________________ ભગવછંકરાચાર્ય ચરિત. કંઈ પણું ભયની અશંકા રાખવી નહિ જ્યાં સુધી આ સેવકના દેહમા " જીવન રહેશે ત્યં સુધી આપના રૂવાંડાને કોઈ સ્પર્શ કરી શકશે નહિ. ત. નિઃસંદેહથી ય ત્રા કરો. ત્યારપછી વિદર્ભરાજ અભિવાદન કરી શ કરપાસેથી વિદાય થયા. શંકરે શિષ્યો સાથે જવામાં નિશ્ચય કર્યો. કેટલાક દિવસ, પગપાળે ચાલી કર્ણાટક દેશના એક પ્રાચીન નગરમાં આવી પહોંચ્યા એ સ્થાન કવેરી નદીના તીરે આવેલું છે. એ સ્થાને જુદી જુદી જાતના સંપ્રદાયવાળાનો વાસ છે. તે સમયે એ નગરમાં કયા નામને એક કાપાલિક મતનો ગુરૂં વસતે હતો. તે શંકરના આવવાની વાત સાંભળી તે સ્થાન આવ્યો. તેનું અંગ ભરમધારા લીપ્ત હતું. તેના એક હાથમાં નરકપાળ સંતે વિના મુકિત લાભ થાત નથી, એથી તમે નર મુંદરૂ૫ કમલ અને મારપ જલધારા તેની ઉપાસના કરી! તથી લાભ થાશે. નહિ તે તમારે મુકિતની સંભાવના નથી. એ વાત સાંભળી રાજા સુધન્વાએ તેને તે તત્વવિત્સમાજમાંથી કહાડી મુકવા અનુયં ને આજ્ઞા આપી કાપાલિક એ જોઈ બહુ કોપાવિષ્ટ થયો, કોપથી તેના બે હોઠ કાંપવા લાગ્યા, તે એક તીણ કુવાડી ઉંચી કરી લે " હું તારું મુંડછેદન ન કરું તો મારું નામ કચજ નહિ” એક તરફ ક્રકચને એવો કે પવિષ્ટ જોઇ સઘળી કાપાલિકો કે પાવિષ્ટ થયા. અને અસ્ત્રશસ્ત્ર લઈ ટોળા બંધ આવી તેઓએ યતિઓ ઉપર હુમલો કર્યો. કાપાલિકાને અગ્રેસર થયેલા જોઈ બ્રાહ્મણે ભયથી કંપિત કલેવરવાળ થઈ મહારાજ સુધન્વાના અનુચરોને અગ્રે ખી સામે થયા. બને પક્ષ વચ્ચે ઘોર સંગ્રામ થયો, ત્યારપછી મહારાજ સુધા ના પરાક્રમે કપાલિકો પરાજય પામ્યા અને બ્રાહણની રક્ષા થઇ. એ કહેવાય છે કે કેચે નિરૂપાય થઈ ધકાર એક નર કપાલ ભર્યું. મારી અરધ ભાગ ને પી ગયો અને બાકીને અધ ભાગ રાખી મુકો. ત્યાર પછી તેણે એક મહાભેરવનું સ્મરણ કર્યું, તેથી એક તેજવી ભવ આવી પડે છે, તેના કંઠે નર મુંડની માલા હતી તેની માથા ઉપરની જટા દીપેલ આ રે. સિખા જેવી હતી, કકચે તેને જોઈ શકો બતાવી કહ્યું “ભો આ આસામી અ.પ ભકતને મારી નાખે છે તે તેને વધ કરો ! " શ કરનું પ્રસન્ન મુખ અને કરુણામય મૂર્ત જોઇ મહા વેરના મનમાં કોઈ પણ ક્રોધને. સંચાર થયે નહિ, તેણે કહ્યું " એ રાક્ષાત બ્રહ્માની જેમ દીપ્તિ પામે છે, તેના ઉપર તારે સા સારૂ. દષને સંચાર થયો તે હું કંઈ સમજી શતો નથી. એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust