Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
શિક્ષણ પડધરીમાં ૧૯૨૩થી ૧૯૩૧, એ પછી ૧૯૩૪ સુધી જામનગરની સંસ્કૃત પાઠશાળામાં પાણિનીય કૌમુદીના અભ્યાસ, ૧૯૩૬ થી ૧૯૪૨ દરમિયાન ચારણ કવિ-વાર્તાકારે ને! સંપર્ક ૧૯૪૪ થી ૧૯૫૯ સુધી મુંબઈમાં ખાનગી પેઢીમાં નોકરી, ત્યારબાદ નવલકથા લેખન,
વાચકવર્ગને પ્રસંગ-પ્રવાહમાં જકડી રાખનારી પડતા ગઢના પડછાયા - ૧-૨’(૧૯૬૨), ‘રુધિરનું રતિલક’(૧૯૬૩), ‘નારી હતી એક નમણી’ (૧૯૭૧), ‘મેવાડને કેસરી’ (૧૯૭૬), શૌર્ય પ્રતાપી અનુવંશ' (૧૯૭૮) જેવી વીસેક ઐતિહાસિક નવલકથાઓ તેમ જ ગૌરી(૧૯૫૩) પ્રીતે પરોવાયાં’ (૧૯૬૧), ‘નથી સૂકાયાં નીર’ (૧૯૬૪), ‘કુન્દન ચડયું કાંટ’(૧૯૬૭), ‘કુંવારી માતા’(૧૯૭૭), ‘મંગળફેરા’(૧૯૮૩) જેવી પાંત્રીસેક સામ:જિક નવલકથાઓ એમણે લખી છે. આ ઉપરાંત એમણે બાળવાર્તાસંગ્રહ ‘પુષ્પમંગલ’(૧૯૫૧) તથા ‘સૌરાષ્ટ્રની ગાથા ૧ ૨'(૧૯૫૭), કારઠી વાતાં' (૧૯૫૬), ‘સૌરાષ્ટ્રની વીરગાથાઓ: ૧૫’(૧૯૭૧) વગેરે લાકસાહિત્યનાં પુસ્તકો પણ લખ્યાં છે.
2.2.5.
ઉપાયન (૧૯૬૧): વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પષ્ઠિપૂતિ અભિનંદનગ્રંથ. પહેલા ત્રણ ખંડોમાં લેખકનાં વિવેચનાત્મક લખાણોમાંથી પસંદ કરાયેલા લેખા છે; તા ચાથા ખંડમાં લેખકના જીવનકાર્યને મૂલવતા, વિવિધ સાથીઓ દ્વારા લખાયેલા લેખા છે. પહેલો ખંડ 'ભાવનામાં ાિંતચર્ચાના લેખો છે. ોિત્તમ જાતિની કવિતા', 'અનુભાવના', 'સોર્યની ઉપાસના’ વા સખામાં કાળપદાર્થ તરફ જવાનું એમનું કોંગી વલણ પ્રગટ થાય છે. આનંદ આપવા સિવાય સત્યનું દર્શન કરાવવું તેને એ ઉત્તમ કવિતાનું લક્ષણ માને છે, સંસ્કૃત કાવ્યસિદ્ધાંતા પ્રત્યેનું એમનું ચિકિત્સક વલણ ‘રસ, સૌન્દર્ય અને આનંદ’, ‘રસના સિદ્ધાંતમાં સાપેક્ષતા’, ‘સાધારણીકરણ' જેવા લેખામાં દેખાય છે. એમને લાગે છે કે રસિધ્દાંત આધુનિક સાહિત્યને મૂલવવા માટે અપર્યાપ્ત છે; તેથી રસને સ્થાને સૌંદર્ય-રમણીયતાને કાવ્યમૂલ્યાંકનમાં વધુ સ્વીકાર્ય માપદંડ એમણે ગયો છે. વિવેચનના ઉદ્ભવ', 'વિવેચકનો કાર્યપ્રદેશ', ‘વિવેચનની પ્રતિષ્ઠા’ જેવા લેખો વિવેચનપ્રવૃત્તિ વિશેના એમના વિચારો પ્રગટ કરે છે. વિવેચન વિવેચકની વૈયકિતક મુદ્રાથી અંકિત બને છે, એટલે વિવેચન પણ સર્જનાત્મક પ્રવૃત્તિ છે; - એટલી આત્યંતિકતાએ એ ન ગયા હોય, પણ વિવેચન કળાકૃતિના સાક્ષાત્ અનુભવના આનંદથી ધબકતું હાય તેને એ ઇષ્ટ રૂ ગણે છે. બીબ ખંડમાં લેખકનાં વર્વાચીન ચિંતનાત્મક ગદ્ય' પરનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે અપાયેલાં પાંચ વ્યાખ્યાનો મુકાયાં છે. નર્મદથી આનંદશંકર સુધી લખાયેલા ગુજરાતી ચિંતનાત્મક ગદ્યમાં વ્યકત થયેલા વિચારોની તેમાં તપાસ છે. ત્રીજા ખંડમાં લેખકની કૌતુકરાગી વિવેચનની વિશેષતાઓથી પ્રભાવિત કૃતિ-સમીક્ષાના લેખા ભલે બહુ સુગ્રથિત ન હોય, તૂટકછૂટક હોય, પરંતુ મર્માળાં
Jain Education International
ઉપાયન—ઉમરવાડિયા બભાઈ લાલભાઈ
અને ઊંડી સૂઝ તથા રસજ્ઞતાથી ભરેલાં નિરીક્ષણોવાળા જરૂર છે.
જ',',
ઉપન ભટ્ટાચાર્ય : જુઓ, ભટ્ટ ઉપેન્દ્ર રામશંકર, ઉમતિયા નટવરલાલ અમરતલાલ, 'હું ઉમતિય:'(૧૦ ૯૧૯૨૯): જન્મ વડનગરમાં, ૧૯૫૪ માં અમદાવાદની ટર્સ કોલેજમાંથી અંગ્રેજી અને માનસશાસ્ત્રના વિષયો સાથે બી.એ. તેમ જ ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથે એમ.એ. ૧૯૫૮ થી ૧૯૬૨ દરમિયાન સરસ્વતીમાં દર હાઈસ્કુલ, અમદાવાદમાં શિક્ષક. ૧૯૬૭થી અમદાવાદ આટર્સ કોમર્સ સાયન્સ કોલેજ, અમદાવાદમાં અધ્યાપક.
કાવ્યસંગ્રહ ‘ગીતકા’(૧૯૬૨)નાં બત્રીસ ઊભીને માં નારી ત્યના પ્રભાવ કેન્દ્રબાને છે. 'પૂરિણી’(૧૯૭૩) એમનું મૂળે રસિક મહેતા કૃત્ય એ જ નામની નવલકાનું ત્રણ અંકનું નાટચરૂપાંતર છે.
$1.
ઉમર જેતપુરી ો, ગાંડીલ ઉંમર મીન. ઉમરવાડિયા પ્રખંડુભાઈ મકનજી: બાબરાદ્બોધ વાનાં શરૂ (૧૯૨૦)ના કર્તા,
(.)], ઉમરવાડિયા બહુભાઈ લાલભાઈ, ‘કમળ', ‘કિશોરીલાલ વર્મા’, ધીરજલાલ ગજાનનજી માંહેના', 'સુંદર'માં ત્રિપાડી,’‘હમ ત્રાડી' (૧૩-૩-૧૮, ૧૪-૧-૧૯૫૬); નાપા, જન્મ વેડ (જિ. સુરત)માં, પિતાની સરકારી કરીને કારણે, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જુદાં જુદાં ગામામાં. ૧૯૨૦માં મુંબઈથી બી.એ. તે પછી કેટલાક સમય ખાનગી અને સરકારી કરી. ૧૯૨૭માં મુંબઈથી લવરથી ગઈ. વકીલાત શરૂ કરી. ૧૯૨૮ થી ૧૯૩૬ વકીલન નિમિત્તે નવાસ દરમિયાન સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધે. ૧૯૩૬ થી ૧૯૪૯ સુધી અમદાવાદ મિલમાલિક મંડળના પગારદાર મંત્રી તરીકેની કામગીરી, એમાંથી નિવૃત્ત થઈ ફરી વકીલાત. અમદાવાદમાં
અવસાન.
એમણે ૧૯૨૬માં 'સીનાના વિણ ચૌર્ષક નીચે રો૫ની કિંમનોના વિકારરૂપ કાવ્યોના નો રોય પ્રગટ કર્યા છે. જેમાં ક્રિસ બ્રાઉનિંગનાં સોનેટ પરથી સૂચિત રચનાઓ પણ છે. ૧૯૨૧ માં માનવકિતના દુર્વ્યય
તથા સમાજનાં અનિષ્ટોને વિષય કરીને ચાલતા રિડનના સુપ્રસિદ્ધ નાટક “ધિ સ્કૂલ ફોર સ્કેન્ડલ’નું રૂપાંતર ‘સંસાર એક જીવનનટચ' પ્રસિદ્ધ કર્યું. ૧૯૨૦માં વિજયરાય વૈદ્ય સાથે ‘ચેતન નેં ૧૯૨૪ માં જયોના શુકલ સાથે ‘વિનોદ’ માસિક શરૂ કર્યાં હતાં. મુનશીએ પોતાની આસપાસ તેજસ્વી તરુણોનું મં ી ૧૯૨૨-૨૩માં આદિત્ય સંસદની સ્થાપના દર્દીન 'ગુખ્શન' માસિક શરૂ કર્યું નમાં પણ બરભાઈ હિસ્સેદાર બન્યા.
એમના વાતાનું વન’(૧૯૨૪) વાર્તાસંગ્રહમાં ઠીક ઠીક રીતિભેદ-કક્ષાભેદ દર્શાવતી વાર્તારચનાઓ છે અને એક એકાંકી
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ - ૨:૩૫
www.jainelibrary.org