________________ માહિષ્મતી નગરીમાં ગમન. 55 માત્મભાવે કોઈ દિવસ પ્રકાશ થઈ શક્તો નથી. . * મંડનમિત્રે કહ્યું-“તિરાજ ! આ જગતનું કારણ ચેતન પદાર્થ હેય તો અવશ્ય આપના જીવાત્મા સાથે પરમાત્માનું સાદ્રષ્ય સ્વીકારાય અને વળી જગત ચેતન વરતુથી અષ્ટ છે એમ કહેવાથી સાંખ્યને પ્રકૃત્તિવાદ અને વૈશેષિક વગેરેને પરમાણુવાદ ખંડન થયો ગણાય. શંકરે કહ્યું. હાલ સાંખ્યને પ્રકૃતિવાદ અને વૈશેષિક વગેરે પરમા ભુવાદ એક તર૪ રાખો, પણ જ્યારે એવું હોય ત્યારે તમારા મનમાં " તત” શબ્દવડે જગતનું કારણ અને “ક” અર્થાત પિતાના સદશ એમ હોય તે એ ય ભાવમાં પ્રયોગ કરવાથી " તત્વમસિ "પદ કે ઈદવસ સિદ્ધ થાય નહિ કિવા જડ કહી શંકા કરી શકાય નહિ “તક્ષત વસ્તુ at નાર” પરમાત્માએ પર્યાચના કરી હું બહુ થઈ પેદા થાઉં ઇત્યાદિ વેદવાક્ય દ્વારા ફેસ ધાતુને પ્રયોગ કર્યો છે. જગત કારણ જે ચેતનથી અભિન્ન છે. એ વાત કેવળ “તવમા” વાકય પ્રતિપાદન કરે છે. . . એ પ્રમાણે સઘળી બાજુથી વિદ્રત થઈ મંડનમિોં એ વાતની ઉ. ક્ષિા કરી ફરીવાર “તરવાસ'ઈત્યાદિ વાકયજપનાં ઉપયોગી છે. એ પક્ષનું અવલંબન કર્યું અને કહ્યું, ઠીક! યતિર્વર: " તમાં " એ વેદ વાક્ય સાદ્રશ્યબાધક ન હોય તેમાં અમને કાંઈ ક્ષતિ નથી.કિંતુ થીજ હે ઈશ્વર નથી એવી રીતના પ્રત્યક્ષ અને બલવાન જ્ઞાનને વિરોધ હોવાથી એ વેદવાક્ય, બન્નેના ઐકયોધક ગણી કબુલ કરી શકાતું નથી. શંકર. એ પક્ષના ઉપર દોષારોપ કરી બોલ્યા, જો દિયદ્વારા ભેદ જ્ઞાન હોય તો અભેદ વાચક શ્રુતિ વાકયને બોધ હોય અથવા ઇન્દ્રિયને ભેદ જ્ઞાન સ્વીકારી જે અસનિ કઈ (અનકટય સંબંધ) ઘટે તે ભેદજ્ઞાન ઈ શકે નહિ એથી જ એ વાકયને અને પ્રત્યક્ષને કોઈપણ વિરોધ થવાથી સંભાવના નથી. ' ' ' ... મદનમિએ કહ્યું, હે મનીષાસંપન્ન શંકર ! ભેદ અને ઇન્દ્રિયાદિનો સગાદિ સંબંધ હોય તો પણ કેવળ વિશેષણનો એ સ્થાને નકટય સંબંધ હો! * શંકરે એ મતનું ખંડન કર્યું અને કહ્યું, " કેવળ વિશેષણને એ સ્થાને નકટય સંબંધ કઈ દિવસ સ્વીકાર કરી શકાય તેમ નથી સ્વીકાર P.P.AC. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust