SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ 36 ભગવછંકરાચાર્ય ચરિત. ક્ષણભંગુર દેહને પરિત્યાગ કરૂં.” તે સાંભળી એ આગંતુક જ્ઞાની બ્રાહ્મણે કહ્યું “અરે યતી! તમે એવું કામ કરે નહીં ! હજી જગતના અનેક કૃતવિદ્ય પંડિતો ઉપર તમે જય કર્યો નથી અગર જે તે સઘળા કૃતવિધ પંડિતો ઉપર જય મેળવવાના ઉપયુકત ગ્રંથ તમે બનાવ્યા છે. પણ તમારે ખુદ તેઓને પરાસ્ત કરવા સારૂ ડોકકાળ પૃથ્વી ઉપર રહે વાનું છે. તમે હાલ પૃથ્વી ઉપરથી અંતર્ષિત થાશે તો જગતના લોકની મોક્ષની ઇચ્છા સંપૂર્ણ રીતે તિરહિત થાશે. યતિવર! તમારા આયુષ્યને સમય વિધાતાએ અત્યંત ટુંક નિર્માણ કરી તમને સરજ્યા. છે. જુદા જુદા પુણ્ય કર્મઠારા તમારા આયુષની વૃદ્ધિ થઈ છે. જ્યાં સુધી - ચંદ્ર સૂર્ય, નક્ષત્ર વગેરે આકાશમંડલમાં રહેશે ત્યાં સુધી તમારું ભાષ્ય પૃથ્વી ઉપર રહેશે. જાઓ ! વિધી વાદીલના મતનું ખંડન કરો તેઓને ગર્વ તેડી નાખો. તેજસ્વી વાકયારા અતિ મતના પંપિયિ એને ભેદવાદથી હઠાવે ! એવી વાત કહી આગંતુક બ્રાહ્મણ ચાલ્યોગ શંકર તે બ્રાહ્મણની વાત સાંભળી કાંઇક વ્યથિત થયા. શાથી વિવેક લોકોનું અંતઃકરણ અવાર નવાર કરૂણ રસે અદ્ધ થઈ જાય છે. ત્યારપછી શંકરે, દિગ્વિજયે કરવા ઉપર મને નિવેશ કર્યો, ભટ્ટપાદદારા પિતાના ભાષ્યનું વાર્તિક કરાવવા સારૂ શંકર દક્ષિણ દિશા તરફ ચાલ્યા. જે સ્થળે કલિંદે પુત્રી યમુના, પોતાના હૃદયનો પવિત્ર ભાવ કહી દેવા સારૂ જાણે પ્રિય સખી જાન્હવીની સાથે મળી હોય નહિ શે! જે સ્થળે સ્નાન કરવાથી માનવ દિવ્ય દેહ ધારણ કરી સુરલોકમાં જોય છે. જે સ્થાને હંસો તરંગમાલાની ઉપરે કાયમ વિચરણશીલ છે, જે સ્થળે તપસ્વી લે કે નિરંતર બ્રહ્મચિંતામાં નિમગ્ન છે. જે સ્થળે અસંયે નરે નારીઓ સ્નાન દાન વગેરે કરી પુણ્ય કર્મમાં સર્વદા આસકત છે.એવા તે પ્રયાગ તીર્થના સ્થળે શંકર ભ્રમણ કરતા કરતા આવ્યા. જ્યાં યમુના અને સરસ્વતીને પવિત્ર સંગમ છે. અગર જો કે તે સમયે શંકરની ભેદ બુદ્ધિ સંપૂર્ણ તિરહિત થઈ હતી અને શંકર અતજ્ઞાનના લાભે કૃતાર્થ થયા હતા. તથાપિ લોકશિક્ષાર્થે ત્રિવેણું તીર્થનું યથાવિધિ સ્તવમાં ' પ્રયાગ તીર્થની કથા શ્રુતિમાં પણ છે સિતાહિતિ સરિતેવત્ર સંતે તત્રા - સુતા સો વિકૃતામ જે કણે કૃષ્ણ અને શકલ બે નદી એકઠી મળે છે. ત્યાં નાન કરવાથી વર્ગમાં જવાય છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy