम् // * This conception," I am Bhrama myself ! incessently entertained disperses the hallucinations born of ignorance as medicine removes sickness. ઉપર પ્રમાણે દેખાડેલી રીતિ પ્રમાણે કાયમ અભ્યાસ કરવાથી ઉત્પન્ન થયેલી " હું બ્રહ્મજ છું " એવી દઢ વાસના, જેમ રસાયન રોગોને નાશ કરે છે તેમ અવિદ્યાથી થયેલા ચિત્તના વિક્ષેપને નાશ કરે છે. હવે બ્રહ્મની અને આત્માની એકતાના ચિંતન કરવામાં સાધન કહે છે. P.P. Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust Page #187 -------------------------------------------------------------------------- ________________ 158 ભગવચ્છંકરાચાર્ય ચરિત. विविक्तदेश आसीनो विरागा विजितेंद्रियः। , મહામાત્માનં તમનતનવધા છે : ' Seated in a desert-place, exempt from passions master of his senses, let man represent to himself. this :spirit one and infinite without allowing his thoughts to stray else where. - - નિર્જન સ્થાનમાં સ્વસ્તિકાસન, પદ્માસન વિગેરે સુખ પૂર્વક થઈ શકે તેવું આસન કરી, વિષયમાં ઈચ્છા રહિત હોઈ ઇન્દ્રિયોને જય કયે છે એવા પુરૂષે, સજાતીય આદિ ભેદ રહિત તથા દેશ કાળ તથા વસ્તુ પરિચ્છેદ વિનાના બ્રહ્મનું પિતાથી ભિન્ન ન જાણે ચિંતન કરવું. અર્થાત્ એ બ્રહ્ય હું છું એવી ભાવના કરવી.' - શ કા–આ દશ્ય પ્રપંચ પ્રત્યક્ષ વર્તમાન છતાં એકતાનું ચિંતન કેમ ગણી શકે. आत्मन्येवाखिलं दृश्यं प्रविलाप्य धिया सुधीः। भावयेदकमात्मानं निर्मलाकाशवत्सदा // Considering the risible universe as annihilated in spirit, let a man pure through intelligence constantly contemplate the one spirit as he might contemplate the luminous ether ઉત્તર–શુદ્ધ અંત:કરણવાળે અધિકારી પુરૂષ, સઘળા દશ્ય , પ્રપંચને, ગિજનેમાં પ્રસિદ્ધ 'લય ચિંતનને પ્રકારે વિવેકવાળી બુદ્ધિવડે આત્મામાં લય કરી આકાશની પેઠે. નિમલ સદા એક રસ આત્માનું ચિંતન કરે. ': 1 લય ચિંતનનો સામાન્ય પ્રકાર–પૃથ્વીએ જલનું કાર્ય છે કાર્ય અને કા૨ણમાં ભેદ નથી માટે પૃથ્વી જલરૂપજ છે એ પ્રમાણે ચિંતનવડે પૃથ્વીને જલમાં લય કર્યા પછી જલનો તેજમાં તેજને વાયુમાં અને વાયુને આકાશમાં તથા આકાશનો પ્રકૃતિમાં અને પ્રકૃતિને બ્રહ્મમાં લય કરવો. * - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #188 -------------------------------------------------------------------------- ________________ આત્મધ, 139 શંકા-સર્વ દશ્ય પ્રપંચને ત્યાગ કરી વિવેકી માણસ કેવી રીતે સમાધિમાં સ્થિતિ પામે છે ? नामवर्णादिकं सर्व विहाय परमार्थवित् / परिपूर्णचिदानन्दस्वरूपेणावतिष्ठते // i knowing the highest, he rejects all else and remains firmly united with the self-existent being who is all intelligence, all happiness. .. આત્માના વારતવિક સ્વરૂપને જાણનાર માણસ નામ રૂપાત્મક દક્ષ્ય પ્રપંચ મિશ્યા જાણી તજી દઈ પરિપૂર્ણ સત્ ચિત આનંદ સ્વરૂપે સમાધિમાં રહે છે. શંકા-સમાધિમાં પણ જ્ઞાતા, જ્ઞાન અને રેય એવી ત્રણ પ્રકારની ત્રિપુટી પ્રતીત થાય છે. તેથી આત્મા એક છે, એવી ભાવના કેમ સંભવે ! : જ્ઞાdજ્ઞાન મેર: વરાત્મન ન વિદ્યા :चिदानंदैकरूपत्वादीप्यते स्वयमेव हि // In the supreme spirit there is no distinction between the perceiver, perception and the object perceiv!d by this quality of the being, which is one intelligent and happy ho shine by itself ( hiraself..).. ઉત્તર–જો કે સવિકલ્પ સમાધિમાં જ્ઞાતા, જ્ઞાન, અને રેય એ ભેદ પ્રતીત થાય છે. પરંતુ નિવિકલ્પ સમાધિમાં તે ભેદ રહેતો નથી. તે કાળે તે સત્ ચિત્ આનંદ અખંડ આત્માજ પિતે પ્રકાશે છે. - ( એ રીતે આત્માની એકતાના જ્ઞાનને સારૂ આત્માનું ધ્યા: : નાદિ કરનારને શું ફળ થાય છે, તે બતાવી આપે છે.) gવમાત્મારો દાનમથને વતત કૃતિ , " દ્રિતાવતા સર્વજ્ઞાનેધ હેતુ . .... " P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #189 -------------------------------------------------------------------------- ________________ * ભગવચ્છરાચાર્ય ચરિત. When meditation is rubbed diligently against spirit, the flame which such friction produces, burns up all the combustible materials of ignorance. અગાઉ બતાવ્યા પ્રમાણે અંતઃકરણ રૂપ નીચી અરણી સાથે ધ્યાનરૂપ ઉપરની અરણીવડે ઘર્ષણ નિરંતર કરવાથી ઉત્પન્ન થએલ અખંડ બ્રહ્માકાર વૃત્તિરૂપ વાળા, સઘળા અજ્ઞાનરૂપ કાકને બાળી નાંખે છે. (જીવ અને બ્રહ્મની એકતાનું યથાર્થ અપક્ષ જ્ઞાન થવાથી આત્મા પોતે પ્રકાશે છે એ વાત દષ્ટાંત સાથે કહે છે.) अरुणेनेव बोधेन पूर्वसंतममे हुने / तत आविर्भवेदात्मा स्वयमेवांशुमानिव // .: When knowledge disperses darkness, the light of the spirit shines fourth, like the dazzling sun જેમ પ્રાતઃકાળમાં અરૂણોદય થવાથી પ્રથમ અંધકાર નાશ થયા પછી સૂર્ય નારાયણનો ઉદય થાય છે તેમજ હું બ્રહ્મ છું.' એવા અપક્ષ નિશ્ચય વડે અજ્ઞાનરૂપ અંધકાર દૂર થયા પછી સૂર્ય નારાયણની માફક આત્મા આપોઆપ પ્રકાશે છે. શંકા–આત્મા તે પોતાનું સ્વરૂપ હોવાથી નિત્ય પ્રાપ્ત છે. તેની જ્ઞાનવડે પ્રાપ્તિ કેમ સંભવે ! .. आत्मा तु सततं प्राप्तोऽप्यप्राप्यवदविद्यया / तन्नाशेऽप्राप्तवद्भाति स्वकंठाभरणं यथा // The spirit, always accessible, is rendered appa. rently, in accesssible by ignorance, but ignorance being dissipated, the spirit shines forth and is again accessible like ornament round the neck ( of a ferron who had forgotten it ). ઉત્તર–જેમ કઈ માણસ પોતાના કંઠમાં પહેરેલ આભારણ વિસરી જઈ તેને ચે તરફ શોધતો ફરતો હતે. તેને કઈ ભલા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #190 -------------------------------------------------------------------------- ________________ આત્મબોધ. 161 માણસે કહ્યું જે આભરણુને તું ભુલથી ખોવાયેલ સમજી શેધત ફરે છે તે તે તારા કંઠમાંજ છે એમ કહી તેને તેના કકમાં ધારણ કરેલ આભરણ દેખાડી આપ્યું. ત્યારે તેને બ્રાંતિથી અપ્રાપ્ત માનેલ આભરણની પ્રાપ્તિ થઈ. તેમજ આત્મા સર્વત્ર પૂર્ણ હોવાતી જ્ઞાની અને અજ્ઞાનિ બનેને પ્રાપ્ત છે પરંતુ અને જ્ઞાનીને અજ્ઞાનના લીધે, પ્રાત છતાં પણ અપ્રાત સરખો થઈ ગયેલો હોય છે. ત્યારે તેનું સદ્ગુરૂના ઉપદેશવડે અજ્ઞાન નાશ પામે છે ત્યારે તેને આત્મા જે પ્રથમથી જ પ્રાપ્ત છે તેની પ્રાપ્તિ થાય છે, કાંઈ અપ્રાપ્તની પ્રાપ્તિ તેને થાતી નથી. શંકા–જીવાત્મા તથા પરમાત્મા અને વિરૂદ્ધ રવભાવવાળા હોવાથી તે બન્નેની એકતા જે તમે કહે છે તે કેમ સંભવે ? स्थाणौ पुरुषवद्भांत्या कृता ब्रह्माणि जीवता / जीवस्य तात्त्विक रूपे तस्मिन्दृष्ट निवर्तते / / It is an error to attribale the spirit of life or man's individual spirit (Jivatina) to the supreme spirit just as it is an error to take a post for a man When once the true nature of jwala has been reco ognized, jwala itself disappears. ઉત્તર–જેમ અંધારામાં રહેલા વૃક્ષના ડુંઠામાં અજ્ઞાનવડે ખોટી પુરૂષ બુદ્ધિ થાય છે તેમ અનાદિ અજ્ઞાનથી થયેલ ભ્રમવડે કતપણું ભકતાપણું વિગેરે જીવનાં લક્ષણે બ્રહ્મના અંદર ભાસે છે પરંતુ તામણિ ઈત્યાદિ મહા વાકયના બિચારવડે * ત્યારે જીવનાં વાસ્તવ સ્વરૂપ બ્રહ્મનું યથાર્થ સ્વરૂવ જણાય છે. ત્યારે તે જીવપણું જતું રહે છે. શંકા--જ્યાંસુધી હું છું અને આ સ્ત્રીપુત્રાદિ મારાં છે એવી વૃત્તિ છે ત્યાં સુધી હું નથી તથા મારૂં કાંઇ પણ નથી, એવી વૃત્તિને ઉદય કેમ થાશે ! . 21 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #191 -------------------------------------------------------------------------- ________________ - ' 162 62 ભગવકરાચાર્ય ચરિત. तत्त्वस्वरूपानुभवादुत्पन्नं ज्ञानमंजसा / / अहंममेति चाज्ञानं वाधते दिग्भ्रमादिवत् // The knowledge wbich comes from comprehending that being, which has self existence, completely destroys the ignorance which says "I am" or - That belongs io ne, 9 in lie same manner as the light of the sun removes the uncertainty concerning the regions of the sky. ઉત્તર-જેમ રાત્રીમાં થયેલો દિશ્વમ સૂર્યના ઉદય થવાથી મટે છે તેમજ જીવની તથા બ્રહ્મની એકરૂપતાનું દઢ જ્ઞાન અને નાયાસે અહંતા મમતારૂપ સંસારને મટાડે છે. ( જેવું અજ્ઞાન નિવૃત્ત થયું છે એવા વિવેકી પુરૂષની દષ્ટિના રવરૂપનું વર્ણન કરે છે. ) .. सम्यग्विज्ञानवान् योगी स्वात्मन्येवाखिलं स्थितम् / एकं च सर्वमात्मानमीक्षते ज्ञानचक्षुपा // The yoyin, possessing perfect dicernment, con templates all things as subsisting in him-self and thus by the eye of knowledge, discovers that all is the one spirit. જેને નિઃસંશય આત્માના સ્વરૂપને સાક્ષાત્કાર થયો છે એ ગી, પોતાની જ્ઞાનચક્ષુવડે આ અજ્ઞાનવડે કપાયેલ સર્વ જગતું . અધિકાન ફૂટસ્થ સર્વત્ર પૂર્ણ પિતાના સ્વરૂપમાંહે જુએ છે.તથા સર્વ પ્રપંચ અદ્વિતીય વસ્તુની અધિષ્ઠાનથી ભિન્ન સત્તા હોતી નથી માટે આત્માના અંદર અજ્ઞાનવડે આપેલ વિશ્વ આત્મા રૂપજ છે. શંકા-આત્માથી ભિન્ન કળાતા જગને જ્ઞાની આત્મ સ્વરૂપ કેમ જુએ છે? * P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #192 -------------------------------------------------------------------------- ________________ આત્મબોધ. आत्मैवेदं जगत्सर्वमात्मनोऽन्यन्न विद्यते / मृदो यद्वद्घटादीनि स्वात्मानं सर्वमीक्षते // He knows that all this world is spirit or that boyond spirit, there is nothing; as all varieties of vase are clay, as all things he sees are that spirit ઉત્તર–કાર્યની સત્તા પિતાના ઉપાદાન કારણથી ભિન્ન નથી. તેથી ઘડા વિગેરે કાર્યો જેમ માટીથી ભિન્ન નથી પણ માટી રૂપજ છે. તેમજ સંપૂર્ણ જગત્ પોતાના ઉપાદાને કારણથી ભિન્ન નથી પણ આત્મા રૂપજ છે. ( જ્ઞાનીની જીવન્મુકત અવસ્થાનું નિરૂપણ) जीवन्मुक्तिस्तु तद्विद्वान्पूर्वोपाधिगुणांस्त्यजेत् / सच्चिदानंदरूपत्वाद्भवेभ्रमरकीटवत् // He, who emancipated from his own individual attribute [ Jivaninukta ):knows this, rejects the qualities of the attributes, he previously believed himself to possess and becomes ( Brahma ) in virtue of the essential nature of that being intelligent and happy just as the chrysalis loses its former nature to become a bee. સચ્ચિદાનંદ આત્માના રવરૂપનો સાક્ષાત્કરનાર જીવન્મુકત પુરૂષે, પૂર્વે કહેલ દેહ, ઇંદ્રિય, મન વિગેરે ઉપાધિઓને ત્રિગુણી માયામાં કાર્યરૂપ જાણ ત્યાગ કરવો તથા ભ્રમરકીટની પેઠે સચ્ચિદાનંદ રૂપમાં રહેવું. ( જીવન્મુકતનું વર્ણન શ્રીરામચંદ્ર કહે છે) तीवा मोहार्णवंहत्वारागद्वेषादिराक्षसान् / योगी शांतिसमायुक्तो ह्यात्मारामो विराजते // 1 જેમ ભમરી કઇ કીડાને દરમાં લઈ જઈ ડંખ મારે છે ત્યારે તે કીડાની વૃત્તિ ભયના લીધે ભમરીરૂપ થાય છે. કીડો પોતાનું રૂપ તજી ભમરીરૂપ થાય છે તેમજ અધિકારી પુરૂષ પણ વિચારવડે અંતે બ્રહ્મરૂપ થઈ જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #193 -------------------------------------------------------------------------- ________________ 164 ભગવચ્છકરાચાર્ય ચરિત. After having traversed the ocean of illusion and after having destroyed the bad genii with whichi it is infested. the yogin with a spirit full of joy sinks into tranquility, પિતાના રવરૂપ માંહે રમણ કરનાર જીવન્મુક્ત યોગી, અજ્ઞાનરૂપ સાગરને તરીને તથા રાગ દ્વેષાદિક રાક્ષસોને હણીને, શાંતિયુક્ત પોતાના સ્વરૂપમાં વિરાજે છે. बाह्यानित्यसुखासक्ति हित्वाऽऽत्मसुखनिवृतः घटस्थदीपवत्स्वच्छः स्वांतरेव प्रकाशते // . Renouncing attachment for external and changeable happiness, and satisfied with happiness derived from spirit (atma ) he shines, with an inward light as a lamp sheltered beneath a jar. ચક્ષુ વિગેરે બાહ્ય ઈદ્રિયને અનુકુળ વિષયેની સાથે સંબંધ : થવાથી પ્રાપ્ત થાતા વિષયાનંદમાં આસકિત તજી જે સ્વરૂપાનંદવડેજ તૃપ્ત છે તે ઘડાનાં રહેલા દીવાની પેઠે અંતકરણમાંજ સ્વરૂપે પ્રકાશે છે. " ( જ્ઞાનીની વિદેહ મુક્તિને કહે છે ) उपाधिस्थोऽपि तद्धमैंने लिप्तो व्योमवन्मुनिः सर्वविन्मूढवत्तिष्ठेदसक्तो वायुवञ्चरेत् // The muni, although subject to the conditions of the body resembles the ether in not being soiled by their properties knowing every thing he conducts hiin--self as though be knows nothing and passes on like the wind independent of all things. મુનિ દેહાદિ ઉપાધિમાં રહ્યા છતાં પણ આકાશની પેઠે નિલે 5 રહે છે. સર્વજ્ઞ છતાં મૂઢની પેઠે રહે છે. અર્થાત્ પિતાનું સર્વસપણે બીજાની પાસે માન પ્રતિષ્ઠા વિગેરેના લોભથી દેખાડતો નથી. અને વાયુની પેઠે પ્રારબ્ધ વડે પ્રાપ્ત થયેલા વિષયમાં આ સક્તિ પામ્યા વિના વિચરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #194 -------------------------------------------------------------------------- ________________ આત્મબોધ. 165 उपाधिविलयाद्विष्णौ निविशेपं विशेन्मुनिः / जले जलं वियद्योम्नि तेजस्तेजसि वा यथा // l'rom the moment when the attributes ( upadhi ) are destroyed, the muni enters into that which penetrates every where ( Vishnue ) as water in water, air in air, fire in fire. ઉપાધિના નાશ પછી મુનિ, જેમ જલમાં જલ, આકાશમાં આકાશ, અને અવિનમાં અગ્નિ પેસી જાય છે તેમ બ્રહ્મમાં પિસી જાય છે, ' ' વિદેહ મુક્તિ અવસ્થામાં વિવેકી પુરૂષ જે પરબ્રહ્મને પામે છે તેના સ્વરૂપનું નિરૂપણ આઠ કલેકથી કહે છે) यल्लाभानापरों लाभो यत्सुखानापरं सुखम् / यज्ज्ञानान्नापरं ज्ञानं तब्रह्मेत्यवधारय // The possession, possessing which there is no other to desire the happiness, above which there is no higer happiness, the knowledge above which there is no higher knowledge-mayone know that this is Brahma ? . જેના લાભ કરતાં બીજે લાભ અધિક નથી, જે સુખ કરતાં બીજું સુખ અધિક નથી અને જેના જ્ઞાન કરતાં બીજું જ્ઞાન અધિક નથી. તે જ બ્રહ્મ છે એવો નિશ્ચય કર ! यदृष्ट्वा न परं दृश्यं यद्भूत्वा न पुनर्भवः॥ यज्ज्ञात्वा न परं ज्ञानं तदृब्रह्मेत्यवधारय / / Tire object of vision, beyond which no further vision can be desired, the existence in union with which no further birth is possible, the knowledge beyond which one needs no further knowledge may one know " it is Bralima", P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #195 -------------------------------------------------------------------------- ________________ ભગવછંકરાચાર્ય ચરિત. . જેને સાક્ષાત્કાર કરતાં પછી બીજી વસ્તુ જોવા લાયક રહે તીનથી જે રૂપ: થવાથી અર્થાત્ જેની સાથે એકરૂપથઈ જવાથી સંસારમાં ફરી જન્મ થાતું નથી, તથા જેને જાણવાથી બીજું જાણવાનું કાંઈ રહેતું નથી, તેજ બ્રહ્મ છે એમ નિશ્ચય કર. तिर्य गूमधः पूर्व सच्चिदानंदमद्वयम् / अनंतं नित्यमेकं यत्तद्रह्मत्यवधारयेत् // The being which fills all intermediate regions superior & inferior living, intelligent, happy,without duality,infinite eternal, one,may one know it' it is Brahma." - જે પૂર્વ, પશ્ચિ, ઉત્તર, દક્ષિણ, ઉપર નીચે છે, પૂર્ણ છે, સત્ ચિત્ તથા આનંદ રૂપ છે જેને કાળ દેશ અને વસ્તુવડે અંત નથી. જે ત્રણે કાળમાં બાધ રહિત છે. અને જે એક છે. તેજ વરતુ બ્રહ્મ છે એવો નિશ્ચય કર ? - अतद्व्यात्तिरूपण वेदांतैर्लक्ष्यतेऽव्ययम् / . अखंडानंदमेकं यत्तद्रह्मेत्यवधारयेत् // That which is designated in the books of the Vedant as the existence which rejects all which is not him, the imperishable, the incessantly happy, the one, may ona know it, it is Brahma. જેને વેદાંત શાસ્ત્રો આત્માથી ભિન્ન સર્વ જડ વસ્તુને ત્યાગ કરવાથી પરમાર્થ રૂપે લક્ષણ વૃત્તિવડે જણાવે છે જે વિકાર રહિત એક અખંડ આનંદ સ્વરૂપ છે. તેજ, બ્રહ્મ છે, એમ નિશ્ચય કર, ? શંકા–નિરતિશય આનંદ યુકત તો બ્રહ્મા વિગેરે દેવે પણ છે, એમ શાસ્ત્રો કહે છે, તમે કેવળ બ્રહ્મને જ નિરતિશય આ- . નંદ સ્વરૂપ કહે છે કેમ ! अखंडानंदरूपस्य तस्यानंदलवाश्रिताः / ब्रह्माद्यास्तारतम्येन भवंत्यानंदिनोऽखिलाः // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #196 -------------------------------------------------------------------------- ________________ . . આત્મબોધ. 167 Admitted to a portion of the happiness of that being, which is incessantly happy, Brahma and other gods attain a partial happiness અખંડ આનંદ સ્વરૂપ બ્રહ્મને લેશ માત્ર આનંદ પામી બ્રહ્મા વિગેરે સઘળા દેવ વત્તા ઓછા આનંદ યુક્ત થયા છે, અથાત્ બ્રહ્મામાં બ્રહ્માનંદનો લેશ છે તે કરતાં બૃહસ્પતિમાં સોગણો આનદ ઓછો છે, તેથી ઇંદ્રને ઓછે છે, એ પ્રમાણે બ્રહ્માથી મનુષ્ય પર્યત સર્વમાં ઉત્તરોત્તર ન્યુન ન્યૂન આનંદ હોય છે. સઘળા આનંદને અંતભાવ બ્રહ્માનંદમાં છે, માટે જ્ઞાની પુરૂષ વિદેહ મુક્તિ અવસ્થામાં પૂર્ણ બ્રહ્માનંદમાંજ સ્થિતિ પામે છે. શંકા–જેને આનંદના લેશને સઘળા બ્રહ્માદિ દેવ - ગવે છે, તે બ્રહ્મ કયાં છે ? શું લેકાંતરમાં છે? तद्युक्तमखिलं वस्तु व्यवहारस्तदन्वितः तस्मात्सर्वगतं ब्रह्म क्षीरे सर्पिरिवाखिले // all things rest upon him, all activity depends upon * Him; therefore Brahma is universally diffused like butter in the mass of milk. - ઉત્તર–એ સત્ ચિત્ તથા આનંદ સ્વરૂપ બ્રહ્મવડે યુક્ત સઘળી ઘટ પટ્ટ વિગેરે વસ્તુ અસ્તિ, ભાતિ પ્રિયરૂપે પ્રકાશે છે તથા સઘળા વ્યવહાર પણ તે બ્રહ્મવડેજ સિદ્ધ થાય છે માટે જેમ દુધમાં સર્વત્ર ઘી રહેલ છે. તેમ બ્રહ્મ પણ સર્વત્ર રહેલ છે. ( એ પ્રમાણે સઘળા જગમાં બ્રહ્મ વ્યાપ્ત છતાં પણ તે અસંગ હોવાથી જગના ધર્મનો સ્પર્શ પણ તેને થાતો નથી, તે બાબતનું નિરૂપણ કરે છે.) अनण्वस्थूलमहस्वमदीर्घमजमव्ययम् / अरूपगुणवर्णाख्यं तद्ब्रह्मेत्यवधारयेत् // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #197 -------------------------------------------------------------------------- ________________ 168 ભગવચ્છંકરાચાર્ય ચરિત. That which is neither small, nor large, neither short nor long neithar subject to birth nor to destruction, that which is without forin, without qualities without colour, without name, may one know it. it is Brahina. જે વરતુ સૂક્ષમ નથી, સ્થૂલ નથી, ટુંકી નથી, લાંબી નથી તથા જે જન્મ રહિત અવિનાશી છે, રૂપ રહિત છે, ગુણ રહિત છે, વણ રહિત છે, તેજ બ્રહ્મ છે, એમ નિશ્ચય જાણવું. यद्भासा भासतेऽर्कादिर्भास्यैर्यत्तु न भास्यते / येन सर्वमिदं भाति तद्ब्रह्मत्यवधारयेत् // That by the splendour of which the sun and the stars shine, whilst it itself derives no light from their light; that by which all things are illuminated may one know it.it is Brahma. જેના પ્રકાશ વડે સૂર્ય વિગેરે પ્રકાશે છે, પરંતુ જેના પ્રકાશવડે પ્રકાશ પામનારા સૂર્ય વિગેરે વડે જે પ્રકાશ પામતું નથી. અને જે વડે આ સંપૂર્ણ જગત્ પ્રકાશે છે તે બ્રહ્મ છે. . એમ જાણવું. स्वयमतर्वहिाप्य भासयन्नखिलं जगत् / / ब्रह्म प्रकाशते वन्हितंप्तायसींपडवत् // Penetrating everywhere, within,and without, illum. inating the whole universe, Brahma shines afar like a globe of iron rendered meandescent by flame જેમ અગ્નિવડે તપાવેલા લોઢાના ગળામાં અગ્નિ, બહાર તથા અંદર વ્યાપીને પ્રકાશે છે તેમજ બ્રહ્મ, સંપૂર્ણ જગત્ની માંહે તથા બહાર વ્યાપ્ત થઈ પિતે પ્રકાશે છે તથા જગને પણ પ્રકાશિત કરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #198 -------------------------------------------------------------------------- ________________ જ આમોધ. 169 .. . जगद्विलक्षणं ब्रह्म ब्रह्मणोऽन्यन्न किंचन // ત્રહ્માન્યાત વિધ્યા થથાં મમરવા જ Brahma has no reseinblence to the world, nothing ii2 reality exists but Brahma; if any thing is produced which is exterior to Him, it is but a vain show like the mirage in a desert.. . : આ જગત્ જે અસત્ જડ તથા દુઃખ રૂપ છે, તેથી બ્રહ્મ વિલક્ષણ છે એટલે સત્ ચિત્ તથા આનંદરૂપ છે, માટે બ્રહ્મથી ભિન્ન કાંઈપણું નથી જે બ્રહ્મથી ભિન્ન કઈ વસ્તુ પ્રતીત થાતી હોય તો તે ઝાંઝવાના પાણીની જેમ મિથ્યા પ્રતીત થાય છે. - दृश्यते श्रूयते यद्यद्बह्मणोऽन्यन्न तद्भवेत् / . .. तत्वज्ञानाच्च तद्ब्रह्म सच्चिदानंदमद्वयम् // ., All that is seen, all that is heard, is Brahma and by knowing this, Brahma is contemplated as the existing intelligent undivided being જે જે વસ્તુ દેખાય છે, જે જે વસ્તુ સંભળાય છે, તે વસ્તુ બ્રહ્મથી ભિન્ન નથી પરંતુ બ્રહ્મજ છે તે બ્રહ્મ સત્ ચિત્ અને આનંદ સ્વરૂપ છે તથા ભેદ રહિત છે. એ વાત તત્વજ્ઞાન વડે જણાય છે. શંકા–તમે જગને સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ કહે છે ત્યારે તેવું કેમ જણાતું નથી. * . सर्वगं सच्चिदात्मानं ज्ञानचक्षुर्निरीक्षते / * વજ્ઞાનચક્ષુર્નિક્ષેત્ર માāતે માનુધવત્ છે .. The eye of science contemplates the being which is living intelligent, 'happy & which penetrates through out, but the cye of ignorance can not contemplate this as a person who is blind can not perceive the shining sun, , 22 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #199 -------------------------------------------------------------------------- ________________ ભગવBકરાચાર્ય ચરિત્ર, - ઉત્તર– જેને જ્ઞાન રૂપી નેત્ર છે તે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને સર્વત્ર વ્યાપ્ત જુએ છે, પરંતુ જેમ આકાશમાં પ્રકાશી રહેલ સૂર્યને આંધળે જોતું નથી. તેમજ અનાદિ અવિદ્યાવડે છંદાયેલી નજરવાળે માણસ પોતાના શરીરમાં સાક્ષીરૂપે રહેલા પ્રકાશમાન આત્માને જોઈ શકતો નથી. શંકા–જ્ઞાનરૂપી નેત્રવાળો પુરૂષ પિતાના વિવેકના જેરવડે દેહ ઈકિયાદિકના અધ્યાસ રૂપ મળને દુર કરે છે છતાં અનાદિ વાસનાના લીધે ફરી તેને દેહાદિકમાં અહબુદ્ધિ થઈ જાય છે. માટે તેને સદા સ્વરૂપના અંદર સ્થિતિરૂપ મુક્તિ કેમ મળી શકે ? श्रवणादिभिरुद्दीप्तो ज्ञानाग्निपरितापितः। जीवः सर्वमलान्मुक्तः स्वर्णवइयोतते स्वयम् // The Jiva or soul enlightened by sacred tradition and other means of knowledge, warmed by the fire of knowledge and freed from all soil, becomes brilliant as gold purified by fire. ઉત્તર–જેમ સેનું અગ્નિમાં તપાવ્યાથી અન્ય ધાતુના ભેગરૂપી મેલને તજી દઈ શુદ્ધ કુંદનરૂપે પ્રકાશે છે, તેમજ શ્રવણ, મનન, તથા નિદશ્વાસનવડે પ્રદીપ્ત થયેલા જ્ઞાનાગ્નિમાં તપેલે ( શુદ્ધ થએલો ) જીવ અવિદ્યા વિગેરે સઘળા મેલને દાહ કરી પિતે શુદ્ધ ચિદાનંદરૂપે પ્રકાશે છે. * * શંકા–-એ પ્રમાણે શુદ્ધ થયેલે આત્મા કે હોય છે? ક્યાં પ્રકટ થાય છે ? તથા કોને પ્રકાશિત કરે છે ? हृदोकाशोदितो ह्यात्मा बोधभानुस्तमोऽपहृत् / सर्वव्यापी सर्वधारी भाति सर्व प्रकाशते // When atmari [ spirit ] which is the sun of knowledge rises in the ether of the heart it disper. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #200 -------------------------------------------------------------------------- ________________ આત્મબેધ. 17 ses darkness, permentes all and sustains all; it shines and all is lighted by Atman. ઉત્તર–જે આત્માને જ્ઞાનરૂપી સૂર્ય અધિકારીના હદયાકાશમાં ઉદય પામી અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરે છે. તે સવત્રવ્યાપક છે. સવને ધારણ કરી રહેલ છે. અને સર્વને પ્રકાશિત કરે છે. શંકા–જ્ઞાન પ્રાપ્તિમાં પ્રતિબંધ કરનાર દોને નિવૃત્ત કરવા સારૂ મુમુક્ષુ પુરૂષે પણ પ્રયાગાદિ તીર્થો સેવવાં કે નહિ ? दिग्देशकालाधनपेक्ष्य सर्वगं शीतादिहन्नित्यमुखं निरंजनम् / यः स्वात्मतीर्थ भजते विनिष्क्रियः स सर्ववित्सर्वगतोऽमृतोभवेत्। He who undertakes the pilgrimage of his own Atma, which is peculiar to himself, going everywhere without regard to the state of the sky, the country or the weather, neutralising or dispersing heat and cold and acquiring perpetual happiness free from soil, such a one becomes omniscient, all pery.. ading and immortal. ઉત્તર–જે સર્વ ક્રિયા રહિત તત્ત્વવેત્તા પુરૂષ પોતાના: આત્મારૂપ તીર્થને સેવે છે અથાત્ પિતાના આત્માનું જ મનન, કરે છે. તે જ સર્વજ્ઞ છે. તે જ સર્વવ્યાપક છે, તથા તેજ મુક્ત છે, તેને બીજા તીર્થ સેવવાની કોઈ જરૂર નથી. શાથીકે આત્મા તીર્થ સઘળાં તીર્થ કરતાં અધિક છે, તે આ પ્રમાણે, પ્રિયાગ વિગેરે તીઈ એક દિશામાં તથા એક દેશમાં રહેલ છે. તથા આત્મા તીર્થ સર્વત્ર વ્યાપક છે, બીજા તીર્થોને ગ્રહણ વિગેરે કાલની જરૂર છે, અને આત્મા તીથલતે સર્વદા પવિત્ર છે. બીજા તી શીતાદિ આપનાર છે, અને આત્મ તીર્થ તે શીત ઉષ્ણાદિ ઠંદ્વ ધર્મને નાશ કરનાર છે. બીજા તીર્થમાં ગારે હોય છે, અને આત્મતીર્થ અવિદ્યારૂપ ગારાથી રહિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Sun Aaradhak Trust Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર. . ભગવછંકરાચાર્ય ચરિત. છે. અને સદા સુખરૂપ છે. માટે 'આત્મ તીર્થ સેવનાર પુરૂષને બીજા તીર્થ સેવવાની બીલકુલ જરૂર નથી. .. -::- . . . . * શાંકર દશન. . વેદાંત દર્શન શાસ્ત્રને અસાધારણ ભાગ્યેય છે કે આજ કાલ દુનિયાની વિદ્વન મંડળીની તેના ઉપર સુદૃષ્ટિ પડી છે, વિશેષે કરી શાંકરદશનના અભ્યાસીઓ સારી નિષ્ઠાથી શાંકરદર્શનને અભ્યાસ કરે છે. અને છાત્ર વગર પાસે અભ્યાસ કરાવેછે, હાલની વિશ્વ વિદ્યાલયે ( યુનીવરસીટી ) માં સ્કોલરશી૫ આપી શાંકરદશનને છાત્રંવગ પાસે અભ્યાસ કરાવાય છે, પણ પરિતાપને વિષય એટલે છે કે કોઈપણ છાત્રે શાંકર દર્શનની સમાલોચના કરી હજી સુધી અંગ્રેજી ભાષામાં એકપણ સંદર્ભ કે પ્રકરણ પ્રસિદ્ધ કરી બહાર પાડયું હોય એમ જોવામાં આવ્યું નથી. . . . ' 'જ્ઞાન' શિવાય બીજું કાંઈ નથી. જગતમાં જે કાંઈ છે તે સઘળું જ્ઞાનમાં છે એ સિદ્ધાંત વેદાંત શાસ્ત્રનો મેરૂ દંડ છે, એ સિદ્ધાંતમાં જે દશન આવી પહોંચ્યું નથી તે સિદ્ધાંત તે દર્શન પદવારા કહેવાતુંનથી ભારત વર્ષમાં એ સિદ્ધાંતનું રહસ્ય હજારે વર્ષથી પરિચિત છે, ઘણું કરીને દુનીયાની સભ્ય જાતીઓમાં પુરાતન કાળથી આર્ય લોકો એ સિદ્ધાંતને પહેલાંથી જ જાણતા આવ્યા છે, સર્વેદના નાસદીય સૂક્તમાં છે જે " મોઢા - ના વિના " " તેનાથી ભિન્ન કશું નથી. " મેક્ષ . મૂલરે એ મંત્રમાં અદ્વૈતવાદનું આદિ બીજ ગયું છે. અદ્વૈત વાદના સૂત્રમાત્રની વાત અગાઉથી જ ભારત વર્ષના આર્યલેકેનાં સમજવામાં છે. * મંત્ર બ્રાહ્મણમાં જેને માત્ર આભાસ છે તેને ઉપનિષદમાં વારંવાર વિવેચનથી પરિષ્કાર છે, બૃહદારણ્યક ઉપનિષ- , દુમાં એક કૃતિ છે કે– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #202 -------------------------------------------------------------------------- ________________ શાંકરદશન. 173 . "ब्रह्मतंपरादायोऽन्यत्रात्मनोब्रह्मवेद / क्षत्रंतंपरादाद् योऽन्यગામના ક્ષત્રઃ ........ સંવતપરાતાર્ થોડાગામના સૂત્રના શારીરિક ભાગમાં ભગવાન શંકરાચાર્યે ઉપરની યુતિની સમજણ પાડી છે કે___“योहिब्रह्मक्षत्रादिकं जगदात्मनोऽन्यत्रस्वातंत्र्येण लब्धसद्भावंपश्यतितमिथ्यादर्शिनं तदेवमिथ्यादृष्टं ब्रह्मक्षत्रादिकं जगत्पराकरोति भेददृष्टिमपोयेदंसर्वयदयमात्मोतसर्वस्यवस्तुजातस्याहमात्मव्यतिरेकमवतारयति " જે આશામિ બ્રાહ્મણ ક્ષત્રિયાદિ રૂપી જગને આત્માની સાથે સંપર્ક શૂન્ય સ્વતંત્ર ભાવે રહેલ જુએ છે. તેજ મિથ્યા દર્શી આશામીને એવી રીતનું મિથ્યાદિષ્ટ જગત્ પુરૂષાર્થ થકી ભ્રષ્ટ કરે છે " . એવી રીતે ભેદ દષ્ટિની નિંદા કરી “આ સઘળું આત્મા જ છે” એમ કહી આત્માથી સઘળું અભિન્ન જણાવ્યું છે. બ્રહ્મસૂત્રના પ્રથમાધ્યાયમાં તૃતીયપાદમાં સપ્તમાધિકરણમાં એજ સિદ્ધાંત પ્રતિપાદન કર્યો છે. તે સ્થાને ભાગ્યમાં ભગવાન શંકરાચાર્ય સ્પષ્ટ લખે છે કે ___“सर्वस्यैवास्य नामरूपक्रियाकारकफलजातस्ययाऽभिव्यक्तिः साब्रह्मज्योतिः सन्नातिमिन्ना यथामूर्यज्योतिःसन्नातिभिन्नासर्वस्य रूपजातस्याभिव्यक्तिस्तद्धत् / यदुपलभ्यतेतत्सर्वब्रह्मणैवज्योति. पापलभ्यतेब्रह्मतुनान्येनज्योतिषोपलभ्यस्तवयंज्योतिः स्वरूपत्वात्येनसूर्यादयस्तस्मिन्भायुःब्रह्म ह्यन्यव्यनक्तिनतुब्रह्मान्येनव्यज्यते" - સૂયની જતિ સતાથી જેમ સઘળી જાતના રૂપની અભિવ્યક્તિ સાબિત થાય છે તેમ. બ્રહ્મની જાતિઃ સત્તાવડે નામ રૂ૫ વિગેરે સઘળું જગત્ અભિવ્યક્ત થાય છે. જે કાંઈ ઉપ- (1) 2-8-8 (2) 1-4-10(3) 1-3-22 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #203 -------------------------------------------------------------------------- ________________ 174 ભગવચ્છકરાચાર્ય ચરિત. લબ્ધ થાય છે તે સઘળું જ બ્રહ્મરૂપ તિદ્વારા ઉપલબ્ધ થાય છે પણ બ્રહ્મ કઈ બીજા તિદ્વારા ઉપલબ્ધ થાતું નથી. અથાત્ સૂર્યાદિ વિગેરે બ્રહ્મને પ્રકાશિત કરતા નથી. બ્રહ્મ સ્વયંતિ સ્વરૂપ છે. બ્રહ્ના બ્રહ્મને વ્યક્ત કરે છે પણ બ્રહ્મ,બીજાથી વ્યક્ત થાતું નથી. વળી દક્ષિણા મૂતિ તેત્રમાં વધારે ખુલાસા ભરેલ છેકે. ચવ સારાત્મક અસવારપાયે મારા સ્કુરણુ અટલે પ્રકાશ જેના સસ્વરૂપ પ્રકાશમાંજ અસત્કલ્પ જગત્ પ્રકાશિત થાય છે. અસત્ક૯૫ જગત્ એટલે જ્ઞાન સત્તા વિના જગતુ ની સત્તા અસિદ્ધ-ભગવાન શંકરાચાર્યના પ્રધાન શિષ્ય સુરેશ્વરા. ચાર્ય એ સ્તોત્રના વાર્તિકકાર છે. એ વાર્તિકનું નામ માનસ લાસ છે. માનસોલ્લાસ સુરેશ્વરાચાયે કરેલ પાંચવાતિમાંથી એક વાતિક છે. માન સોલાસમાં સુરેશ્વરાચાયે ફુટતાથી કહેલ છે કે - : ગામૌવાં માવાનાંsધari तथैवस्फुरणंचैषां नात्मस्फुरणतोधिकं // ન તતfધાં અથાત્ આત્મસત્તા વિના જગની સતા રવ- તંત્ર નથી. ભાષ્ય વાતિકનું તાત્પર્ય એજ બ્રહ્મ વા આત્મજ્ઞાન રવરૂપ જગતની અભિવ્યક્તિ અથવા પ્રકાશ એ જ્ઞાનાધીન જ્ઞાન વિના પ્રકાશ નહિ. જ્ઞાને જે પ્રકાશિત તેજ “સ” લુબ્રિાઉંના બાળ નરસતોથાક્યાવને જ્ઞાન જ અસ્તિ અને નાસ્તિની કસેટી છે “જગત” શથિી કે તે જગત્ જ્ઞાને પ્રકાશિત છે. જગત જ્ઞાનાધીન છે, જ્ઞાનસત્તા વ્યતિરેકે સ્વતંત્ર બીજું કાંઈ નથી. જેની સત્તાના વ્યતિરેકે બીજી જે સ્વતંત્ર સત્તા નથી તેજ પ્રથમને દ્વિતીય વસ્તુનું કારણ અને તેજ દ્વિતીય વસ્તુને પ્રથમ વસ્તુનું કાર્ય કરી શકાય છે. કૃતિકાદિ વિના મૃમય ઘર હોઈ શકે નહિ. તેથીજ મૃત્તિકાદિ મૃમય ઘટનું કારણ છે. જ્ઞાન (1) 3-3 (2) કઇ ભાષ્ય. -12 P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #204 -------------------------------------------------------------------------- ________________ - શાંકરદશન. 175 વિના જગતું નથી તેથી જ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મજ જગત્નું કારણું. કારણની સત્તાના વ્યતિરેક કાર્યની સ્વતંત્ર સત્તા હોતી નથી. અને વળી કાર્યસત્તા વ્યતિરેકે પણ કારણત્વ અસંભવિત. ઘટાદિ રૂપ વા જગરૂપ કાર્ય ન હોય તે મૃતકાદિનું વા બ્રહ્મનું કારણત્વ હોય નહિ કાર્ય કરણ, પરસ્પર સાપેક્ષ છે–એટલે કે જ્યારે કઈને કોઈ કારણરૂપ જાણવું ત્યારે અવશ્ય કઈ કાંઈ કાર્ય પણ તેનું ધારવું. કાર્ય, કારણ વિના હોઈ શકે નહિ, કુંભાર કૃતિકા દ્વારા ઘટ વિગેરે કરી શકે, અહી કૃતિકાને ઉપા. દાન કારણ અને કુંભારને નિમિત કારણ કહે છે, નિમિતં કારણ સંબધે આર્યના આસ્તિક દર્શનમાં કાંઈ મત ભેદ નથી, કેઈક દર્શન શાસ્ત્રમાં નિમિત કારણ આત્મારૂપે યા પુરૂષ રૂપે કહેલ છે, કેઈક દશનમાં ઈશ્વર રૂપે કહે છે. અને કેઈક દશનમાં બ્રહ્મ રૂપે કહે છે, શાંકર દશનમાં બ્રહ્મ અભિન્ન નિમિતપાદાન કારણ છે ઉપાદાન કારણ ત્રણ પ્રકારનું છે, આરંભક કારણ પરિણામી કારણ અને વિવર્ત કારણ એ હતું નહિ અને થયું તેનું નામ આરંભક. જેમકે મૃતિકામાંથી ઘટની ઉત્પત્તિ. જે પૂવે એક અવસ્થામાં હતું, અને પછી બીજી અવસ્થાને પામ્યું. તેને પરિણામ કહે છે જેમ દુધ દહીં રૂપે પરિણામ પામે છે, અને જે વસ્તુ જે પ્રકારની ને હોય તે વસ્તુ તે પ્રકારની પ્રતિભાત થાય અથાત્ સ્વરૂપતઃ અવસ્થાંતર ન હોય તે પણ તેની અવસ્થાતરનું જ્ઞાન થાય તેને વિવ કહે છે, જેમ છીપમાં રૂપાને ભ્રમ, દેરડીમાં અને મરિચિમાં ઝાંઝવાના પાણીને ભ્રમ. - કૃતિકામાંથી જેમ ઘટની ઉત્પત્તિ હોય છે, સૂત્રમાંથી જેમ પટને આરંભ થાય છે, તેમ તૈયાયિક લેકના મતમાં પરમાણુસમૂ હિથી પૃથ્વી વિગેરે જગનો આરંભ હોઈ સૃષ્ટિ હોય છે મૃત્તિ : કામાં જેમ ઘટ વિદ્યમાન હાય નહિ તેમ પરમાણુમાં વ્યક્ત જગત્ વિદ્યમાન હોય નહિ, એ ઠેકાણે નૈયાયિક લોકો મૃત્તિકા થકી ઘટને પૃથક વસ્તુ અંગીકાર કરે છે, ઉત્પત્તિનો પૂર્વ ઉત્પત્તિ " P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #205 -------------------------------------------------------------------------- ________________ 176 . ભગવચ્છકરાચાર્ય ચરિત - ધમકપદાર્થ વા કાર્ય વિદ્યમાન હોય નહિ એમ કહેનારા દર્શન શાસ્ત્રને આરંભવાદી અથવા અસત્કાર્યવાદી કહે છે. સાંખ્ય અને * પાતંજલને સિદ્ધાંત બીજી રીતનો છે, દુધ જેમદહીંરૂપેપરિ: હંત હોય છે, મૃત્તિકા જેમ ઘટરૂપે પરિણત ડેરા છે. : સુવર્ણ જેમ કુંડલમાં પરિણત થાય છે, તેમ સત્વ, રજ અને તમે એવા ત્રણ ગુણવાળી પ્રકૃતિ, મહત્તત્વ, અહંકારતત્વ વિગેરેમાં પરિણત થઈ વિચિત્ર વિશ્વરૂપ ધારણ કરે છે. સાંખ્ય અને પાતંજલની યુકિત એવી છે કે અવિદ્યમાનને જન્મ હોય નહિ. અને વિદ્યમાન દેવંસ અસંભવિત. એટલે અસત્ થકી સની ઉત્પત્તિ હેચ નહિ, તેઓ કાર્યને સત્ કહે છે. એ નિમિત્તે તેઓ સત્કાર્યવાદી કહેવાય છે, વ્યવહારિક રીતે સત્કાર્યવાદીએ અને અસત્કાર્યવાદીએ જગની આલોચના કરી છે. . તેઓના મનમાં જગની વ્યવહારિક સત્તા છે, પણ અદ્વૈત વેદાંતનાં સિદ્ધાંતનું રહસ્ય અન્યરૂપ છે. તેના મતમાં જગત્ની વ્યવહારિક સત્તાનું અસ્તિત્વ નથી, નિરવચ બ્રામાં ઉપર કહેલ વિવિધ કારણ હોઈ શકતાં નથી, અખકૈક રસ પરમાત્મા પોતાની માયાદ્વારાએ આકાશાદિ જગદાકારે વિવતિત થયેલ છે, અદ્વૈત વેદાંતના મતમાં કારણ સત્ કારણ નિત્ય, કિંતુ કાર્ય મિથ્યા, કાર્ય અસત્ , વેદાંત દર્શન વિગતવાદી વા સત્કારણવાદી કહેવાય છે. પંચદશી પ્રણેતા વિદ્યારણ્ય મુનિએ કહેલ છે કે– . ૩પાલાનં ત્રિધામિર્જ વિવર્ત વગામિ - ___ आरंभकं तत्रांतौ ननिरंशेऽवकाशिनौ : અથર્ ઉપાદાન કારણ ત્રણ પ્રકારનું વિવર્ત ઉપાદાન, ૫રિણમી ઉપાદાન અને આરંભક ઉપાદાન, એ ત્રણ ઉપાદાન . કારણમાં આરંભક ઉપાદાનનું અને પરિણામી ઉપાદાનનું ' ઉપાદાનપણું નિરવયવ પર બ્રહ્મમાં અસંભવિત છે, અદ્વૈત બ્રહ્મ સિદ્ધિમાં આસ્તિક . અને નાસ્તિકના ભેદવડે બાર 1 પ્રકારના મતનું નિર્ધારિત થયું છે, તેમાં એ સઘળાદાર્શનિક P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #206 -------------------------------------------------------------------------- ________________ 1, શાંકરદશન. * 177 મતને અસત્કાયવાદ સત્કાર્યવાદ વ સત્કારણવાદ એવા ત્રણ ભેદથી ત્રણ ભાગે વિભકત ક્યા છે, અથર્વવેદ ભાષ્યમાં हेद छ है पूर्वरूपापरित्यागेन असत्यनानाकारप्रतिभासोविवर्त: पूर्वरूपपरित्यागे सति नानाकारप्रतिभासः परिणामः मयात् पूर्ण રૂપ પરિત્યાગ ન કરી જે અસત્ય જુદા જુદા આકારે પ્રતિભાસ થાય છે તેનું નામ વિવત અને પૂર્વરૂપ પરિત્યાગ પૂર્વક જે જુદાજુદા આકારે પ્રતિભાસ થાય છે. તે પરિણામ. નીચે એ ત્રણ વાદની સંક્ષિપ્ત સમાચના છે. (ક) અસત્કાર્યવાદ-મહર્ષિ કણદે કહેલ છે કે- પ્રિયાગુ કચાશામાવામાસર (વેપી સૂત્ર 6-2-2) અથાત્ ઉ- પત્તિની પૂર્વે કાર્યની ક્રિયા અને ગુણને વ્યપદેશ કોઈ દિવસ .. હોય નહિ. એ માટે કાર્યને અસત્ કહે છે જેથી કદ અને ગાતમના મતને અસત્કાર્યવાદ કહે છે. કણાદ મતાવલંબી કહે છે કે ઘટની ઉત્પત્તિ પૂવે જેમ ઘટ હતે નહિ તેમ જગતની ઉત્પત્તિ પૂવે જગતું હતું નહિ. તેઓ સૃષ્ટિઓનો આરંભ Beginning સ્વીકારે છે, તેથી તેઓ આરંભવાદી કહેવાય છે, ગોતમે કહેલું છે જે વૃદ્ધિાદ્ધતુત દ્રત્ત (ચાર સૂત્ર 4-2-10) અથાત્ આ જગત્ જે અસત્ છે શાથી કે તે ઉત્પત્તિના પૂર્વે હતું નહિ. એ વાત સામાન્ય બુદ્ધિ સિદ્ધ છે, એથી આપણે સમજીએ છીએ કે ન્યાય વૈશેષિકને સુષ્ટિવાદ નિણાધિકારી માણસોના સારૂ રચાયેલ છે, જેના જાણવામાં આત્મતત્ત્વ નથી. એવા સામાન્ય બુદ્ધિવાળા શામીને સમજણ પાડવાસારૂ એ બને દર્શન શાસ્ત્ર છે, એ બને દશન શાસ્ત્ર કહે છે કે સર્વશકિતમાન ઈશ્વરે આ પરિશ્યમાન ટૂલ જગતું પરમાણુ સમ છિદ્વારા રચ્યું છે, સામાન્ય બુદ્ધિવાળા આશામીને સમજાવવા ન્યાય અને વૈશેષિક દર્શન વ્યવહારિક ભીતિ ઉપર ઉભા રહીને સૃષ્ટિતત્તવની આલોચના કહે છે. તે બન્ને જડ અને ચેતનની વિભિન્નતા સ્વીકારે છે, ઉપર પ્રમાણે આરંભવાદનું તત્વ છે. 23 2. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #207 -------------------------------------------------------------------------- ________________ 178 * ભગવચ્છકરાચાર્ય ચરિત. : (ખ) સત્કાર્યવાદ-મૃતિ કહે છે જે આ વિશ્વ અનાદિકાળથી વિદ્યમાન છે. . આરંભવાદી કહે છે જે આ પૂલ જગત્ ઉત્પત્તિના પ ફ્યૂલાકારે હતું નહિ. અને આ જગત્ની વિચિ ત્રતા, પરમાણુના સંગ વિયેગથી થાય છે, એ વાદના રદીયામાં સાંખ્યકાર બોલે છે જે ક્રિયાગુણાત્મિક પ્રકૃતિ નિભિન્નઆને કારે આકારિત થાય છે. આ બન્નેના મૂળમાં એક જ વાત છે. વિજ્ઞાનભિક્ષુ યોગસૂત્રના વાતિકમાં કહે છે કે વૈશેષિકે કહેલા પરમાણુને અમે “ગુણ” શબ્દથી માનીએ છીએ એ બન્ને દર્શન શાસ્ત્રની આલોચના કરવાથી માલુમ પડે છે કે નયાયિક જે સ્થળે અનુમાનિક નિત્ય પરમાણુને સ્વીકાર કરે છે તે સ્થળે સાંખ્યવાદી પ્રકૃતિને અધિષિત કરે છે, નિયાયિકના પરમાણુ અને સાંખ્યવાદીની પ્રકૃતિ અનાદિકાળથી વર્તમાન. ન્યાય અને વૈશેષિક દર્શન શાસ્ત્ર કરતાં સાંખ્ય દર્શન અછતવ સંબંધે અધિક દૂર અગ્રસર થયેલ છે, શી રીતે જગતની સૃષ્ટિ થઈ છે, એ હકી કત સાંખ્ય શાસ્ત્રમાં સારી રીતે વિચિત છે, સૂમનું કેવી રીતે ચૂલમાં પરિણામ થયું. અર્થાત્ સૂક્ષમ શી રીતે સ્થૂલી ભૂત થયું તેનું તત્ત્વ સાંખ્ય શાસ્ત્રમાં ઠીક રીતે વિવૃત છે આ જગતું પ્રકૃતિનું પરિણામ છે, એમ સાંખ્યવાદી માને છે. તેથી સાંખ્ય શાસ્ત્રને મત પરિણામ બાદ કહેવાય છે. અવિદ્યમાન અથવા અસની સાથે કોઈ દિવસ વિદ્યમાનને સંબંધ હોય નહિ એથી કાર્ય વિદ્યમાન અથવા સત્ સ્વીકાર કરવું જોઈએ. સાંખ્યમાં પ્રધાન વા પ્રકૃતિને વિશ્વ કાર્યનું ઉપાદાન કારણ ઠરાવેલ છે. સાંખ્યના મતને તે સારૂ સત્કાર્યવાદ કહે છે. અસ-જે વાસ્તવિક રીતે વિદ્યમાન નથી તેની અભિવ્યક્તિ હોય નહિ. અમને કોઈ સત્ કહી શકે નહિ. એ. માટે સાંખ્યકાર કહે છે કે રૂપનામ વિશિષ્ટ સ્થૂલ જગત્ ઉત્પન્ન થયા પહેલાં સૂમ ભાવે અથાત્ અવ્યક્ત અવસ્થામાં હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #208 -------------------------------------------------------------------------- ________________ - શાંકરદાન. ( 179 સાંખ્યમતમાં આ વ્યક્ત પૂલ જગત્ મે કમે સૂક્ષ્મ થકી સૂક્ષ્મતર, સૂક્ષ્મતરથી સૂક્ષ્મ તત્વમાં આરોહણ કરે છે. અથાત્ એકજ સત્ પદાર્થ, કોઈકવાર સૂમભાવે અને કોઈકવાર સ્થભાવે વિદ્યમાન. સંક્ષેપમાં સાંખ્ય શાસ્ત્રના મતમાં જેમ કારણ સત્ છે તેમ કાર્ય પણ સત્ છે જે ધૂલમાં સૂક્ષ્મને અનુભવ કરી શકે અને સૂરૂમમાં સૂકમતમને અનુભવ કરી શકે તેજ- સૂક્ષમદર્શ સાંખ્યતત્વ જાણવાને અધિકારી છે. અહિં મુખ પૂલદર્શ - આસામીના સારૂ ન્યાયદર્શન છે અને અંતર્મુખ સૂક્ષ્મદર્શી દ્વૈતવાદીના સારૂ સાંખ્યદર્શન છે. સર્વજ્ઞ મુનિએ કહેલ છે કે- ' ' विवर्तवादस्यहिपूर्वभुमिवेदांतवादे परिणाम वादः!व्यवस्थितेऽस्मि સ્ પરિણામવારે સ્વયં સમાવવર્તવા અથાત્ પરિણામવાદ વ્યવસ્થિત established થાય તે વિવર્તવાદ ખુદ આવી જાય. વિવર્તવાદની પૂર્વ ભૂમિ વેદાંતવાદમાં પરિણામવાદ.. . (ગ) સત્કારવાદ–સત્કારણવાદી એક બ્રહ્મને જ સઘળા કાચનું પરમ કારણ સત્ વા સત્ય કહે છે. બ્રહ્મ પિોતાની માયા દ્વારા જુદા જુદા રૂપે વિવર્તિત અથાત્ અસત્યરૂપે જુદા જુદા આકારે પ્રતિભાસિત વિશ્વપ્રપંચને આદિ અને અંતસમાન. કારણ, બ્રહ્મજ વિશ્વનું આદિ અને બ્રહ્મજ અંત વિશ્વ જગત્ બ્રહ્મથી ઉત્પન્ન થયું બ્રહ્મમાં સ્થિત અને બ્રહ્મમાં વિલીન ત્યારે એક બ્રહ્મ શિવાય બીજું કાંઈ નથી ત્યારે આ સુષ્ટિ કયાંથી આવી તેના ઉત્તરમાં સત્કારણવાદી કહે છે કે, વાસ્તવિક સુષ્ટિ વા જગત વિગેરે કેઇનું અસ્તિત્વ નથી. એ તે માત્ર માયાનું વિભુંભણુ છે અથ માણસની મિથ્યા દષ્ટિથી તે ભાસે છે તરવજ્ઞાનનો ઉદય થાય ત્યારે તેને ઉછેદ થઈ શકે છે, ત્યારે કાચ અથાત્ જગતનું મિથ્યાપણું માલુમ પડે છે અને પારમાથિક સાર ઉપર આવી જવાય છે. પણ જ્યાં સુધી તત્વજ્ઞાનને ઉદય ન થાય ત્યાં સુધી કાર્યનું મિખા૫ણું માલુમ પડતું નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #209 -------------------------------------------------------------------------- ________________ ભગવચ્છકરાચાર્ય ચરિત. } . འ་འང་ འའའའའའའའའའ་ કે અમે અગાઉ કહી ગયા છીએ કે કાર્યનું ઉપાદાન અને નિમિત્ત એવાં બે કારણ હોય છે. એ કારણના ભેદભેદ લઈ ઉપર કહેલા ત્રણ વાદની ઉત્પત્તિ અસત્કાર્યવાદી ન્યાય વૈશેષિક નો ઉપદેશ એ છે જે પરમાણું વિશ્વ જગતનું ઉપાદાન કારણ છે અને ઈશ્વર, કાળ, પૂર્વ કર્મ વા અદૃષ્ટ નિમિત્ત કારણ છે, સત્કાર્યવાદી સાંખ્ય દર્શનને ઉપદેશ એ છે જે પ્રકૃતિ, વિશ્વ જંગનું ઉપાદાન કારણ છે અને કર્મ અથત ધમ ધર્મ નિમિત્ત કારણ છે, કર્મના ધમધમ પ્રકૃતિનું જ કાર્યવા વિકાર - સાંખ્ય મતમાં પ્રકૃતિ વિકારથી વિશ્વ જગતની સૃષ્ટિ છે સત્યારણવાદી વેદાંત દર્શનનો ઉપદેશ એ છે કે બ્રહ્મજ વિશ્વ પ્રપં ચનું ઉપાદાન કારણ અને બહ્મજ નિમિત્ત કારણ, બ્રહ્મને ચિન્મય કરી વર્ણન કરેલ છે એટલે સઘળી વસ્તુ ચિ–એમ હોય તે સંશય ઉઠે છે કે ન્યાય વૈશેષિક અને સાંખ્ય અચિત્ ઉ પદેશ કેમ આયે. સૃષ્ટિનું પ્રકરણ સમજાવવા સારૂ તેઓએ અચિને ઉપદેશ આપે છે. અર્થાત્ વ્યવહારિક ભીંત ઉપર તેઓ ઉભા રહેલા છે. એટલે સૃષ્ટિ વિષયના સમાચનામાં તેઓનું મત છે. એ માટે વેદાંત સૂત્રમાં કહેલ છે કે––ારા વેન વાવાઝુ યથા ચણા ( સૂત્ર -4-4 ) સૃષ્ટિ વિષયે વિભિન્ન ઉપદેશ છે પણ સૃષ્ટી વિશે વિભિન્ન મત નથી. આરંભવાદી કહે છે કે અવયવ દ્રવ્યથી અવયવી દ્રવ્યની ઉત્પત્તિ જેમ સૂત્રથી વસ્ત્રની ઉત્પત્તિ તેઓના મતમાં અવયવ અને અવયવી એક વસ્તુ નથી તે બને ભિન્ન વસ્તુ છે, સૂત્ર એક વરતુ અને વસ્ત્ર બીજી વસ્તુ સૂત્ર વસ્ત્રનું ઉપાદાન કારણ છે. આરંભવાદી કહે છે કે બ્રહ્મ જગત્નું ઉપાદાન કારણ હોઈ શકે નહિ બ્રહ્યા અપરિચ્છિન્ન વસ્તુ કદી અવયવ થઈ શકે નહિ, અને અવયવ ન હોઈ અવ - યવી દ્રવ્યનું ઉપાદાન કારણ થઈ શકે નહિ. આ પરિણમવાદી કહે છે કે દુધ જેમ અવસ્થાંતર પામી. દહીં રૂપે થાય છે. તેમ જે વસ્તુ અવસ્થાંતર પામી આ જગત P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #210 -------------------------------------------------------------------------- ________________ . . : : શાંકરદર્શન છે? રૂપે પરિણત થયેલ છે, તેજ વસ્તુ જંગનું ઉપાદાન કારણે પરિણામવાદી, ઉપાદાને કારણની સાથે, કાર્યનો સંપૂર્ણ ભેદ સ્વીકાર કરતા નથી અને પાછે તેનો અભેદે પણ સ્વીકારના નથી, ‘તેઓના મતમાં બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે નહિ શાથી કે બ્રહ્મ પરિછિન્ન અને નિર્વિકાર. - વિવત વાદી ઉપર કહેલા બને કારણમાં દોષ આપે છે. આરંભવાદના ખંડનના સમયે તેઓ કહે છે કે વસ્ત્ર અવયવી, સૂત્ર અવયવ એ ઉદાહરણમાં વસ્ત્ર, અવયવથી અતિરિક્ત છે પણ વરત્રના અંદર સૂત્ર છે, એટલે અવયવનો ધર્મ, રૂપ, સ્પર્શ પરિમાણ અને અવર્ચવીનું રૂપ, ધમ રૂપ, સ્પર્શ પરિમાણ વિગેરે વત્રની અંદર છે, તેમ થવાથી સઘળા ધર્મ દ્વિગુણ થયા. વળી કૃતિમાં પણ કહેલ છે કે ઉપાદાન કારણનું જ્ઞાન થવાથી કાર્યનું પણ જ્ઞાન થાય છે, પણ કાર્ય અને કારણ ભન્ન હોવાથી કારણ જ્ઞાનવડે કાર્ય જ્ઞાન થઈ શકે નહિ એટલે કરી આરંભવાદ શ્રુતિ વિરૂદ્ધ છે. ' પરિણામ વાદીના મતના ખંડન કાળે વિવતવાદી દેશેષ દેખાડી કહે છે જે કૃતિકા થકી ઘટ થાય છે. એ ઉદાહરણમાં મૃત્તિકા, ઘટનું. ઉપાદાન કારણ. પણ એ સ્થલે મૃત્તિકાનું અવસ્થાંતર થયું નહિ. એટલે અવસ્થાંતર ન પામવાથી ઉપાદાને કારણે થાય નહિ એ વાત બોલી શકાય નહિ. એ માટે વિવર્તવાદી કહે છે કે વાસ્તવિક રીતે અવસ્થાંતર ન થયું હોય તો પણ અવસ્થાંતર કલ્પના કરવી. તેજ વિવતી. જે વરતુમાં એજ કલ્પના તેજ ઉપાદાન કારણ. જેમકે રજજુ સ. રજજુનું અવસ્થતર ન થયું હતું. પણ તે સર્પ જાણો સાપ ભ્રમ થાય છે. એ જમ કાંપતા ર૫નું ઉપાદાન કા જી. એવી રીતે ભ્રમ કલ્પિત જતૃ ઉપાદાન કોણ કહ્યું એ કારણનું જ્ઞાન થવાથી કાર્યનું મળ્યા પણું નિનિ થાય ત્યારે જ્ઞાન થાય છે. - * . . . . . . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #211 -------------------------------------------------------------------------- ________________ ભગવચકરાચાર્ય ચરિત. . . સુષ્ટિતવની આચના કરવા જતાં સાંખ્યદશન કહે છે કે ગુણ સામ્ય થકી ગુણ વ્યંજન ઉત્પન્ન થઈ સુષ્ટિને આરંભ થાય છે પણુ એ ગુણ સાગ્યનો ભંગ કેશુ કરે છે, તે વાત સાંખ્ય દશ નમાં કહેલી નથી, વેદાંતમાં એ વાતની મીમાંસા છે. સાંખ્યશાસ્ત્ર પ્રકૃતિ અને પુરૂષથી જગતનું પરિણામ દેખાડે છે વેદાંત બ્રહ્મનું વિવત દેખાડે છે. અદ્વૈત વેદાંત, સઘળા વિષયે, એક બ્રહ્મના પરમાર્થ પણ થકી જુએ છે, પરમાર્થિક ભિત્તિથી સુષ્ટિ તત્વની આલેચના કરે છે. અદ્વૈત વેદાંત બીજું વળી કહે છે કે લેકિક જ્ઞાનમાં જડ અને ચેતનને વિભેદ અપરિડાન્ય છે, પણ પારભાથિક જ્ઞાનમાં વેદાંત શાસ્ત્ર બહાને જગતનું કારણ કહી તેની માયાને જગત્ વ્યકત કરે છે અતિ વેદાંત કહે છે કે માયા,પરાધીન અર્થાત્ બ્રહ્મને આધીન છે, અને સાંખ્યશાસ્ત્ર પ્રકૃતિ (માયા) ને સ્વાધીન બેલે છે. સાંખ્યશાસ્ત્ર કહે છે જે પ્રકૃતિ, પુરૂષમાં પોતાના ગુણને આરોપ કરી જવા રફટિકવત્ એક સંગે અંધ પંગુવત્ અંગાગિભાવે વિદ્યમાન રહેલ છે, પણ સાંખ્યશાસ્ત્રનાં સિદ્ધાંતને પુછવું જોઈએ કે પ્રકૃતિ અને પુરૂષને સગ કેણ, કરે છે ? તેના ઉત્તરમાં વેદાંત કહે છે કે મહેશ્વરદ્વારાએ એ સંગ થાય છે. એ સાગના જોરે વિશ્વસંસાર વ્યક્ત છે, એથીજ માયાને સ્વતંત્ર કહેવી એગ્ય નથી. * ગાદમાં નીચે લખેલે ગાડભંત્ર માલુમ પડે છે. नासदासीन्नोमदासीत्तदानीं नासीद्रजोनोव्योमापरोयत् / / किमावरिवः कुहकास्यशर्मन्नभः किमासी द्गगनंगभीरम् // (क વેદિતા 8-11-) ' અર્થાત્ સષ્ટિની પૂર્વે જગત અસત્ હતું નહિ. શાથીકે અસત્ કારણથી જગત્ ની ઉત્પત્તિ થઈ શકે નહિ, પ્રલય અવરથામાં પણ ગત્ સત વા વિદ્યમાન હતું નહિ, સૃષ્ટિની પૂર્વે અથાત્ પ્રલય અવસ્થામાં જગત પરમ ગેમમાં એટલે પરમ બ્રહ્મમાં નામ રૂ૫ વિનિમુક્ત હેઈ અવ્યક્ત અવરથામાં વિદ્યમાન હતું, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #212 -------------------------------------------------------------------------- ________________ - શાંકરદર્શન. * પ્રલય કાળે, પૃથિગ્યાદિ લેક, આવરકતત્વ અથાત આકાશાદિ ભૂતજાત, વિગેરે સઘળું કાંઈ નહોતુ. . . . . . ; ઉપરના જડમથી માલુમ પડે છે કે અસત્કાર્યવાદ સા. Wવાદ અને સકારનુવાદ, વેદમાંથી નીકળે છે પણ તેમાં બે વાદ વ્યવહારિક હેઈ ઇવટને વાદ પારમાથિક છે. કેમકે વેદમાં સૃષ્ટિ. શ્રુતિઓ પરમાર્થ વિષયવાળી બ્રહ્મ ભાવ પ્રતિપાદન કરવા સારૂ. કૃતિમાં વૃદ્ધિને ઉલ્લેખ છે. : : : : : : જ્ઞાનને છરી દઈએ તે જગત નથી, જ્ઞાન સ્વરૂપ બ્રહ્મજ જગતનું કારણ, કારણ સત્તાના વ્યતિરેકે કાર્યની સ્વતંત્ર સત્તા હોતી નથી અને કાર્ય સત્તા વ્યતિરેકે પણ કારણનું અસંભવિતપણું,ઘટાદિરૂપ વા જગકૂપ કાર્ય ન હોય તે મૃત્તિકાદિનું વા બ્રહ્મનું કારણત્વ રહે નહિ,કાય કારણ પરસ્પર સાપેક્ષ છે ઉત્પત્તિના પૂર્વે પણ કાર્ય સત્ અર્થાત્ છે તે વ્યક્તરૂપે નહિ પણ અવ્યક્ત શક્તિ રૂપે છે, તે શક્તિ કાર્યથી ભિન્ન નથી, ભિન્ન હોય તે કારણ અસિદ્ધજ રહી જાય. શાથી કે કારણવ, કાર્યસત્તા સાપેક્ષ કાર્ય વ્યક્ત, શક્તિ અવ્યક્ત શક્તિ પ્રાચીન, યક્ત કાર્ય તેનું પરભાવી. . . . . . . કાર્ય કાળે પણ જેમ કારણ સત્તા વ્યતિરેકે કાર્યની સ્વતંત્ર સત્તા નથી, તેમ કાર્યાભિવ્યક્તિની પૂર્વે શક્તિની રવર્તત્ર સત્તા નથી. કારણ હોય તો શક્તિ પણ હોય અને કારણવ નહોય તે શક્તિ ન હોય, કારણવની ઉપલબ્ધિ હેય તે સાથે શક્તિની ઉપલબ્ધિ થાય છે, કારણ થકી શક્તિ ભિન્ન નથી. કેટ લીક બાબતમાં ભિન્ન ખરી, તેથી એમ કહ્યું કે વરાયાભ મૂતારા ચત્રભૂતા શક્તિ,કારણની આત્મભૂત, કાર્ય શક્તિનું આત્મ ભૂત. એટલે કાર્ય પણ કારણનું આત્મભૂત. ' ભગવાન્ ભાષ્યકરે સ્પષ્ટ કહે છે કે - , __ नहि कार्यकारणयोभैद आश्रिताश्रयभावो वा वेदांता दिभिरभ्युपगम्यते कारणस्य संस्थानमात्र कार्यमित्युपगमात् // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #213 -------------------------------------------------------------------------- ________________ - ભગવચ્છકરાચાર્ય ચરિત. સૂરમાષ્ય 22-28, , . . . વેદાંત વિગેરે કાર્ય કારણનો ભેદ વા આશ્રિતાશયભાવ કબુલ કરતા નથી. કારણનું જે માત્ર સંસ્થાના કાર્ય છે એ અશ્લગમ છે. આપણે ઉપર કહી ગયા છીએ કે ન્યાયદર્શનના મતમાં પરમાણુ, આપરિશ્યમાન જગતનું ઉપાદાનકારણે Material cause છે અને સાંખ્યદર્શનના મતમાં પ્રકૃતિ, ઉપાદાન કારણ છે અને એ બને દર્શનના મતમાં બ્રા નિમિત્ત કારણ In strumental cause છે, એ બન્ને બાબતની આપણે ઉપર સમાલોચના કરી ગયા, પણ વેદાંત દર્શનમાં એક વિભિન્નભાવે સૃષ્ટિ તત્વની સમાલોચના કરી છે. તે બાબતની વેદાંત શાસ્ત્રની પ્રણાલિકા સ્વતંત્ર છે વેદાંત દર્શન, એક માત્ર બ્રહ્મને પ્રકૃતિ પ્રસ્તાવમાં નિ ખિલ જગતનું નિમિત્ત અને ઉપાદાને કારણ કહે છે. વેદાંત પરિ ભાષામાં લખેલ છે જે. - निखिलजगदुपादानत्वं ब्रह्मणोपलक्षणं उपादान त्वं च जगद ध्यामधिष्टानत्वं / / जगदाकारणपरिणममाणमायाधिष्टानत्वंवा // વેદાંત દર્શનને જગત્ સૃષ્ટિ સંબંધે કે મત છે તે ઉપરની કારિકાથી માલુમ પડશે, તેનો અર્થ એ છે કે બ્રહ્મ એ સઘળા જગતનું ઉપાદાન, ઉપાદાન કોને કહે છે ? આ જગત્ રૂપ આ રેપ વા અધ્યાસ જેમાં આરેપિત હેય તેજ જગતનું ઉપાદાન આધાર ન હોય તે આપ સંભવે નહિ એટલે, કે જે આધારમાં આ જગત્ અધ્યક્ત કહેવાઈ પ્રતીયમાન થાય છે, તે જ તેનું ઉપાદાન વેદાંતકાર કહે છે જે માયાજ આ જગતને આધાર માયામાં જ આ જગત્ અધ્યસ્ત છે, અથત માયાજ પરિણામ પામી,નામ . અને રૂપમાં વ્યાકૃત વા પ્રકાશિત થઈ આ જગદાકારે દેખાડે છે, તેથી અનિર્વચનીય માયાજ આ જગતનું ઉપાદાન છે. : વેદાંતના મતમાં અજ્ઞાનને જ માયાવા અવિદ્યા નામે કહેલ છે વેદાંતની માયા અને સાંખ્યની પ્રકૃતિ વા પ્રધાન એકજ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #214 -------------------------------------------------------------------------- ________________ . - શાંકરદર્શન. એ અજ્ઞાન સદસદાત્મક અને અનિવચનીય છે. તેનું પ્રકૃત સ્વરૂપ જાણવાનો કોઈ ઉપાય નથી. એ માયાજ જ્ઞાનને આવરણ કરે છે. સાંખ્યશાસ્ત્રમાં પ્રકૃતિનું પૃથક અરિતત્વ સ્વીકાર્યું છે. અને વેદાં. તમાં માયાનું પૃથફ અરિતત્વ સ્પષ્ટભાવે સ્વીકારેલ નથી, માયા અને બ્રહ્મ જે એક તે વેદાંત સ્પષ્ટ રીતે બોલાયેલ નથી. બ્રહ્મચૈિતન્યમાં માયા છે તેથી અને માયા બ્રહ્મનો સ્વભાવ વા અંશ છે તેથી આ જગત્ બ્રહ્મ ચેતન્યમાં પ્રતિભા છે. ત્યારે સમજાય છે કે માયા જે જગત્નું ઉપાદાન કારણ હોય ત્યારે બ્રહ્મને કેમ ઉપાદાન કારણ કહી શકાય? પણ આ ઠેકાણે એક વાત વિવેકથી જોવાની છે. માયાજ વાસ્તવિક પક્ષે જગતનું ઉપાદાન. પણબ્રહ્મતત્વને સાક્ષાત્કાર થવાથી માયા નિવૃત થાય છે એટલે માયા મિથ્યા પદાર્થ. માયા, બ્રહ્મરૂપ અધિકાને અધિષ્ઠિત એ અવશ્ય રવીકારવું પડશે. તેથી માયા, જગત્નું ઉપાદાન કારણ છતાં, પર્ણ બ્રહ્મજ વાસ્તવિક પક્ષે જગતનું પ્રકૃત ઉપાદાન કારણ થઈ. પડે છે. | કિંતુ આ સ્થળે એક વિષય વિશેષ ધ્યાન આપવાથી સમ'જાશે. આપણે ઉપર કહી આવ્યા છીએ કે બ્રહ્મ અને તેની શકિત માયા અને જગના ઉપાદાન કારણ. પણ ઉપાદાનજ જગરૂપે પ્રકાશિત થાય વા દેખાદે અથવા ઉપાદાન પરિણુત થઈ કાર્ય રૂપે જન્મે, ત્યારે વિચારી જોવાનું છે જે અપરિણામ સ્વભાવ, બ્રહ્મ પણ પરિણામી થઈ પડે છે,શાથી કે બ્રહ્મને જગતનું ઉપાદાન કારણ કહેલ છે તેથી કિંતુ અપરિણામી અવિકારી પૂર્ણ બ્રહ્મનું પરિણામ શી રીતે સંભવ પર હોય ! એ માટે જ વેદાંતદર્શન માં પરિણામ અને વિવર્ત એવા બે ભાગે કાલ્પતિ, સ્વીકૃત કરેલી છે. ઉપાદાન પરિણંત થઈ કાલ્પતિ હોય છે અને ઉપાદાન વિવતિત હેઈ કાલ્પતિ હોય છે આપણે ઉપર કહી ગયા કે માયા અને બ્રહ્મ અને જગન્નાં ઉપાદાન કારણ, એટલે કે માયા પરિણત થઈ જગદાકારે આવિર્ભત થઈ છે અને તેની સંગે બ્રહ્મ વિવતિત થઈ પડે છે. અર્થાત્ જગત્પત્તિમાં માયાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #215 -------------------------------------------------------------------------- ________________ 186 ભગવછંકરાચાર્ય ચરિત. પરિણામ હોય છે અને બ્રહ્મનું પરિણામ હોતું નથી પણ વિવર્ત હોય છે, માયારૂપ ઉપાદાન સંબંધે જગની પરિણતિ અને બ્રહ્મરૂપ ઉપાદાન સંબધે જગત્નું વિવર્તન સ્વીકૃત થાય છે. વેદાંત સારમાં લખેલ છે જે “પરિણામો નામ વસ્તુતઃ વર્ષ રિत्यज्य स्वरूपांतरापतिः मने विवर्तीनाम स्वस्वरुपा परित्यागे न પાંતરપતિઃ વસ્તુ સ્વરૂપ પરિત્યાગ કરી અન્યરૂપ ધારણ કરવાથી પરિણામ કહેવાય છે જેમ દુધ પોતાના સ્વરૂપનો પરિ ત્યાગ કરી દહીંરૂપે પરિણત થાય છે. પરિણા કાર્યમાં કારણના સ્વરૂપનું પરિવર્તન થઈ જાય છે, પણ વિવર્ત તેનાથી ભિન્ન છે, વરૂપ સવે પણ જે વસ્તુ બીજું એક મિથ્યારૂપ ધારણ કરે તેનું નામ વિવર્ત છે જેમ રજજુમાં એકદમ સર્ષ ભ્રમ. જગની સુષ્ટિમાં માયા જ પરિણત થઈ જગત રૂપે અવ્યકત થયેલ છે અને બ્રહ્મ પણ વિવર્તન થયેલ છે સંક્ષેપમાં બ્રહ્મરૂપ અધિકાને અધિષ્ઠાતા માયાજ જગદાકારે પરિણત થઈ તેથી ચિતન્યમાં આ જગતને માત્ર અધ્યાસ છે, એથી કરી બ્રહ્મ પરિણમ દોષ દૂષિત થઈ શકતું નથી. એ ઉપરથી સ્પષ્ટ જણાશે કે બ્રહ્મજ જગત્નું ઉપાદાન કારણું, અને એ બ્રહ્મજ અવિદ્યા વા માયાને જગદાકારે પરિણત કરાવવાનું કર્તા છે, તેથી બ્રહ્મજ જગતનું નિમિત અને ઉપાદાન કારણ છે. આપણે ઉપર સમાલોચના કરી છે કે ન્યાય પ્રણેતા અને સાંખ્યકાર અને બ્રહ્મને જગના અધિષ્ઠાતા વા નિમિત્ત કારણ કહી છેવટના નિર્ણય ઉપર આવે છે. વેદાંતના સિદ્ધાંતમાં એવી રીતને નિર્ણય અસંગત અને અગ્ય છે. અદ્વૈતવાદી ભગવાન શંકરાચાર્ય " પુરાકંગહ્યા " (વેદાંત દર્શન 2-2-37) ના સૂત્ર ભાગમાં એવી રીતના સિદ્ધાંતના વિરૂપે કેટલાક દેની અવતારણા કરી છે. આ સ્થલે તેનો ઉલ્લેખ પ્રયોજન વિનાને છે. સંક્ષેપમાં ભગવાન શંકરાચાર્ય બ્રહ્મને ઉપાદાન કારણ એ સૂત્રથી પ્રતિપાદિત કરેલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #216 -------------------------------------------------------------------------- ________________ શાંકરદશન, 187 આપણે ઉપરના લેખથી સમજી શકયાકે મૃત્તિકા સુવર્ણ વિગેરે જેવી રીતે ઘટકુંડલ વગેરેની ઉપતિનું કારણ છે તેવી રીતે બ્રહ્મ પણ આ જગતની ઉપ્તતિનું કારણ છે. પણ એવી રીત ની મીમાંસાના વિરૂધે અનેક વાંધા ઉઠે છે. પણ તે વાંધાના સમાધાન થઈ શકે તેવું છે. જેને અત્યંત વિરતાર હોવાથી આ સ્થળે નાંખવાનું દુરસ્ત ધાર્યું નથી. શાંકર દર્શન, સઘળા દર્શન કરતાં ઉત્કૃષ્ટ અને સર્વત્ર સમાદરણીય છે. પૂર્વ કાળે ભારતવર્ષમાં જેટલા પ્રધાન બુદ્ધિશાળિ પંડિત થઈ ગયા છે તેમાંથી અનેક પંડતે શાંકર દશનના પ્રદર્શિત માગના પથિક થઈ સાધારણ લોકની સુગમતાના માટે એ માર્ગના અનેક ગ્રંથ રચી ગયા છે. એ કારણથી શાંકરદશના નુયાયી ગ્રંથે કેટલા છે તેની સંખ્યા થઈ શકતી નથી અધિક શું કહું ? માધવાચાયે તે દર્શનના કેટલા ગ્રંથો કયા છે તેની શંખ્યા થઈ શકતી નથી. એ દશન પ્રણાલી પૂજ્યપાદ ભગવાન શંકરાચાયે આધિકૃત કરી છે તેથી તેનું નામ શાંકરદશન કહેવાય છે; અને ભગવાન શંકરાચાયે મહર્ષિ વેદવ્યાસ કૃત વેદાંત સૂત્રનું અવલંબન કરી એ અદ્વૈત મતની સ્થાપના કરી છે. એ નિમિતે એ દર્શનને વેદાંત દશન અથવા અતિ દર્શન કહે છે. મહર્ષિ વેદ વ્યાસે એવાં અકુટ વેદાંત સૂત્ર રળ્યા છે કે તેનું તાત્પર્ય કોઈ રીતે અના વાસે બોધગમ્ય થાય તેવું નથી. જે જે પંડીતોને જે જે અભિપ્રાય તે પંડિતે પોતાના અભિપ્રાયાનુસારે સુત્રને અર્થ કર્યો છે. એ કારણથી વેદાંત સુત્રનાં જુદાં જુદાં પ્રસ્થાન થયાં છે. શાંકર દશનમાં એક માત્ર બ્રહ્મજ સત્ય છે અને સઘળું જગત્ મિથ્યા છે, બ્રહ્મજ્ઞાન થવાથી મુક્તિ થાય છે વગેરે સઘળા વિષય પ્રાધાન્યરૂપે કૃતિ સ્મૃતિ અને યુક્તિનું અવલંબન કરી પ્રતિ પાદિત કર્યો છે. શાંકર દશનમાં પ્રદશિત થયેલું જ્ઞાન માગ પકડવાથી મુક્તિ થવાની સંપૂર્ણ સંભાવના છે. પણ જેમ જેનામાં P.P. Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust Page #217 -------------------------------------------------------------------------- ________________ ભગવચ્છંકરાચાર્ય ચરિત. જલે સાપ પકડવાનીજ સમતા નથી તે આસામી કાલ સર્પ પકડવા જાય તે તેને મૃત્યુ મુખે પડવું પડે છે, તેમ જે માણસ અધિકારી ન હોઈ સઘળું કર્મકાંડ પરિત્યાગ કરી એકદમ શંકર દશનના પ્રધાન ઉદ્દેશ્ય સેવેપાસ્ય નિર્ગુણ બ્રહ્મની ઉપાસનામાં ઉદ્યત થાય છે તેને તે જ્ઞાન નરવ અર્થાત્ કેવળ જ્ઞાન કાંડ : ની આલોચના કરવાથી નરક પ્રાપ્તિ થાય છે. સંક્ષેપમાં અધિકારી : થયા વિના જ્ઞાનકાંડની ઉપાસના કરવાથી જ્ઞાનના ફળને કાંઈ પણ લાભ તેને મળતો નથી.એ બ્રહ્મજ્ઞાનના અધિકારી થવું એ કાંઈ સહેલી વાત નથી;જે આસામ, અધ્યયનવિધિના અનુસાર વેદ અને વેદાંતનું અધ્યયન કરી દાર્થ સઘળે હદયંગમ કર્યો છે, આ જન્મ અથવા જન્માંતરે કાંખ્ય કમ અથત સ્વગાદિ જનકયાગાદિ અને નિષિદ્ધ કમ અથાત્ નકારક બ્રહ્મ ઈત્યાદિથી નિવૃત્ત થઈ, કેવળ સંધ્યાં વંદનાદિ સ્વરૂપ નિત્ય કર્મ, નિમિત્તિક કર્મ, અર્થાત્ પુત્ર જન્મકાળાદિ કપ જાતેષ્ટિ વિગેરે, પ્રાયશ્ચિત્ત અને ઉપાસના અર્થાત્ છાંદોગ્ય ઉપનિષદુકત શાંડિલય વિદ્યાનુંસારે સગુણ બ્રહ્મ વિષયક માનસ ઉપાસના વગેરે ઉપાસના કાંડના અનુષ્ઠાન દ્વારા ચિત્તને બીલકુલ નિર્મલ કરી, છેવટે સાધન ચતુષ્ટય સંપન્ન થઈ અબ્રાંત થઈ જાય છે. તેજ આસામી બ્રહ્મજ્ઞાનને પ્રકૃત અધિકારી છે. તેણેજ બ્રહ્મજ્ઞાનમાં ઈચ્છા કરવી. જેથી તેની ઇચ્છા થોડા સમયમાં યોગ્ય ફળવાળી થાય છે.આપણે જેવાએ બ્રહ્મજ્ઞાનમાં ઈચ્છા કરવી તે દરિદ્રની રાજ્યાભિષેકની ઈચ્છાની જેમ હાસ્યાસ્પદ છે. ' - ઉપર લખેલા સાધન ચતુષ્ટયમાં પ્રધાન સાધન નિત્યા નિત્ય વસ્તુ વિવેક છે,દ્વિતીય સાધન ઈહા મુત્રફલભેગમાં વિરાગ, તૃતીય સાધન અમદમાદિષક સંપતિ,અને ચોથું સાધન મુમુક્ષુત્વ-નિત્યાનિત્ય વસ્તુ વિવેક એવા શબ્દથી કઈ વસ્તુ નિત્ય અને કઈ વસ્તુ અનિત્ય તેનું વિવેચન કરવું એ વાત સમજાય છે.નિત્યનિય વસ્તુની વિવેચના કરવાથી એક માત્ર બ્રહ્મ નિત્ય અને સઘળું અનિત્ય " એ માત્રની સમજણ લેવી. “ઈહા સુત્રફલ ભોગ વિરાગએ શબ્દથી P.P.AC. Gunratna'suri M.S. Jun Gun Aaradhak Trust Page #218 -------------------------------------------------------------------------- ________________ શાંકરદશન. 189 સૂકચંદન વનિતા સંભાગાદિરૂપ આ જગતનસુખ ભોગ અને સ્વર્ગ ભેગાદિ સ્વરૂપ પારલૌકિક સુખ ભોગમાં જે એકદમ વિતૃષ્ણા , એવી માત્ર સાજણ લેવી. “શમાદિસંપત " શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા સમાધાન અને શ્રદ્ધાભેદે છ પ્રકારની છે. બ્રહ્મ શિવાય બીજા વિષયેના શ્રવણાદિથી મનને નિગ્રહ કરે તેનું નામ શમ. , બાદ્રિયને શ્રવણાદિ ભિન્ન વિષયથી નિવૃત્ત કરવી તેનું નામ દમ. વિહિત સઘળા કર્મને વિધિ પૂર્વક ત્યાગ કરવો તેનું નામ ઉપ- - રતિ. શીત વા ઉષ્ણતા વગેરે દ્વંદ્વની સહિષ્ણુતા કરવી તેનું નામ તિતિક્ષા. ઉપર લખેલા પ્રકારે ઇંદ્રિય નિગ્રહ કરી બ્રહ્મવા તદુપગી વિષયમાં મને નિવેશ કરે, તેનું નામ સમાધાન. અને ગુરૂ ઉપર તથા વેદાંતવાકય ઉપર વિશ્વાસ રાખવે તેનું નામ શ્રદ્ધા. અને મોક્ષેચ્છાને મુમુક્ષુત્વ કહે છે. . ઉપર લખેલા પ્રકારે બ્રહ્મજ્ઞાનમાં અધિકારી થઈ જ્ઞાનકાંડની આલોચના કરવાથી તરતજ બ્રહ્મ ભાવ પ્રાપ્તિ સ્વરૂપ મુક્તિ પામવાનું પાત્ર થવાય છે. બ્રહ્મ સત્ અર્થાત્ સત્ય સ્વરૂપ, ચિત અથાત ચેતન્યપદ વાચ્ય જ્ઞાનનું સ્વરૂપ, પરમ આનંદ સ્વરૂપ. અખંડ અથત અને પરિછિન્ન, અદ્વિતીય, અને નિર્ધક અથત બ્રહ્મમાં જ્ઞાન વા સુખાદિ કોઈ ધર્મ નથી. બ્રહ્મ ખુદ જ્ઞાનસ્વરૂપ અને સુખસ્વરૂપ .. છે. અગર જો કે ઘટ જ્ઞાનથી પટજ્ઞાન ભિન્ન છે જેથી જ્ઞાનનું જુદા જુદા પણ પ્રતિપન્ન થાય છે, જ્ઞાનની બ્રહ્મ સ્વરૂપતા વા સઘળા જ્ઞાનની ઐકય સાધક કઈ યુક્તિ આપાતથી દષ્ટિ ગોચર થાતી નથી તો પણ વિશેષ વિવેચના કરી જેવાથી માલુમ પડશે કે વિષય સ્વરૂપ ઉપાધિનું જુદા જુદાપણું હોવાથી જ્ઞાનના જુદા જુદાપણાને માત્ર ભ્રમ હોય છે. વારતવિક રીતે જ્ઞાનનું જુદા ? જુદાપણું છે નહિ. સઘળાની સંવિદ એકજ છે, સર્વ. વિષયક સઘળા આસામીનું જ્ઞાન એક છે વિભિન્ન નથી એ જ્ઞાનનું બીજું નામ ચિતન્ય, ચેતન્ય જ્ઞાનથી. પૃથરા ભૂત નથી અને એ જ્ઞાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #219 -------------------------------------------------------------------------- ________________ ભગવછંકરાચાર્ય ચરિત. સ્વરૂપ ચિતન્યજ આત્મા. આમાજ ચિતન્યથી ભિન્ન નથી. જ્ઞાન, સંવિદનું ઐકય છે ત્યારે સઘળા આત્માનું પરસ્પર એકય છે. અને પૂર્ણ ચેતન્ય સ્વરૂપ બ્રહ્મની સાથે જીવાત્માનું પણ જે ઐકય સિદ્ધ છે તે બોલવાની હવે અપેક્ષા શી છે, એ જીવ તથા બ્રહ્મનું ઐકય “તત્વમસિ” ઈત્યાદિ મુતિદ્વારા પ્રતિપાદિત થયેલ છે. આત્માના જન્મ, સ્થિતિ, પરિણામ, વૃદ્ધિ. અપચય, અને વિનાશ એવા પ્રકારના વિકારમાંથી એક પણ વિકાર નથી આત્મા સર્વત્ર સર્વદા દેદીપ્યમાન છે, આત્માજ પરમ આનંદ સ્વરૂપ શાથી કે આમાજ સઘળાને નિરતિશય સ્નેહનું અદ્વિતીય પાત્ર છે. જુઓ આત્માનો પ્રીતિ નિમિતે પુત્ર કલર વિગેરે ઉપર સ્નેહ પેદા થાય છે. બીજાની નીતિ નિમિતે કઈ કઈ કાળે આત્મામાં સ્નેહ રાખે નહિ. વાસ્તવિક રીતે આત્માની આનંદરૂપના અજ્ઞાન સ્વરૂપ અવિદ્યાની પ્રતિબંધકતાથી પ્રતીત થાતી નથી અર્થાત સામાન્ય રીતે પ્રતીત થાય છે પણ વિશેષરૂપે પ્રતીત થાતી નથી. પરબ્રહ્મ ના પ્રતિબિંબ યુક્ત સત્ય રજ અને તમે ગુણાત્મક સત્ વા અસત્ ? રૂપે અનિર્ણય પદાર્થ જે જોવામાં આવે છે તેનું નામ અજ્ઞાન, એ અજ્ઞાન જગતનું કારણ હોઈ પ્રકૃતિ પણ કહેવાય છે. અજ્ઞાનની . આવરણ અને વિક્ષેપ નામની બે શક્તિ છે. જેવી રીતે મેઘ, પરિમાણમાં અલ્પ છતાં દર્શક લોકનાં નયન આરછન્ન કરી બહુ યોજન વિસ્તૃત સૂર્ય મંડલને આચ્છાદિત કરે છે એવું જ્ઞાન થાય છે. તેમ અજ્ઞાન, પરિછિન્ન છતાં પણ જે શકિતદ્વારા દર્શક જનની બુદ્ધિ વૃત્તિને આચ્છાદિત કરી જાણે અપરિછિન્ન આ માને તિરહિત કરી રાખે છે એવી શક્તિને આવરણ શક્તિ કહે છે. અને જે શકિત સહકારે અજ્ઞાન ઉપાદાન કારણુરૂપે જગત સુષ્ટિ કરે છે એ શક્તિને વિક્ષેપ શક્તિ કહે છે. એ અજ્ઞાન વાસ્તવિક રીતે એક છતાં અવસ્થા ભેદે બે પ્રકારનું છે. માયા અને અવિદ્યા વિશુદ્ધ અર્થાત્ રજોગુણ અને તમોગુણદ્વારા અનભિ ભૂત સત્વગુણ પ્રધાન - અજ્ઞાનને માયા કહે છે. અને મલિન અર્થત રજોગુણ વા તમે ગુણ દ્વારા અભિભૂત સત્વગુણ પ્રધાન અજ્ઞાનને અવિદ્યા કહે છે. ઉપર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #220 -------------------------------------------------------------------------- ________________ શાંકરદર્શન. લખેલી માયામાં પરબ્રહ્મનું જે પ્રતિબિંબ હોય છે એ પ્રતિબંધ નેજ એ માયા રવાપાન કરી જગત્ રુષ્ટિ કહે છે એ કારણે એ પ્રતિબિંબજ સર્વજ્ઞ સર્વ શક્તિમાન સર્વનિયંતા અને અંત- - ચંમી સ્વરૂપ ઈશ્વરપદ વાચ્ય છે. અને અવિદ્યામાં જે પરબ્રહ્મનું , પ્રતિબંબ પડે છે એ પ્રતિબિંબ જ એ અવિઘાને વીભૂત થયેલ મનુષ્યાદિ જીવપદ વાચ્ય છે. અવિદ્યા જુદી જુદી છે તેથી તેનું પડેલ પ્રતિબિંબ પણ જુદા જુદા છ પ્રતિભાસિત થાય છે.માયાને અને અવિદ્યાને યથાક્રમે ઈશ્વરની અને જીવની સુષુપ્તિ આનંદમય કેષ અને કારણ શરીર કહે છે. એ કારણે શરીરમાં અભિમાની ઈશ્વર અને જીવ યથાક્રમે ઈશ્વરપદ વાચ્ય અને જીવ૫ત્ર વાચ્ય છે. જીવના ઉપભોગના સારૂ પરમેશ્વરે, જીવનાં પૂર્વકૃત અને સુકૃત અને દુષ્કૃતના અનુસારે અપરિમિત શક્તિ વિશિષ્ટ માયાની સાથે નામ રૂપાત્મક નિખિલ પ્રપંચને પ્રથમથી બુદ્ધિમાં કલ્પના કરી " એ રૂપ કરવુંજ કર્તવ્ય " એવી રીતને સંકલ્પ કર્યો. ત્યાર, પછી એ માયા વિશિષ્ટ આત્માથી આકાશ, આકાશથી વાયુ, વાયુથી તેજ, તેજથી જલ, અને જલથી પૃથ્વી ઉત્પન્ન થઈ એ આકાશથી માંડ પૃથ્વી સુધી પાંચ પદાર્થને પંચ સૂક્ષમ ભૂત, અપંચીકૃત ભૂત. અથવા પંચતત્માત્ર કહે છે“કારઃ સર્વે Tળમાત” અર્થાત્ કારણમાં જે જે ગુણો હોય છે, તદનુ રૂપ ગુણ કાર્યમાં પેદા થાય છે, એ ન્યાયના અનુસારે અજ્ઞાન રૂપ કારણના સત્વ, રજ અને તમ વગેરે ગુણ આકાશ વગેરે . પંચભૂતમાં સંક્રાંત થાય છે પણ એ સઘળા પદાર્થ જડવાના અતિશયપણાના લીધે એ એ પદાર્થમાં તમોગુણનું પ્રાધાન્ય ૨વીકારવું પડે છે. ઉપર લખેલા એક એક પંચ ભૂતના એક એક સત્યાંશથી કમે જ્ઞાનેન્દ્રિય પંચક પેદા થાય છે અથાત્ આકાશના સવાંશ: થકી શાત્ર, વાયુના સવાસથી 6 તેજના સર્વાંશથી ચક્ષુ જલના સત્યાંશથી રૂના અથાત્ જીભ અને પૃથ્વીના સત્યાંશથી . P.P. Ac. Guhratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર ભગવચ્છંકરાચાર્ય ચરિત. ધ્રાણેદ્રિય, પેદા થાય છે અને એ પંચ ભૂતન પંચ સવાંશ મિલિત થઈ અંતઃકરણ પેદા થયેલ છે. અંતઃકરણ વૃત્તિ અથવા અવસ્થા ભેદે બે પ્રકારનું છે. બુદ્ધિ અને મન, વેદાંત પરિભાષા કારના મતમાં અંતઃકરણ ચાર પ્રકારનું છે. મન, બુદ્ધિ અહંકાર અને ચિત્ત, જે કાળે અંતઃકરણની નિશ્ચયાત્મક વૃત્તિ હોય તે કાળે બુદ્ધિ કહેવાય છે, અને જ્યારે અંતઃકરણની સંક૯૫ વિકક્ષાત્મક વૃત્તિ થાય છે ત્યારે તે મનઃ પદવાણ્ય હોય છે. ઉપર કહેલ જ્ઞાનેન્દ્રિય પંચક, બુદ્ધિ અને મનના યથા ક્રમે, દિક, ચંદ્ર વાયુ, સૂર્ય, વરૂણ, અગ્નિ, ચતુર્મુખ અધિષ્ઠાતા દેવ છે, જ્ઞાનેંદ્રિય, એ સઘળા દેવતાથી અધિષ્ઠિત થઈ યથા ક્રમે શબ્દ, સ્પર્શ રૂપ, રસ, ગંધ, વિગેરે વિષયની ઉપલંભક અથાત પ્રકાશક હોય છે, પ્રત્યેક પંચભૂતના પ્રત્યેક રજેશપંચકથી યથા કમેકવાફ પાણ, પાદ. વાયુ અને ઉપસ્થ રૂપ પંચ કર્મેન્દ્રિય પેદા થાય છે. અગ્નિ, ઇંદ્ર, ઉપેક, મૃત્યુ અને પ્રજાપતિ યથા મે એ કમેંદ્રિય પંચકના અધિષ્ઠાતા દેવ હોય છે, એ એ દેવતાને આધિન થઈ એ એ કર્મેન્દ્રિય યથા ક્રમે વચન, આદાન, ગમન, વિસર્ગ અથાત પુરૂષ ત્યાગ અને આનંદ અથાત્ સ્ત્રી સંભેગાદિ સુખના કમ સંપન્ન કરે છે, પંચભૂતના સમુદિત રજોશપંચક થકી પ્રાણ વાયુ પેદા થાય છે, પ્રાણ પોતાની વૃત્તિના ભેદે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન નામના પાંચ પ્રકારને થાય છે, મતાંતરે નાગ, ફૂમ, ડુકર, દેવત અને ધનંજય નામના વળી બીજા પંચ પ્રાણ છે, એ પ્રાણ વાયુના સાગ્રસ્થાયી, પ્રાગગમન અને શ્વાસપ્રધાસાત્મક ગમનશાળી છે, અપાન વાયુ, પાયુ વગેરે દેશ સ્થિત અને અવાગમનવાળે છે, પાયુ વિગેરે દેશ થકી જે વાયુ નીકળે છે, તેને અપાત વાયુ કહે છે. સમાન . વાયુ શરીરના મધ્યમાં રહેલ છે. અને ભુક્ત પીત વીગેરે સઘળાને પાક જનક છે, ઉદાન વાયુ કંઠદેશવર્તી અને ઉર્ધ્વગમન શીલ છે અને વ્યાન વાયુ સઘળા શરીરને સંચારી છે, ઉપર કહેલ બુદ્ધિ, જ્ઞાનેન્દ્રિય પંચક સાથે વિજ્ઞાનમય કોષ અને મન P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #222 -------------------------------------------------------------------------- ________________ શાંકરદાન. 193 કમેંદ્રિય સાથે મનમય કોષ અને કર્મદ્રિય સહિત પ્રાણ પ્રાણ મય કોષ હોય છે. એ ત્રણ કેષની માંહે વિજ્ઞાનમય કોષ, જ્ઞાન શક્તિવાળે . અને કતૃત્વ શકિત સંપન્ન છે. મનોમય કોષ ઈચ્છા શક્તિશીલ અને કરણ સ્વરૂપ છે. અને પ્રાણમય કોષ કિયાશકિતશાળી અને કાર્ય સ્વરૂપ છે. પાંચ જ્ઞાનેંદ્રિ, પાંચ કર્મેન્દ્રિય, પાંચપ્રાણ બુદ્ધિ અને મન એ સત્તર પદાથે મળી સૂક્ષ્મ શરીર થાય છે, એ સૂક્ષ્મ શરીરને લિંગ શરીર પણ કહે છે, લિંગ શરીર આ લેકમાં અને પરલોકમાં ગમનશીલ છે, અને તે મુક્તિ થતાં સુધી સ્થાયી રહે છે, એ એક એક લિંગ શરીરના અભિમાની જીવને તેજસ કહે છે અને સઘળા લિંગ શરીરના અભિમાની જીવને હિરણ્ય ગભ કહે છે, ઈશ્વરે જીવના ઉપગ સંપાદક સ્કૂલ વિષયના સંપાદન અથે પંચ સૂમ ભૂતનું પંચીકરણ કર્યું. વાસ્તવિક રીતે પરબ્રહ્મ શિવાય સઘળી વસ્તુ મિથ્યા આ જગતમાં જે કાંઈ વસ્તુ માલુમ પડે છે, તે સઘળી રજજુ સ. પની જેમ અજ્ઞાન કલ્િપત જીવાત્મા સાથે પરમાત્માનો ભેદ થઈ જીવાત્માજ પરમાત્મા અને પરમાત્માજ જીવાત્મા. એથી આ જગતનો સૃષ્ટિ ક્રમ અને પરમાત્માનો વિભાગ કરવો એ વધ્યા પુત્રના નામ કરણની જેમ ઉપહાસાસ્પદ છે. પણ જેવી રીતે બાલકને તિક્ત ઔષધ સેવન કરાવવામાં પ્રથમ મિષ્ટ પદાર્થ ફેસલાવવામાં અપાય છે, અને તેમ કરી બાલકની તિક્ત ઔષધ સેવન કરાવવામાં પ્રવૃત્તિ પેદા કરાવાય છે અને બાલકના પક્ષમાં તિક્ત દ્રવ્ય ઉપકારક અને મિષ્ટ દ્રવ્ય અપકારક છે, પણ તિક્ત દ્રવ્ય સેવન કરાવવામાં મિષ્ટ દ્રવ્યનું પ્રલોભન અપાય છે. તેમ સાક્ષાત પ્રતીયમાન અને ઉપરથી મધુર તથા સુખકર જગ તનું મિથ્યાત્વ વિગેરે સ્વીકાર પણ નિશ્ચયરૂપે અજ્ઞાનથી દૂષિત લોકના હૃદયમાં કઈ રીતે બેશે નહિ. અને તેના હૃદયમાં જગ ત્ની સત્યતા અને યોકિતક્તા ઉલટી પેદા થાય છે, વળી એવા અન્ન લેકના હૃદયમાં નિર્ગુણ, નિરાકાર, નિર્વિકાર પરબ્રહ્મનું SUP.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #223 -------------------------------------------------------------------------- ________________ 184 ભગવછંકરાચાર્ય ચરિત. જ્ઞાન એકદમ બેસવું અસંભવિત જાણ પહેલાં જગત્નું સત્ય વિગેરે દેખાડી સૃષ્ટિક્રમ પ્રદશિત થાય છે પણ જેમ મરૂ મરીચિકામાં જલભ્રમ થવાથી ત્યાં સુધી એ ભ્રાંતિ કપિત જલના સ્વરૂપનું અને કારણ વગેરેના અનુસંધાન રૂપ તત્વનુસંધાન ન થાય ત્યાં સુધી એ જલ કઈ રીતે મિથ્યા પ્રતીત થાતું નથી અને સાચું જ પ્રતીત થાય છે, પણ તત્વનુસંધાન દ્વારા એ કલ્પિત જલનું સ્વરૂપ અને કારણ વગેરે માલુમ પડે ત્યારે એ જલ સત્ય મનાઈ શકતું નથી, તેવી રીતે જ્યાં સુધી પર બ્રહ્મમાં પરિ કલ્પિત આ જગતનું સ્વરૂપ અને કારણ વગેરેનું અનુસંધાન ન થાય ત્યાં સુધી આ જગત અસત છતાં પણ સત રૂપે પ્રતીત થાય છે, કિંતુ જયારે જગતના સ્વરૂપ કારણ વીગેરેની શોધદ્વારા અજ્ઞાન નિવૃત્ત થાય ત્યારે પછી જગત સત્ય માલુમ પડતું નથી, અને તે કાળે સત્ય સ્વરૂપ પરબ્રહ્મજ પ્રકાશમાન થાય છે, એથીજ જગત વાસ્તવિક મિથ્યા છતાં જ ગને સત્ય કહી સૃષ્ટિ ક્રિયા વિગેરેને દેખાડ કરવો તે કેવળ જગતના મિથ્યાપણના નિરૂપણ નિમિત્તે છે,એટલેકે અત મતના પ્રદર્શનના પ્રસ્તાવમાં સુષ્ટિ ક્રમાદિ દેખાડી આપવું એ પ્રકૃતપગી છે, તેમાં કાંઈ સંદેહ નથી, ઉપર પ્રમાણે અજ્ઞાન નિ. વૃત્ત થાય ત્યાં સુધી સંસાર દશામાં જગતનું સત્યત્વ પ્રતીત થાય છે, પણ જ્ઞાન થવાથી સંસાર નિવૃત્ત થતાં જગતનું મિધ્યાપણું થાય છે. આ બાબતમાં કેટલાએક આપતિ બતાવી વધે ઉઠાવે છે પણ તેનું સારૂ સમાધાન છે. એ સમાધાનના લેખથી ગ્રંથનો વિરતાર થાય તેવું છે તેથી આહીં વાંધાનું ખંડન લખવું દુરસ્ત છે નહિ. જેવી રીતે માયાવી અંદ્રજાલિક પિતાની વિદ્યાદ્વારા - જાલિક વસ્તુ પ્રકાશ કરી માણસોનું દશર્નેસ્કય નિવારણ કરી એ સઘળી વસ્તુને સંહાર કરે છે તેવી રીતે પરમેશ્વર અચિંત્ય શક્તિ શાલિની માયાંથી જગતની સૃષ્ટિ કરી માણસોના સુકૃત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #224 -------------------------------------------------------------------------- ________________ શાંકરદશન. 195 ་་་་་་་་འའའའའའའ་འག བ અને દુકૃતનાં ફળ આપતાં છેવટે જગતને પ્રલય કરે છે. પ્રલય ચાર પ્રકારનો છે, નિત્ય, પ્રાકૃત, નૈમિતિક અને આત્યંતિક, જે અવસ્થામાં અત્યંત નિદ્રાભિભૂતે આસામી ઘટ પટ્ટ વિગેરેના જ્ઞાનથી રહિત થાય છે તે અવસ્થા સુષુપ્તિને નિત્ય મલય કરે છે એ નિ ય પ્રલય થાતાં ધમ વા અધર્મ, સંસાર અને લિંગ શરીર વગેરે માત્ર કેટલાક પદાર્થ, કારણરૂપે રહે છે. અને સઘળી વસ્તુનો પ્રલય થઈ જાય છે. કિંતુ એ નિત્ય પ્રલયરૂપ સુષુપ્તિને ભ ગ થવાથી પુનવર અગાઉના જેવો સંસાર પેદા થાય છે. એથી કરી એ પ્રલયનો અનુભવ થાતું નથી. જીવની જાગૃત, સ્વમ અને સુષુપ્તિના ભેદે ત્રણ અવસ્થા છે. તેઓમાં નિત્ય પ્રલય સ્વરૂપ સુષુપ્તિ જ સઘળા કરતાં ઉત્કૃષ્ટ છે, એ અવરથામાં જીવન પરબ્રહ્મભાવ ઉપસ્થિત થઈ કેવળ પરમાનંદનેજ અનુવભ હોય છે, તે કાળે બીજા કોઈ વસ્તુ અનુભૂત થાતી નથી, કાર્ય બ્રહ્માના લય નિબંધન સઘળા કાર્યના વિલયને પ્રાકૃત લય કરે છે, એવી રીતથી માત્રાત્મક પ્રકૃતિમાં જે લય હોય છે તેથી તે પ્રાકૃત લય કહેવાય છે, ઉપર કહેલા કાર્ય બ્રહ્માના દિવાવ જ્ઞાનનિમિ. તક રૈલોકયના લયને નૈિમિત્તિક પ્રલય કહે છે, નૈમિતિક પ્રલયનું પરિમાણ ચાર હજાર યુગ વર્ષનું છે. બ્રહ્મ જ્ઞાન નિમિતક પરમ મુક્તિની પ્રાપ્તિને આત્યંતિક પ્રલય કહે છે. બ્રહ્મજ્ઞાનદ્વારા સંસારનું મુલ કારણ મૂળા જ્ઞાન નિવૃત થવાથી સંસારા વા સ્થિતિની અથવા પુનરૂપતિની સંભાવના રહેતી નથી. પહેલાં પૃથ્વીને લય જલમાં થાય છે જલનો લય તેજમાં થાય છે તેજનો લય વાયુમાં થાય છે. વાયુને લય આકાશમાં થાય છે આકાશને લય જીવના અહંકારમાં થાય છે. અંહકારને લય હિરણ્ય ગર્ભના અહંકારમાં થાય છે અને તેનો લય અજ્ઞાનમાં થાય છે, એવી રીતને કાર્ય લય થાતાં કેમે કારણને લય થાય છે એવી રીતનો લયક્રમ વિષ્ણુ પુરાણ વિગેરેમાં કહેલ છે. આ મતમાં પ્રમાણ, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ - P.P.AC. Gunratnasuri M.S.' Jun Gun Aaradhak Trust Page #225 -------------------------------------------------------------------------- ________________ ભગવછંકરાચાર્ય ચરિત. અપતિ અને અનુલદ્ધિ ભેદે છ પ્રકારનું છે. એ જ પ્રમાણથી પદાથેની સિદ્ધિ હોય છે. એ છે પ્રમાણુ શિવાય બીજું પ્રમાણ નથી. પૌરાણિક કે સંભવ અને ઇતિરા નામનાં બીજા બે પ્રમાણ માને છે. એ છ પ્રમાણદ્વારા બુદ્ધિમાન લેક ઐહિક અને પારત્રિક સુખ સંભેગાદિકમાં અસ્થિરપણાના દોષને જોઈ પરમ સુખ સ્વરૂપ પરાત્પર પરબ્રહ્મપ્રાપ્તિ સારૂ તત્સાધની ભૂત તત્વજ્ઞાનના ઈચ્છનાર થઈ તેના ઉપાય સ્વરૂપ શ્રવણુ મનન, નિદિધ્યાસન અને સમાધિનું અનુષ્ઠાન કરવા પ્રત થાય છે. ષડવિધ લિંગદ્વારા સઘળા વેદાંતના પરબ્રહ્મમાં તાત્પર્યા વધારણને શ્રવણ કરે છે એ ષડવિધ લિંગનું પ્રથમ લિંગ ઉપકમ વા ઉપસંહાર. દ્વિતીયલિંગ અભ્યાસ, તૃતીયલિંગ અપૂર્વતા, . ચતુર્થ લિંગફલ. પંચમલિંગ અથવાદ અને ષષ્ટલિંગ ઉપપત્તિ. જે પ્રકરણમાં જે વિષય પ્રતિપાદિત કરવાનું હોય તે પ્રકરણમાં આદિમાં અને અંતમાં તે વિષયના ઉપકીર્તનને યથાક્રમે ઉપક્રમ અને ઉપસંહાર કહે છે. પ્રકરણના પ્રતિપાદ્ય વિષયનું વારંવાર કીર્તન કરવું તેનું નામ અભ્યાસ છે. પ્રકરણ પ્રતિપાદ્ય અર્થની પ્રમાણપતરદ્વાર અપ્રાતિને અપૂર વતા કહે છે. પ્રકરણ પ્રતિપાદ્ય અર્થના અનુષ્ઠાનની ફલશ્રુતિને ફલ કહે છે. પ્રકરણ પ્રતિપાદ્ય અર્થની તે પ્રકરણમાં થાતી પ્રશંસા ને અર્થવાદ કહે છે, તે પ્રકરણમાં પ્રતિપાદ્ય અર્થની સંભાવ્યતાના પ્રતિપાદનના અર્થે થાતી યુક્તિના ઉપન્યાસને ઉપપત્તિ કહે છે. ઉપર કહેલી રીતે શ્રુત અદ્વિતીય પરબ્રહ્મનું વેદાંતનુ ગુણ યુક્તિદ્વારા અનવસ્ત ચિંતન કરવું તેનું નામ મનન છે. દેહાદિક વિવિધ વિષયક પરંપરાને પરિત્યાગ કરી એક માત્ર અતિય બ્રહ્મ વિષયક બુદ્ધિ ધારાને નિદિધ્યાસન કહે છે - સમાધિ, સવિકલપક અને નિર્વિકલ્પક ભેદે બે પ્રકારની છે. જ્ઞાન 3ય અને જ્ઞાન ઈત્યાદિ વિકલ્પના વિલય નિરપેક્ષ અથવા તત્સાપેક્ષ પરબ્રહ્મ વસ્તુમાં નિવિષ્ટ ચિતની સ્થિરતા તે યથાક્રમે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #226 -------------------------------------------------------------------------- ________________ શાંકરદશન. - 197 સવિકલપક અને નિવિકલ૫ક સમાધિ કહે છે. નિર્વિકલ્પ સમાધિની અવસ્થામાં ચિત વૃત્ત નિવયુ દેશસ્થ દીપ શિખા નીસ્વાફક નિશ્ચલ હોય છે. એ નિર્વિકલપક સમાધિનાં અંગ યમ નિયમ વિગેરે અષ્ટાંગ યંગ સાધનની બાબત પાતંજલ દશનમાં ખાસ રીતે વર્ણવેલ છે. નિર્વિકલ્પક સમાધિ સિદ્ધ થવાથી તત્વજ્ઞાની થઈ માણસ જીવન્મુક્ત અથવા પરમ મુક્ત થાય છે, જીવન્મુક્ત આસામીના વૈધવા નિષિદ્ધ કર્મનુષ્ઠાન દ્વારા શુભા દૃષ્ટ અથવા અશુભા દષ્ટ કાંઈ પણ પેદા થાય નહિ. પણ તેણે નિષિદ્ધ કર્મમાં વિતૃણ થવું ચગ્ય છે. જીવન્મુક્ત આસામી ગદ્વારા પ્રારબ્ધકર્મ ક્ષય થવાથી, પિતાનું વર્તમાન શરીર પડવાથી પબ્રહ્મ પ્રાપ્ત સ્વરૂપ પરમ મુક્તિ મેળવે છે. જે કર્મ દ્વારા શરીર હોય છે તેનું નામ પ્રારબ્ધકર્મ, ભેગ વિના કોઈ દિવસ પ્રારબ્ધ કર્મને ક્ષય થાતું નથી એ કારણે જીવ ન્યુક્ત આસામીને પારબ્ધકર્મના ભોગ કરવા સારૂ શરીર ધારણ કરવું પડે છે. તંતુ વિના જેમ વસ્ત્રની સ્વતંત્ર સત્તા નથી, મૃત્તિકા વિના ઘટનું રવતંત્ર અસ્તિત્વ નથી અને સાગરના જલથી તેના પર ટાની સ્વતંત્ર સત્તા નથી તેમ બ્રહ્મ વિના જગતનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. બ્રહ્મ એક માત્ર સત્ય પદાર્થ છે આ નામરૂપાત્મક જગત્ મિથ્યા પદાર્થ છે જેમકે શ્રુતિ કહે છે કે - सोम्यैकेन मृत्पिडेन विज्ञान सर्व मृण्मयं विज्ञानं स्याद वाचार મ વિના નામધે કૃતિ કલ્ય” એક મુખિંડનું સ્વરૂપ જાણવાથી મૃમયઘટક વગેરે મુસ્વરૂપે જણાઈ આવે છે. ઘટ વિગેરે વિકાર નામધેય છે. મૃત્તિકાજ સત્ય છે મૃત્તિકા જેમ ઘટ શરાવ વિગેરેનું ઉપાદાન તેમ બ્રહ્મ જગતનું ઉપાદાન મૃત્તિકા જેમ ઘટ વગેરેમાં અનુસ્મૃત છે તેમ બ્રહ્મ જગતના દરેક પરમાણુમાં અનુસ્મૃત છે. મૃત્તિકા જાણવાથી જેમ ઘટ વીગેરે અજ્ઞાન રહે નહિ તેમ બ્રહ્મ જાણવાથી જગત્ અજ્ઞાન રહે નહિ. તેથીજ તિ કહે છે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #227 -------------------------------------------------------------------------- ________________ 198 ભગવચ્છકરાચાર્ય ચરિત. ~ ~ કે બ્રહ્મજ સત્ય અને નામ રૂપાત્મક જગત્ મિથ્યા છે. - સત, ચિત અને આનંદ એ બ્રહ્મનું સ્વરૂપ. એ ત્રણજ અંશ જગના પ્રત્યેક પદાર્થમાં અનુસ્મૃત. જગને કોઈપણ પદાર્થ, સત્ ચિત્ અને આનંદ વર્તન નથી. મૃત્તિકા જેમ ઘટ શરાવ વિગેરેમાં અનુસ્મૃત, તંતુ જેમ વસ્ત્રમાં અભિન્નભાવે વિરાજીત છે તેમ સત્ ચિત્ આનંદ સ્વરૂપ બ્રહ્મ જગના પ્રત્યેક અંશમાં અણુ પરમાણુમાં અભિન્નભાવે રહે છે, મારી સમીપે જે સુંદર ચિત્ર રહેલું છે. એ પદાર્થ, સત ચિત આનંદનામ અને રૂપ એ પાંચ અંશની સમષ્ટિ છે. તે સિવાય બીજું તેમાં કાંઈ નથી, હું એ જે ચિત્ર દેખું છુંએ દર્શનાત્મક જ્ઞાન તેને “ચિદંશ” છે એ ચિત્ર, મારી સંમુખે રહેલ છે એવી જે તેની વિદ્યમાનતા એ તેને “સદંશ છે” એ ચિત્ર દેખવામાં સુંદર છે એટલે મને પ્રિય લાગે છે એ પ્રિયતા તેને " આનંદાંશ” છે. ચિત્રમાં એ ત્રણ અંશ સત્ય છે અને નામ રૂપ મિથ્યા છે. એ પાંચ અંશ શિવાય ચિત્ર બીજુ કાંઈ નથી. જગના પ્રત્યેક પદાર્થ જ એ પાંચ અંશની સમષ્ટિ શિવાય બીજું કાંઈ નથી. એપાંચમાં સત્ ચિત અને આનંદ સારાંશ છે અને નામ તથા રૂપ અસાર છે, શાથી કે પદાર્થનું નામ તથા રૂ૫ ચાલ્યું જાય છે. પરિવર્તિત થાય છે. પણ સત્ ચિત અને આનંદ એ ત્રણ અંશ પદાર્થમાંથી ચાલ્યા જાતા નથી. પરિવર્તિત થાતા નથી. વિશેષ વિવરણુ ભગવાન શંકરાચાર્ય કૃત વ્યાસસૂત્રના શારીરક ભાગમાં જેવું. ભગવછંકરાચાર્ય ચરિત સમાપ્ત. સમાપ્ત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust