Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
નીવડો છે. એક ચંડિયાની નમુનેદાર બનાવટ સંગ્રહની ઘાતક રચના છે.
ચં
ઊડણ ચરકલડી: ઉમાશંકર જોશીનું આાંક. નવસ્તુ આ પ્રમાણે છે. શું તફ આકર્ષી કોડભરી ચંદીના વિવાહ ૐનો પિતા સાથે ગોઠવાય છે.
વંદા.
ઊનવાલા જમશેદ માણેકજી : ‘જેની પારસી ગુજરાતીને સંક્ષિપ્ત શબ્દકોશ' (૧૯૫૫)! કર્તા. ૉજી
ઊનવાલા શીરીનબાઈ માં અને ન૪િ૩), ‘હિમાલયના મહાત્મા’(૧૯૪૭), ‘બાગે બુલબુલ અને ગુલિસ્તાન’ (૧૯૪૯), ‘મહેર અને સરીય’ (૧૯૬૯) જેવી નવલકથાઓનાં ફર્યા.
ચા ઊર્ધ્વમૂત્ર (૧૯૬૫): ભઞવીકમા શર્માની ૬૩૦ પૃષ્ઠોમાં વિસ્તરની ‘અશ્વ’, ‘સર્પ’ અને ‘અશ્વત્થ’ નામના ત્રણ ખંડોમાં વહેંચાયેલી આ નવલકથા માણસની મૂલહીનતાને એકાકી સુશિક્ષિત નારી ક્ષમા અને તેના પરિચયમાં આવતાં બાદલ, ડૉ. કુણાલ અને પ્રે!. નિહારનાં પાત્રો દ્વારા ઉપસાવે છે. આ કથાનાં બધાં મુખ્ય પાત્ર સમક્ષ એક જ સમસ્યા છે, પેાતાના સાચા જનકની ભાળ. માતાપિતા અને સાગર ગૅલના પરસ્પર ગૂંચવાયેલા સંબંધોના વાતાવરણમાં જેનું બાળપણ વીત્યું છે ને ામાં ત્રણમાંથી એકે પુરુષના પૂર્ણપણે સ્વીકાર કરી શકતી નથી અને એકલતાના ઓધારે વચ્ચે જીવતી રહે છે. કલ્પનપ્રધાન નશૈલીથી ફ્લેશબેંક પતિએ લખાયેલી આ નવલકથા ધ્યાનાર્હ છે.
વિષય : નો, શાહુ નિબાગ ચુનીલા
દમ.
ઊંઝાવાળા શોખીન : થોડીક પ્રશસ્ય રચનાઓના સંગ્રહ બહુચરાભકિતભાવ’(૧૯૩૨)ના કર્તા,
Jain Education International
A..
ઋણાનુબંધ (૧૯૬૩) : બે ખંડોમાં વહેંચાયેલી ઈશ્વર પેટલીકરની સમસ્યામૂલક સામાજિક નવલકા, અશ્લેષાના મુખે પ્રથમ પુરુષ કથન રીતિમાં આખી વાત કહેવાયેલી છે. કુટુંબના સુખ ખાતર પાંત્રીસ વરસ લગી અવિવાહિત રહેલી અશ્લેષા, પતિ સુબંધુ ને પ્રેમી પર્જન સાથે રાજીવન જીવની કાકાનાં સંતાનોની મિત્ર તરીકે એમના સંપર્કમાં આવે છે. સુબંધુ પ્રત્યે એના મનમાં જાગેલી સહાનુભૂતિને સુબંધુની હેન નિહારિકા પ્રેમમાં પલટાવે છે. સુબંધુ કૃત્તિકા સાથે છૂટાછેડા લેવા તૈયાર નથી તો, કૃત્તિકા જેમ બે પુરુષો સાથે
ઊડણ ચરકલડી – એક ઊંદર અને જદુનાથ
જીવન ગાળે છે તેમ એ બે સ્ત્રીઓ સાથે જીવન ગાળે એવા આગ્રહ તે સેવે છે. પણ લેખકે છેવટે સુબંધુ-કૃત્તિકા અને પઅશ્લેષા, એવા મળ મેળવીને આ સમસ્યાના તાડ કાઢવો છે એમાં એમની સાથે કિક દૃષિ વ્યક્ત થાય છે. સીપૂર્ણ સંબંધ
કે બાળાનો પ્રશ્ન સંકળાયેવા હાઇ સમાજ સંમત વિનાના સંબંધલેખકને માન્ય નથી, તેમ તે ચ નિરૂપણમાંથી ફલિત થાય છે. સુબંધુ અને અશ્લેષાનાં કુટુંબીજેના તથા રાંપાકાકીએ આ પ્રશ્ન પરત્વે એક પક્ષ રચ્યો છે, પરંતુ પાયાને માન્ય નથી એનું નિરૂપણ પણ લેખક પૂરેપૂરી તટસ્થતા જાળવીને કરે છે. આથી આના સાહસિક વસ્તુનિરૂપણમાં અભિજાત્યનું વાતાવરણ રચાયું છે.
ધી.મ.
બિરાજ: જો, ત્રવાડી હવન કુંબેરછે.
એ. એન. પી.: નવમા સત્તાઇન સંનાપના તા. એ. એન. બી. ડબ્લ્યુ: મરી, ગઝલ, ગરબી અને બદ ‘ગાયનરૂપી ગુલાંકાવલી નાટક’(૧૮૮૫)ના કર્તા.
...
એ. એ પાંચળ વઝીર અને મૂર્ખ વચ્ચે નાર' (૧૮૮૮)ના કર્તા.
...
એ. ડી. એસ. નવલા ને કે ફન'(૧૪)ના કનાં,
...
આ.ડી. કે. વો, કાતર અરદેશર દાદાભાઈ,
એ. બી. આર. : ‘સ્વચ્છંદી કમળા’ નામની નવલકથાના કર્તા.
...
એક આગિયાને : અગિયાના દૃષ્ટાંત દ્વારા ‘જે પોષતું તે મારતું’ના સંદેશ આપતી કલાપીની જાણીતી કાવ્યરચના.
ચં.ટા.
એક આજ્ઞાંકિત સેવક : શાર્દૂલવિક્રીડિત, હરિગીત, દાહડા, ભુજંગી અને કુંડળિયાબઘ્ધ કૃતિ 'શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશે'ના કર્તા.
...
એક ઉષ:કાલની સમૃદ્ધિ: શિલોંગના પોતાના નિવાસસ્થાનના આંગણામાં એક ઉષ:કાલની સમૃદ્ધિનું સ્મરણલેખકન ચિંતનાત્મક શ્રેણામાં લઈ જાય છે, એનું યાન આપન તિલાલ મોહનલાલ ત્રિવેદીના નિધ
ગોરા, એક બંદર અને જદુનાથ ૬૪) "મ" ડ્રારા પ્રકાશન લાભશંક્સ કાર અને સુભાષ શાહનું લેખનું ત્રિઅંકી નાટકર બૅસ્ટના ‘વેઇટિંગ ફોર ગોદોને અનુલક્કીને વખાયેલું આ નાટક અસ્તિત્વવાદ અને ઍબ્સર્ડની વિચારધારાઓને તથા એ
ગુજરાતી સાહિત્યકોશ ૨:૩૭
For Personal & Private Use Only
www.jainelibrary.org