________________ વાણીમાં પ્રત્યાગમન, 7. કરી શંકર શિષ્યો સાથે જલમાં અવગાહન કર્યું. અવગાહન કરી, કેટલેક સમય હદયમાં રવર્ગીય જનનીનું શંકરે ધ્યાન કર્યું, જે જનની તેમને દા. માસ ગર્ભમાં ધારણ કરી દુસહ કલેશ ભગવ્યો હતો, જેના અસીમ હે શંકર લાલિત પાલિત અને પરિવર્દિત થયા હતા, તે જનની કરણ.. મચી મૂર્તિ તે સમયે વારંવાર શંકરના હૃદયમાં પ્રતિબિબિત થવા લાગી છે શકર, જલદીથી અવગાહન કાર્ય સમાપ્ત કરી જેલદીથી બહાર નીકળ્યાં. પુષ્પ સરભવાહક સુશાલ વાયુ મંદમંદ પ્રવાહિત થઈ શંકરની સેવા કરવા લાગ્યો. શકર, શિષ્યોની સાથે વિશ્રામમાં નિમિતે તમાલ તરૂથી શોભા પામેલા જાહવીના તટે બેઠા. ભટ્ટપાદ સાથે સાક્ષાત્કાર. શંકર, પિતાના શિવે સાથે કોપકથન કરતા હતા. એટલામાં પાસે કોલાહલ ધ્વનિ ઉઠયો-લોક બોલે છે- જેણે વેદવાકયનું પ્રામાણ્ય રિયર કર્યું છે, જેના પ્રસાદે, સ્વર્ગવાસી દેવલોક પ્રાકતને યંસ ભોગે મેળવી શકે છે, જેણે સઘળા મંત્રનું અધ્યયનું કર્યું છે નદીના જલમાં અવગાહને ની જેમ જેણે સર્વ શાસ્ત્રમાં અવગાહન કર્યું છે, જેણે સઘળા દુષ્ટતંત્ર દૂર કરી દીધા છે, જે મહા પુરૂષની કીર્તિ આખા જગતમાં વ્યાપ્ત છે, તે 2 કુમારિલ ભદ ગુરૂના પરાજયથી પેદા થયેલા દોષના નિરાકરણ સારૂ. આરિતકય બુદ્ધિધારા પ્રણોદિત થઈ તુવાનલમાં પ્રવેશ કરે છે '" એ વાત સાંભળી શંકરે, સવર કુમાલિની પાસે જઈ જોયું કે બંદપાદ તુષાનલમાં અવસ્થત છે. પ્રખ્યાત નામ વાળા ભટ્ટ પ્રભાકર વિગેરે પ્રિય શિ, અશ્રુ પૂર્ણ નયને તેની ચારે તરફ વીંટાઇ ઉભા છે, પ્રતિ તુવાનલમાં બંદના . અંગ પ્રત્યંગ થોડા ઘણું બળ્યાં હતાં, કેવળ તેનું વદન મંડલ ઉત્તમ કમલની જેમ શોભા પામતું હતું. 1 કુમાલિભદનું બીજું નામ ભટ્ટપાદ તેની અનન્ય સાધારણું કીજે માટે લોકો તેને સ્વનામે નહિ બોલાવતાં ભટ્ટપાંદ નામની ગોરવયુક્ત ઉધિદ્વારા:બખા 7 2 શંકરાચાર્યે શારીરક ભાષ્યના.૧-૧-૩ સૂત્રના છેવટે કુમારિલાદને મત હતા. કર્યો છે, એ જોઇ કેટલાક લેક અનુમાન કરે છે કે, કુમાલિભદ્ર શંકરાચાર્ચના આપ.. શિવ પહેલા બહુપૂર્વે હતા પણ કુમારિકના જીવિત કાલમાં કરે તેના મત મૃત , , . કર્યું છે. ખિબંધ જુઓ.] P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust