________________ - ભગવછંકરાચાર્ય ચરિત: આપની અભીષ્ટ સિદ્ધિ થાશે મંડનની પત્નીનું નામ ઉભયભારતી છે ભૂતળે સાક્ષાત સરસ્વતી અવતરી છે. આપ વાદમાં તેને સાફ કાયમ નીમશે તમે મંડન મિશ્ર ઉપર જય મેળવી મંડન મિશ્રારા આપના ભાઇનું વક કરાવશે. હે યોગીંદ્ર હવે આપ વિલંબ કરે નહિ. જલદી અ 5 તાક બ્રબ્રનું નામ મને સંભળાવી કૃતાર્થ કરે તો પણ ક્ષણકાળ હી હો. હું આપને દર્શન કરતાં કરતાં પ્રાણત્યાગ કરું. * . - ભદ્ર પાદે એ વાત કરી ત્યાર પછી શંકરે પ્રદીપ્ત સુખ અને પ્રકાશ સ્વરૂપ તારક બ્રહ્મનામ ભટ્ટપાદના કર્ણમાં સંભળાવ્યું. ભટ્ટપદે, શ કરની દિવ્ય મૂર્તિ નિરીક્ષણ કરતાં કરતાં તાણે પાર્થિવ દેહનો ત્યાગ કર્યો. : * ઘર અધ્યાય. મહિષ્મતી નગરીમાં ગમન. - ત્યાર પછી શંકર. શિષ્યોની સાથે લંડનશ્વિન શાસ્ત્રવાદથી પરાજય કરવા સારૂ માહિષ્મતી નગરી તરફ ચાલ્યા. કેટલાક દિવસ પર્યટન કરી. જુદા જુદા પ્રકારની હવેલીઓથી પરિશભિત મંડન મિશ્રની વાસ ભૂમિ માહિષ્મતી નગરીમાં શંકર આવી પહોંચ્યા. નગરીની અપૂર્વ શોભા જોઈ આનંદથી અને વિસ્મયથી શંકરનું હદયમુગ્ધ થઈ ગયું. શંકરે વિશ્રામના અર્થે રેવા નદીના તીરે આવેલા એક મનોહર ઉધનમાં પ્રવેશ કર્યો કમલ વન વિહારી સુશીતલ પવન, મૃદુમંદ વાઈ તેમના શરીર ઉપર સુધા વર્ષનું કરવા લાગ્યો. કેટલોક સમય વિશ્રામ કર્યા પછી નર્મદાના પવિત્ર જલમાં અવગાહન કાર્ય સંપન્ન કરી, શિષ્યોની સાથે મંડનમિત્રના ઘર તરફ જવા " - શંકર નીકળ્યા. મંડન મિશનું ઘર કયાં છે? એ શંકરના જાણવામાં નહે : વાથી, શંકરે તે બાબત રાજ ભાઈ ગામિની કેટલીક પર કિાઓને * 1 મ ડનપેતાની જન્મભુમી રાજગૃહનો ત્યાગ કરી માહિતીનબંરીમાં આવી પોતાના જીવનને ખે કાળ કહાડે હતો, માહિષ્મતી નગરી મધ્ય ભારત વર્ષની અંદર વિંધ્ય પર્વત અને નર્મદાની વચ્ચે જબલપુરની પાસે રેવા નદીનું બીજુ નામ નર્મદા. - ' . . . . . . . . : : - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust