________________
હતા, અને તેનું શૌર્ય જોઈ એડવર્ડ તેના ઉપર બહારથી પ્રીતિ બતાવતે; પણ અંતરમાં તેનાથી કંઈક ભય પામી તેને પોતાની પાસે જ રાખતે. પરંતુ એક દિવસ બ્રુસ નાસી ગયો, અને ટલેન્ડના અમીરોને જઈ મળ્યો. ડેંટ લોકોએ તેને રાજ્યાભિષેક કર્યો, અને સૌએ સંપ કરી અંગ્રેજોને હાંકી કાઢયા. એડવર્ડ એક મેટું લશ્કર સ્કેટલેન્ડ મોકલ્યું, એટલે કેંટ લોકેએ નાસભાગ કરી; કારણ કે તેમનામાં ખુલ્લા મેદાનમાં લડાઈ કરવાની શક્તિ ન હતી. ચરંતુ લાગ આવે ત્યારે તેમણે અંગ્રેજ લશ્કર પર છાપો મારી તેને હેરાન કરવા માંડયું. પરિણામે બસનો નાશ કરવા માટે એડવર્ડ જાતે ઍટલેન્ડ "ઉપર ચઢાઈ કરી. તેણે કેટલાક અમીરોને પકડીને તેમની કતલ કરી, અને
એક અમીરજાદીને લાકડાના પાંજરામાં પૂરી કિલ્લાની દિવાલ ઉપર ચઢાવી રાખી. પરંતુ એડવર્ડ વૃદ્ધ થઈ ગયો હતો. તેનામાંથી શુરાતન ગળી ગયું | હતું, અને તેની કાયા કાયલી થઈ ગઈ હતી. ઈ. સ. ૧૩૦૭માં તેણે કાર્બાઈલ પાસે દેહ છો. જો કે એડવર્ડ મરણ પામ્યો, પણ ર્કોટલેન્ડ જીતવાની તેને તીવ્ર આતુરતા હતીઃ મરણ સમયે તેણે એવી આજ્ઞા કરી હતી, કે “આખો દેશ છતાય ત્યાં સુધી મારું શબ સૈન્યને મેખરે રાખીને ફેરવવું.” " એડવર્ડની રાજ્યનીતિઃ વેસ, ઑટલેન્ડ અને ફ્રાન્સના ઝઘડામાં એડવર્ડને પોતાની શક્તિ બતાવવાનો જે પ્રસંગ મળ્યો, તેમાં તેની દીર્ધદષ્ટિ અને પ્રજાપ્રેમ જણાઈ આવે છે. તેની એક મુરાદ ગ્રેટબ્રિટનના અધિપતિ થવાની હતી, પણ તેની બીજી મુરાદ દેશના રાજ્યવહીવટમાં પ્રજાને વધુ રસ લેતી બનાવવાની હતી. તેનો સિદ્ધાંત એવો હતો કે જે બાબતમાં સર્વનું હિત સમાએલું હેય, તેમાં તેમની અનુમતિ હોવી જોઈએ. તે એક ચતુર ધારાશાસ્ત્રી અને પ્રવીણ રાજ્યનીતિજ્ઞ હતો. તેણે દેશના જુના ધારાઓનો કડક અમલ કરીને, તેમજ કેટલાક નવા ધારા દાખલ કરીને અમીરની સત્તા નબળી પાડી, અને રાજસત્તા બળવાન બનાવવાનો પ્રયાસ જારી રાખ્યો. તેણે પ્રજાને સૌ
૧. અંધાધુંધીને લાભ લઈ કેટલાક અમીરે વગર હકની જમીન પચાવી બેઠા હતા, એટલે એડવર્ડ એક એવો ધારો કર્યો હતો, કે દરેક જમીનદારે પોતાની જગકરની સનંદ - રજુ કરવી. સરેના ઠાકરને સનંદ બતાવવાનું કહ્યું, એટલે તેણે તો એક જુની કટાએલી