Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી અખિલ ભારત શ્વેતામ્બર સ્થાનક્વાસી જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિને ટંક પરિચય”
સ્થાનકવાસી સમાજની આ એકની એક આસ્થા છે, કે જેણે અત્યાર સુધીમાં તેર સૂવે છપાવી બહાર પાડી દીધા છે સાત સૂરો છપાય છે અને બીજા કેટલાક છાપવા માટે તૈયાર થઈ ચૂકયા છે
આ પ્રમાણે આ સંસ્થાએ મહાન પ્રગતિ સાધી છે તેને ટ્રક પરિચય આ પત્રિકામાં આપેલ છે તે વાચી જઈ સવસ્થા જન ભાઈબહેનેએ આ સંસ્થાને યથાશક્તિ મદદ કરી તેના કાર્યને હજુ વિશેષ વેગવાન બનાવવાની જરૂર છે
ખાલી ઘડે વાગે ઘણે એમ સ્થા કેન્ફરન્સ જેમ બેટા બણગા ફુકનારી સસ્થાની કઈ કિંમત નથી, ત્યારે નક્કર કામ કરનારી આ શાસ્ત્રોદ્ધાર સમિતિને દરેક પ્રકારે ઉત્તેજન આપવાની દરેક સ્થાનકવાસી જૈનની અનિવાર્ય ફરજ છે
અને આ સર્વ સૂત્રો તૈયાર કરનાર પૂજ્ય મુનિશ ઘાસીલાલજી મહારાજને સ્થાનકવાસી સમાજ ઉપર ઘણે મહાન ઉપકાર છે વયેવૃદ્ધ હોવા છતા તેઓશ્રી જે મહેનત લઇ સૂત્રો તૈયાર કરાવે છે તેવું કામ હજુ સુધી બીજા કેઈએ કર્યું નથી અને બીજુ કંઈ કરી શકશે કે નહિ તે પણ શકાભર્યું છે પૂજ્ય મુનિશ્રીના આ મહાન ઉપકારને કિંચિત બદલે સમાજે આ શાસ્ત્રોદ્ધાર સમિતિને બની શકતી સહાય કરીને વાળવાને છે સ્થાનકવાસી સમાજ જ્ઞાનની કદર કરવામાં પાછો હઠે તેમ નથી એવી અમે આશા રાખીએ છીએ
જૈનસિદ્ધાત” પત્ર ઓકટેમ્બર ૧૯૫૭