SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ 38: ભગવચ્છંકરાચાર્ય ચરિત. -~-~ * ભદપાદે, સુખ્યાતિથી શંકરનું નામ અગાઉથી સાભંળ્યું હતું, અને " સંર્કરનાં સારાં કામોથી ભટ્ટપાદની પહેલાંથી વાકીગારી હતી. તેણે શંકરને જોઈઅભિવાદન કરી કહ્યું “તમારા જેવા માણસનાં દર્શન અતિ દુર્લભ છે, મે પૂર્વ જન્મે અત્યંત તપનો સંચય કર્યો હશે જેથી આપ આજ મારા દૃષ્ટિપથે આવ્યા. આ અસાર રાંસારના તાપથી જેઓ એકાંત સંત છે, તેઓને શીતલતા દેવા સારૂ આપના જેવા મહાત્માની આવસ્યકતા છે, આપના જેવા મહાત્મા આ સંસારમાં નહાય તે મુમુક્ષને આ સં સાર સાગર ઉતરવાનો બીજો કોઈ ઉપાય નથી. મેં આ જન્મમાં અનેક નિબંધ રમ્યાં છે. કર્મ માર્ગને નિર્ણય કર્યો છે. નિયાયિક લોકની યુક્તિની જાળ તેડી છે, વૈષયિક સુખ અને દુઃખનો અનુભવ કર્યો છે, પણ કઈ કમેકાળનું અતિક્રમણું કરી શકી નથી. મેં સ્વતઃ સિદ્ધ વેદનું પ્રામાણ્ય રથાપન કરવા જતાં વેદવાકય અને લેકિક વાક્યધારા અંગીકૃત ઇશ્વરનું નિરાકરણું કર્યું છે હે ચતિવર ! ઈશ્વર વિના જગત સુખ સ્વચ્છેદે રહી શકે નહિ તેથીજ એ ઈશ્વરને અપલાપ કરવો એ મારો ઉપદેશ નથી. મેં કેવળ તર્કને ઈશ્વરનું નારિતવ પ્રતિપાદન કર્યું છે વરતાએ ઈશ્વરનું નારિતવ પ્રતિપાદન કરવાને ભારે ઉપદેશ નથી, વેદ વિરોધી બાદ્ધ લોકોના આક્રમણે વેદોકત મા એકદમ. વિરલ પ્રચારવાળો થયો. બદ્ધ લોકોનો એકાંત પરાજય કરવા સારૂ અને વૈદિક આચારની રક્ષા કરવા સારૂ હ કર્મમાગમાં 2 પ્રવૃત થયા. તે સમયે બૈઠ માર્ગ અત્યંત પ્રબલ થઈ પડયો, બાદ્ધમતાનુ સારીઓ, રાજા રાજકીય અમાત્ય વર્ગ અને જનપદવાસીઓને રવવશે રાખ 1 કયાં કે વિહિત છે અને કયાંક નિષિદ્ધ છે એ સ્થિર કર્યું છે. ... 'એક સમયે બધ્ધ માર્ગ સઘળા ભારત વર્ષમાં અત્યંત પ્રખલ થઈ પડ્યો હતો ભારત વરસમાં એવું કઈ ગામ કે નગર નહતું કે જેમાં બોમ્બ ઘમંનું પ્રાબલ્ય ન હોય, કમરિયંટું પ્રથમ એ પ્રબલ ધર્મ સંપ્રદાયના વિરૂધે અભ્યત્યાન કર્યું ત્યાર પછી શંકરાચારયથી અને બીજા ધર્મ પ્રવર્તકની ચેષ્ટાથી બાધ્ધ ધરમ ભારત વર્ષમાંથી. તિરહિત થયાં. કુમારિલંભેટે કંયા અને કેના વંશમાં જન્મ લીધે, તે નિશિવત થઈ ચામું નથી, પંકતિ નામનાં એક ગ્રંથિથી જણાય છે કે કુમારિલભટ્ટ નામને ઉત્તર દેશવાસી બ્રાહ્મણ હતા તેણે મલબારમાં આવી બધ્ધ લેકેને તઈથી પરારત કરે, તેણે સ્વરચિત માનવ તસુત્ર ભાષ્યમાં અને તંત્રવારતિકમાં પુરવાચાર્ય, વધાચાર્ય ભાષા, બ્રાહ્મણ બાંધ્યાકર, ગૃહમાખ્યકાર, હારિત ભાષકૃત સૂત્રકાર, યન્સ . લાગ્યકાર, વિ ભાખ્યકાર વગેરે નામને ઉલેખ કર્યો છે. કુમારિલભટે તેના મીમાંસા તંત્રવારતિ ગ્રંથમાં અને બીજા નિબંધમાં વેદ વિરોધી બધ્ધના વાંધાનું ખંડન કરતાં P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy