________________ ભગવકરાચાર્ય ચરિત. સંચિત સ્વર્ગ વિગેરે લોકની પરીક્ષા કરી વૈરાગ્ય અવલંબન કરવું “રવિવારવાવત” જે દિવસે સંસાર વેરાગ્ય ઉપસ્થિત થાય તે જ દિવસે જ પ્રવજ્યા [ સંન્યાસ આશ્રય કરવી શ્રદ્ધા હાવા નવા સંન્યાય બ્રહ્મચર્ય થકી કિવા ગૃહસ્થા શ્રમથક અથવા વાનપ્રસ્થાશ્રમથકી સઘળું ત્યાગ કરી આત્મતત્વ શ્રવણ કરવું” " न कर्मणा न प्रजयाधनेन, त्यागनैकेन अमृतत्वमानणुः" કર્મધારા, સંતાનધારા કે ધનધારા મોક્ષ લાભ થાતો નથી. એક માત્ર ત્યાગ સ્વીકારથીજ મોક્ષ લાભ થાય છે. સ્ત્ર 1 ત્રિા વિપક્ષ મુંડારિ " પરિવ્રાજક વર્ણ ભેદ ન્ય, વસ્ત્રવિહીન, મુંડિત મસ્તક થવો જોઈએ. દાર પરિગ્રહ તેણે ન કરવો " એથી જ શિખા અને યોપવીત રાખવાથી ઉપર કહેલ કૃતિ વાકય ઉપર ભાર અર્પણ કરાય છે તે માટેજ મેં શિખા અને યજ્ઞોપવીતનો ત્યાગ કર્યો છે, વળી જો સંન્યાસ સિવાય કદાચ બ્રહ્મનિષ્ટા થાતી નથી એથી જ મેં આશ્ચમો ચિત ચિહ શિખા અને ઉપવીત તન બ્રહ્મત્વ લાભના ઉદદેશે સંન્યાસ ધર્મ સ્વીકાર્યો છે, તેમાં તું શા સારૂ ક્રોધ પામે છે એ કાંઈ માલુમ પડતું નથી. ઉત્તરમાં મંડનમિશ્ર કહ્યું, અરે આગંતુક સમજાણું! પત્નીની રક્ષા કરવામાં અસમર્થ હેઈ તે ગૃહત્યાગ કર્યો છે, જે હોય તે ખરું. હાલ શિષ્યોને ભાર અને પુસ્તકોને ભાર વહન કરવાથી તારી વિલક્ષણ બ્રહ્મનિષ્ઠા જાહેર થાય છે. " શંકરે કહ્યું, " અહે ગૃહસ્થ પ્રવર ! બ્રહ્મચર્યની અવસ્થામાં ગુરૂ શુશ્રુષા કરવામાં આળસ જાણી ગુરૂકુળયકી ઘેર આવ્યો છે અને કાયમ પ્રતિક્ષણ પત્ની સેવામાં અનુરકત રહેવાથી તારી જે કર્મનિષ્ઠા જાહેર થાય છે તે હું સારી રીતે જાણી શકો. " શંકરની એ વાત સાંભળી મંડનમિત્રે કહ્યું " અરે આગંતુકા સ્ત્રી લકનાજ ગર્ભમાં પ્રથમ વાસ કર્યો, સ્ત્રી લોકેજ તને લાલન પાલન કરી ઉછેએવો મૂખ અને કૃતઘ્ન થયો કે એ સ્ત્રી લકનો ઉપકાર ભુલી જઈ શ્રી લોકનીજ નિંદા કરે છે.” 1 બ્રહ્મનિષા બહ પરાયણતા 2 કર્મનિષ્ઠા-નૃહસ્થના કર્તવ્ય વેત પંચયણના કમ. બ્રાયા, દેવય, પિયા, ભતયજ્ઞ, અને નયજ્ઞ વેદાધ્યયન બ્રહ્મયા, શ્રાપ પિતા મલય તબલિયર અને અતિથિ પગ ના સર , એ HTTT TT IIITiaaN P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust