SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ માહિષ્મતી નગરીમાં ગમન.' પ્રવૃતિ કિંવા નિવૃતિ બોધક હોય છે તેને શાસ્ત્રકાર લો કે શાસ્ત્ર કહે છે " નાયં " આ દોરડી છે સર્પ નથી ઈત્યાદિ વાકય સાંભળવાથી જેમ ભય કંપ વગેરે નાશ થાય છે. તેમ બ્રહ્મનું સ્વરૂપ સાંભળવાથી. સંસાર, વિભ્રમ નાશ પામે છે, શાથી કે જે આસામી બ્રહ્મનું ' સ્વરૂપ સાંભળે છે તેને પણ સંસાર ધર્મ અને સુખદુઃખનો અનુભવ થતો , જોવામાં આવે છે. મંતવ્યે નિશ્ચિાલિતદા: એ વેદ વાક્યના શ્રવણના ' પરક્ષણે નિદધ્યાસનનો ઉલેખ ક્રર્યો છે એટલે કે વેદાંત વાકય, વિધિ સિવાય. બીજુ કાંઈ નથી. એ. વાત સાંભળી શંકરે એ મતમાં દોષને આરોપ કરી ફરીવાર કહ્યું;. જેવી રીતે યાગક્રિયાથી પેદા થવા યોગ્ય સ્વર્ગ અનિત્ય, તેવી જ રીતે જ્ઞાનક્રિયાથી પેદા થવા લાયક મોક્ષ, અનિત્ય થઈ શકે, પણ અમારા મતમાં એવી રીતને દોષ ઘટતે નથી, શાથી કે જ્ઞાનક્રિયા, ઉપાસના વગેરે ક્રિયા જેવી નથી કડક સ્થળે વેદમાં જે લિંગ વિભકિતને ઉપયોગી છે તે બીલકુલ અનુપયુકત અને તેને કુંઠિત વિધિ વાકયની માત્ર છાયા છે, જે સ્વાભાવિક પ્રવૃતિ વિષયમાં કેવળ લોકોને વિમુખ કરી દે છે. તેથી અન્યથા હોવાથી પક્ષીય વાસ્થ મો વન છે રાવતે પરાત્પર બ્રહ્મનું જ્ઞાન તેનાં સઘળાં કર્મ ક્ષય પામે છે “ગાન ગ્રહ્મનો વિદ્વાન " ન વિમેન કુતરાન " જે આસામી બ્રહ્મને આનંદ જાણે છે તે કદાચ ત ભય પામતો નથી “માં વૈનની પ્રાપિ તવારમાનંવે.” હે જનક ! તું અભય પામ્યો છે તેને આત્મા જાણુ, “મહું બ્રહ્માસ્મિ' હું બ્રહ્મ છું, ઇત્યાદિ. સઘળી શ્રુતિઓ બ્રહ્મ વિદ્યાપર થઈ મોક્ષ પ્રદાન કરે છે, ( ત્યારે મોક્ષજ્ઞાન જન્ય જે અપૂર્વ પેદા થાય, તેનું નિવારણ કરી શકાય ) એ પણ બોલી શકાય છે, બ્રહ્મજ્ઞાન થાય કે તરત સઘળાં કર્તવ્ય કાર્ય લય પામી જાય છે. અને કૃતાર્થતા મેળવાય છે, અને તેજ અમારે અલંકાર અને ગેરવનો વિષય છે, મનન અને નિદધ્યાસનની સાથે શ્રવણ થવાથી જ્યારે બ્રહ્મસાક્ષાત્કાર થાય છે ત્યારે સંસાર અને સંસા: :: ‘वृति विवृ निन्! कतो वा पुण्येनोय दिश्यत Rછત્ર મામિ ધવત... . . . .. . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy