________________ કે સન્યાસ ગ્રહણ. : " 21 તેના વિમળ જળમાં સૂર્ય કિરણ પ્રતિલિત થવાથી એક અપૂર્વ શોભા દેખાતી હતી શંકરે જાતાં જતાં જંગલના અંદર પ્રવેશ કર્યો. પુષ્પ ના સૌરભવાહી મૃદુમંદ પવને શંકરનો માર્ગશ્રમ વિરિત કર્યો, તેમણે અતિરૂ શાખા ઉપર મૃગચર્મ અને કપિન વિલંબિત જોઈ, ગોવિંદનામનો આશ્રમ પાસે છે એમ શંકરે અનુમાન કર્યું, તેમન, મનમાં કેટલાક પ્રશ્ન ઉદય પામ્યા, તેનો સદઈ જાણવા સારૂ શંકર અગ્રેસર થયા, રસ્તામાં કેટલાક ચતીએ એક રૂ શંકરને બતાવી. શંકર, ગુફાની પ્રદક્ષિણા કરી કૃતાંજલિ પુ2 ગેવિંદન થનો સ્તવ કરવા લાગ્યા. શંકરનાં નિ વાકપ સાંભળી ગોવિંદનાથે પુછ્યું " તું કોણ! " શંકરે, એ પ્રશ્નના ઉતરમાં એવા ભાવે આત્મપરિચય આપ્યો કે જેમાં ચાર્વાક, શૂન્યવાદી, દશેષિક, તાર્કિક, પ્રભાકર મતાવલંબી, સાંખ્યમતવાદી વિગેરેના મતનું ખંડન થયું. અને તેથી શંકરનું હૃદય અનજ્ઞાનથી પરિપૂર્ણ હતું તે પ્રકાશિત થયું. * દિનાથે કહ્યું. “શંકર !”તું યથાર્થ પ્રજ્ઞાવાન હું સમાધિ લે જણી શો છું કે તું ભૂતલ ઉપર અતિમતનો પ્રગર કરવા સારુ જનમેલ છે” એ વાત બે ની ગોવિંદનાથે શંકરને પાસે બે લાયા -- - - શંકર, ગોવિંદનાથની પાસે ગયા. અને તેમના ચરણ યુગલની તેમણે પૂજા કરી. શંકર દૈતવાદી હતા તો પણ તેમને .લમાં એ વાત અવિધેય નહોતી. શાથી કે સં–ારમાં ગુરુપૂજા એક અંધ ને મારા૨ છે. શ કર એ પવિત્ર આચરિ અસુચ્છ રાખવા સારૂ તેના અનુદાનમાં નશીલ થયા. ગેવિંદના, ભક્તિમાન શંકરની સેવાથી સંતુષ્ટ થઈ પ્રજ્ઞાત્રા વહેં બ્રહ્માં. તત્વમણિ, અયાન માં ગ્રેહ્ન. એ ચાર વાક્ય દ્વારા શંકરને * બ્રહ્મ ભાવને ઉપદેશ કર્યો, એમ કહેવાય છે કે પુરાકાળે મહર્ષિ વેદ વ્યાસે અથraો ત્રણ નિજ્ઞાન ઇત્યાદિ વાકય દ્વારા અત બ્રહ્મનો ઉપદેશ કર્યો પરમ તત્વજ્ઞાની શુકદેવ તેને શિષ્ય, શુકદેવની શિષ્ય પરંપરાથી મહા ત્મા ગેડપા એ તમત મેળવ્યો. ગોવિંદનાથ તે મહાજ્ઞાની ગાડપાદનો શિષ્ય. વેદ, ઉપનિષદ અને દર્શન શાસ્ત્ર વગેરેની આલોચનાકારા, શંકરના હૃદયમાં એ અતજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તે પણ આચારાનુરોધના સાક્ષાત સંબંધે ગોવિંદનાથ થકી શંકરે એ ' પરમતત્વ મેળવ્યું. ગોવિંદનાથ, 1 બ્રહ્મ વિષયમાં સ્વાભાવિક રીતે બ્રહ્માપલખિ થઈ હોય તો પણ તત્વજ્ઞ ગુરૂને ઉ૫ દેશ લેવા જોઇએ આ બાબતમાં શ્રુતિ છે- સગુણમામિનજીત થાવાચવાનું पुरुषो वेद इति श्रुतिः P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust