________________ શ્રી પર્વ ગમન અને કાપાલિક વધ.. 7. લાથી ગાત્ર શેબિત કરી, શુલ ધારણ કરી, મધથી લાલ આંખવાળે થઈ શંકરની પાસે આવ્યો. તે સમયે શિષ્ય વર્ગ સ્નાનાદિ કાર્ય સારૂ અત્યંત દૂર નીકળી ગયો.શંકર, કાપાલિકને આવે છે જેઇ નિર્વિકલ્પ સમાધિને પામ્યા. શંકરને નાસાગ્રષ્ટિવાળા અને મીંચેલી આંખવાળા જઈ કાપલિકની શંકા દુર થઈ, તે ખરા ઉગામી શંકરની પાસે આવ્યો. શંકરને અત્યંત અનુરકત શિષ્ય સનંદન કેઈ દિવસ શંકરને છેડી દુર રહેતા નહિ. દૈવક્રમે ભમતાં ભમતાં અકસ્માત એક દમ તે સ્થળે આવી આત'તાથી કાપાલિકને દેખી વિમથે અને ક્રોધે અભિભૂત થઈ ગયો,અને અતિક્ષિ પ્રપણાની સાથે તે દુષ્ટ કાપાલિકના હાથમાંથી જેર કરી ખગ લઈ તેણે કાપાલિકનું મસ્તક છેદન કરી નાંખ્યું. શંકરનો સમાધિ ભંગ થયો; તેણે આંખ ઉઘાડી જ્યારે જોયું ત્યારે જે પ્રહલાદના રક્ષણ સારૂ નૃસિંહ મૂર્તિ ભગવાન પેદા થયા હતા તેમ પડખે સનંદનને ઉભેલ જોયો. ત્યાર પછી સનદન શાંતિ થકી ગુરુ ચરણે પડ્યા. શંકર સન દનના એવી રીતના કાર્યથી કઈ રીતે સંતુષ્ટ થયા નહિ, જીવહિંસા બીલકુલ અવિધેય છે. એમ કહી. સનંદનને આવું કામ હવે નકરવું તેમ શંકરે ફરમાવ્યું. ગોકર્ણ તિથ માં અવસ્થાન, : શંકર, શિષ્યોની સાથે શ્રીપર્વતને પરિત્યાગ કરી કરતાં ફરતાં ગેકણર તીર્થે આવી પહોંચ્યા. એ ક્ષેત્ર અત્યંત પવિત્ર–તેના થોડેક દૂર મહા સગર ચંચલ તરંગમાલા દ્વારા તેના પડખાનો પ્રદેશ વિત કરી ત્યાં કાયમ વહે છે. શંકરે, પહેલાં સમુદ્રજળમાં અવગાહન કરી ગેકનાથના મંદિરમાં આગમન કર્યું. અને ત્યાંના ગોકર્ણેશ્વર મહાદેવના દર્શન કરી ત્રણ રાત્રી તે પુણ્યક્ષેત્રમાં શંકર રહ્યા. ત્યાર પછી શંકર, તેની પાસેના હરિશંકર ક્ષેત્રમાં ગયા.એ સ્થળે મનહર હરિહર મૂર્તિ વિરાજમાન-શંકરે, . "સમાધિ બે પ્રકારની નિર્વિકલ્પ અને સાવક૯૫, જે અવસ્થામાં જ્ઞાત, જ્ઞાન અને 3યનું કાંઈ પણ પ્રાકય માલુમ પડતું નથી. અને અદ્વિતીય ભ્રહા પદાર્થમાં ચિત્તવૃત્તિ એકીભૂત થાય તેનું નામ નિરવક૯પ સમાધિ. * જે તી સહાંતિની પાસે સમુદ્ર તીરે અવસિયતનાક્ષિણાપથમાં એ તિર્થક્ષેત્ર અત્યંત પ્રસિદ્ધ છે હાલ પણુ અસખ્ય તીર્થયાત્રી એ કણેસરના દર્શનકરવા આવે છે, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust