SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ માહિષ્મતી નગરીમાં ગમન. 51 - : એ સાંભળી શંકરે કહ્યું “આદિત્ય ચૂપ યજમાન પ્રસ્તર " ઈસાદિ વેદ વાક્ય દ્વારા યજ્ઞના અંગયૂપ પ્રસ્તર વગેરેની. આદિત્ય યજમાન. રૂપે પ્રશંસા કરી છે વિશેષે કરી એ સઘળી વસ્તુ કર્મ કાંડના અંતર્ગત જાણી વિધિવાકયના શેષરૂપહો,પણ જ્ઞાન કાંડમાં “તવમાં આ વ્રહ્મifષ્મ, વગેરે વાકય સઘળાં શી રીતે વિધિ વાકયના શેષ રૂપ થાશે.” તેના ઉત્તરમાં મંડનમિએ કહ્યું, મહાશય ! જે કર્મ સઘળાના ઉત્કર્ષ નિમિતે, તરવાલિ વગેરે વેદાંત વાકય જીવાત્મા સાથે પરમાત્મા - અભેદ બોધક હોય તો હું એ વિષયમાં દ્રષ્ટાંત એ છે કેમનોત્રહ્મવુપાર્વત . મનજી બ્રહ્મ તેની ઉપાસના કરવી છે અને મરી અન્નની ઉપાસના કર. ગાઢિયોદ્મયોદ્ધાઃ સૂર્ય બ્રહ્મ એ પ્રમાણે આદેશ. " વાળુવાવસ વ.” વાયુજ આ સઘળું પ્રાણાવાવસંવ પ્રાણજ આ સઘળું. એવી ? રીતે મન અન્ન, સૂર્ય, વાયુ વીગેરે સઘળું બ્રહ્મભિન્ન પદાર્થ છે, આજ થકી એ સઘળાં વેદાંતવાકય કર્મનાં સારી રીતે ઉકઈ બોધક હોઈ,બ્રહ્મ .. બુદ્ધિ કરી દેશે. વસ્તુતાએ જીવાત્માના ઉપર પરમાત્માના બ્રહ્મભાવ હોઈ * શકે અને સધળું વેદાંતજ : જવાભાની ઉપાસના સારું છે એથી જીવા- * ભા, પરમાત્માથી અભિન્ન છે એ વિષયે કોઈ પ્રમાણુ નથી. શંકર એ મતમાં દોષને આરોપ કરી બેલ્યા. મનોત્રહ્મયુપાસીત ઈત્યાદિ .. વાકયે જે રૂ૫ બ્રહ્મભાવના કરવા નિમિત ઉપ પૂવેગાસ ધાતુ નું વિધિ લિંગનું શ્રવણ થાય છે. તે પ્રમાણે " તવા?િ': ઈત્યાદિ : વાક્યમાં લિંગાદિરૂપ હોઈ વિધિનું શ્રવણ થાતું નથી. એટલે એ વાકયમાં લિંગાદિ રૂપ વિધાન કોઈ પ્રકારે ઘટી શકતું નથી. જ્યારે વિધિ વાક્યને અભાવ થયો ત્યારે જીવાત્માના બ્રહ્મ ભાવ પ્રકાશક વેદાંત વાકય કોઈ રીતે જીવાત્માનાં ઉપાસક થઈ શકે નહિ, બલકે જીવાત્મા જે પરમાત્મા સાથે એક છે એ વિષયમાં વેદાંત વિષયનાં વાકયનું પ્રમાણ થાય છે. તેના ઉતરમાં મંડનમિએ કહ્યું " હે યતિવર. વેદાંત વાકયો બ્રહ્માત્મ 1 મિનિ એ કહેલ જગન્નાથજીયાવાલાથથમતથા નામ સધળા અવાદ કોઈ કાર્યના સારૂ નથી એટલે જ વેદવચન સઘળાં અનર્થક. વિધિ વાકયની સાથે એક વાકય કરી સ્તુતિને અ થવાથી વેદવાકય વિધિને અધીન થઈ જાય, સઘળા અવાદ વિધિવાક્યની સાથે એક વાક્ય રહેવાથી તેનું પ્રમાણ હોય છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy