________________ 156 ભગવચ્છકરાચાર્ય ચરિત. "નિ નિોિ નિત્ય નિર્વ નિરંગના ' નિર્વાણ નિરીક્ષકો નિત્યપુરતો િર્નિમસ્ટર . I am without quality, without activity, eternal, without volition, without soil unqualified, without change, without form, emancipated for ever & perfectly pure. સવ, રજ અને તમે એ પ્રકૃતિના ગુણે છે અને રાગ ઈચ્છા વિગેરે બુદ્ધિના ગુણ છે એ સઘળા ગુણથી હું રહિત છું, શાથીકે પ્રકૃતિ તથા બુદ્ધિ એ બનેને મારામાં અભાવ છે, કિયા, એ દેહ ઇદ્રિયને ધર્મ છે હું દેહ ઇંદ્રિય રહિત હેવાથી ક્રિયા વિનાને છું, હું નિત્ય એટલે સર્વકાળમાં ચિતન્યરૂપ છું, હું " નિવિકલ્પ છું, હું નિરંજન અથાત્ માયા તથા તેના કાર્યના મેલ વિનાને છું. * સઘળા વિકારો લિંગ શરીરના આશ્રયે રહેલા છે અને હું લિંગશરીર રહિત હોવાથી કેઈપણ વિકાર મારામાં નથી. અવયવી , પદાર્થ આકારવાનું હોય છે. હું આકાશની પેઠે નિરવયવ છું. તેથી આકાર રહિત છું, હું બંધન રહિત હેવાથી નિત્ય મુકત છું, અવિવારૂપ મેલ મારામાં નથી. તથા હું સર્વત્ર પૂર્ણ હવાથી ' અચળ છું. ( ગુરૂ શિષ્યની પરીક્ષા કરવા માટે પુછે છે કે હે શિષ્ય! તું કહે છે તે તું છે પણ તે પરિચ્છિન્ન છે શાથી કે તું દેહવાળે દેખાય છે એ સાંભળી શિષ્ય પોતાનો અનુભવ કહે છે) अहमाकाशवत्सर्ववहिरंतर्गतोऽच्युतः / सदा सर्वसमः शुद्धो निःसंगो निर्मलोऽचलः // .. I am like other, penetrating all things within and without. I am without defect, the same throughout pure without attachment immaculate, immovable. 1 આ સ્મક કેટલીક પોથીમાં જોવામાં આવતો નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust