________________ 110 ભગવછંકરાચાર્ય ચરિત. ચાલ્યો. એક પૂલકાય રસાગત બેલ્યો “સંસારના સઘળા લોક કેવળ મૂઢતાવશે કર્મનું અનુશીલન કરે છે. શાથી કે ભાતિક શરીરની સ્નાનાદિદાર કઇ રીતે શુદ્ધિ થઈ શકતી થી. હું સુગત મુનિના વાયના અનુસરે ચાલું છું તે સઘળી પૃથ્વીના ધર્મ જોઈ પોતાના એક મતને પ્રિચાર કરી ગયા છે તેના જેવો દયાળુ ભાણસ આ જગતમાં કોઈ પેદા યેલ જેથી સુંગત મુનિએ કહેલ છે કે “અહિંસાજ પરમ ધર્મ છે” અને જીવ ઉપર દયા રાખવી એ શિવાય બીજે ઉત્કૃષ્ટ ધર્મ નથી. એથી છેદિનું સંચમન કરી નિષ્કામ હદયે પાણીને ઉપકાર કરે તેથી મુકિત લાભ થાય છે. ત્યાર પછી બૈદ્ધ મતાવલંબી એક આસામી આવી બોજો “અરે યતિવર! તમારું સઘળું જ્ઞાન વૃથા છે, શાથી કે માણસને જેમ શીંગડું હોવાને “અસંભવ છે તેમ જીવાત્મા અને પરમાત્માને અભેદ “અસંભવિત છે તેમ કષ્ટ ફળને દુર કી અદ્રષ્ટ ફળની કામના કરે છે, સેથી તમે 8 ફળના વિરેાધી છે ”શંકર તેઓનાં વાક્ય સાંભળી બોયા–“ અરે ! તમે વૃથા તાગાડંબર કરો છો. દેહપાત થવાથી બુકિત થયએ વાત તદત મિથ્યા છે. હું ઈશ્વરથી ભિન્ન છું એવી બુદ્ધિનું નામ અંવિધા છે. જીવ એ વદ્યાધારા સર્વદા બદ્ધ છે એથી જીવન પક્ષમાં મેક્ષ દુભ પદાર્થ છે. જેથી અવિઘ ના હાથથી પરિમાણ ચાય -અને ઈશ્વરની સાથે અભેદજ્ઞાન ઉત્પન્ન થાય તેના માટે ચેા કરવાનું હાથનું કર્તવ્ય છે. એથી તમે સત્યનિષ્ઠ અને શાચ પરાયણું બને!કિતક્રિયા દ્વારા ચિત્તની શુદ્ધિ કરે ! તેમ કરવાથી વાસના શૂન્ય થવાય છે. એ સિવાય તમારે મોક્ષ લાભને બીજો ઉપાય નથી. શંકરના એવી આ રીતના વાક્ય વિન્યાસથી સાગત અને બાદ્ધની મનોવૃતિ બદલાઈ ગઈ તેઓ ભક્તિથી શ કરના ચરણે પડયા અને તેઓએ શંકરનું શિષ્યત્વ સ્વીકાર્યું તે જોઈ જૈન અને લપણુક કંઈ પણ બોલ્યા સિવાય શંકરના શણગત થયા. અને અત મતમાં દીક્ષિત થઈ પરમાનંદને અનુભવ કરવા લાગ્યા. ત્યારપછી શંકર એ નગરનો ત્યાગ કરી શિષ્યો સાથે ફરતાં ફરતાં મલ્લપુમાં આવ્યા. ત્યાંના બ્રાહ્મણો મલ્હારના ઉપાસક હતા. શંકરે તેઓને યમંમત પુછો. શકરના સવાલના ઉતરમાં તેઓ બોલ્યા “પરમેશ્વરે મલ્લાસુરનો વધ કર્યો તેથી તેનું નામ મલારિ પડયું અમે પ્રતિદિન ભ"દિત પૂર્વક તેની મૂર્તિની પૂજા કરીએ છીએ. કતરે તેનું વાહન છે. એથી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust