SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વારાણસીમાં પ્રત્યાગમન. વાસારૂ નિયત બોદ્ધ શિષ્યો સાથે બૌદ્ધ માર્ગને પ્રચાર કરવા સારૂ નિયત પ્રયત્નશીલ થઈ કહેતા હતા જે. " હે ગૃહસ્થો ! જુઓ રાજ લોકો અમારે વશ છે. અમાત્ય કે અમારા આજ્ઞાવહ છે. આ દેશ અમારાજે છે. તમે કોઈ દિવસ વૈદકમાર્ગ ઉપર આદર કે શ્રદ્ધા કરે નહિ. વેદોકત ક્રિયા કલાપ છડી ઘે, તમે અમારા શાસ્ત્રને આશ્રય કરે, વેદ. માર્ગને આશ્રય કરો નડિ, વેદિક વાકયનું કોઈ જાતનું પ્રત્યક્ષ પ્રમાણ નથી, એટલે કે વૈદિક વિધિ કોઈ પણ રીતે શ્રદ્ધેય નથી." . . . . . - ઉપરનાં બદ્ધ વાકયો સંભળી હું બીલકુલ વ્યથિત થયો, ત્યારપછી કોઈ પણ રીતના પ્રતિકારનાં ઉપાય ન ભાળતાં વિચક્ષણ બૈઠ લોકોની સાથે હું વિવાદમાં પ્રવૃત્ત થયે, બૈદ્ધ લેના સિદ્ધાંત રહસ્યની મનમાહીતગારી ન હોવાથી હું તેઓનો શાસ્ત્રવાદમાં પરાભવ કરી શકે નહિ. છેવટે લાઈ લાજ થઈ બાને શરણપન્ન થશો. બાદ્ધનો શિષ્ય થઈ તેઓ ઉપદેશ લેવાની મને ફરજ પડી. એ પ્રમાણે કેટલોક સમય વ્યતિત થયો. એકવાર કુશાગ્ર જેવી તીક્ષણ બુદ્ધિવાળા બે વિદ્વાને પોતાની યુકિતધારા એક દિક વાકયને દુષિત કર્યું. તે સાંભળી મારી આંખમાંથી અશ્રુબિંદુ પડમાં. પાસે રહેલા માધ્ધ મને જોઈ વિદિક બ્રાહ્મણની શંકા કરવા લાગ્યા. તે દિવસથા તેઓએ મારા તરફનો સંપૂર્ણ વિશ્વાસ ભાવ છોડી દીધા બાદ્ધ લોકો પરસ્પર એવી રીતનું કપકથન કરવા લાગ્યા જે “અગર જે તે આપણે આપણા વિષયને આપણા શાસ્ત્રનું અધ્યયન કરાવીએ છીએ તે પણ હવે પછી આપણે એવું અધ્યાપન માણસને પારખી કરાવવું. આ બલવાન બ્રાહ્મણે આપણા શાસ્ત્રનું અધ્યયન કર્યું. આપણી સઘળી કિત ઓ તે જાણી લીધી. તેને હવે અહીથી કાઢી મુકવો જોઈએ, હવે તેને શાસની જે મને ડર વ્યાખ્યા કરી છે તેથી તે અસાધારણ વિદ્વતાને પરિચય આપે છે કુમારિલ ભટ મીમાંસક હતા, વૈદિક યાગ યજ્ઞને ઉપદેશ દેતો હતો; વેદ વિરૂધ કય શાસ્ત્ર અને જન શાસ્ત્રને તે શાસ્ત્ર કંડી સ્વીકારતો નહિ, તેના સમયમાં અનેક ઍબ્ધ એ બધ્ધ મારગ છેડી વૈદિક માર્ગ પકડ્યો હતો, મીમાંસા દર્શનમતમાં ઈશ્વરની અસિધ્ધ છે, “ફળ જ ના શુભ શુભ ફલનું નિદાન, અગ યજ્ઞકરવા એ યુક્ત છે અનુષિત યાગ યજ્ઞ દ્વારા સુફતની સારે થાય છે સુકૃતનાં ફળ સ્વર્ગાદિ પ્રાપ્તિ છે, કુમારિલ ભટટે શબરમાળના. એ અવાયુના પ્રથમ પદના વાંરર્તિક કર્યા છે તેનું નામ ક વર્તક અને પ્રથNઅધ્યાયના હિંની પાંદથી ચેથા અધ્યાય સુધી જે વાંતિક કર્યા છે. તેનું નામ તંત્રવાતિક અને પંચમ અધ્યાયથી. દ્વાદશ અધ્યાય સુધી જે. વાત રચ્યાં છે તેનું નામ મધુવાર... : : : :: P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy