________________
૨૭૧
ખૂટી ગયાં. માણસા અને ઘેાડાઓને ભૂખમરા વેઠવાનેા વારે। આવ્યા, અને છાવણીમાં પગરખાંની એક જોડ પણ ભાગ્યે માલમ પડવા લાગી. આખરે તેમને જયવારા આવ્યા; કારણ કે સારાટોગાના યુદ્ધે તેમને દિવસ ફેરવી નાખ્યા. યુરાપમાં ફ્રાન્સ અને સ્પેને તેમના પક્ષ ખેંચી ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિગ્રહ જાહેર કર્યો.
લાર્ડ નાથ હવે વ્યાકુળ થઈ સ્વાતંત્ર્ય સિવાય સંસ્થાને બીજાં જે માગે તે આપવા તત્પર થઈ ગયા. વૃદ્ધ અને અશક્ત ચેધામે સંસ્થાનેને પક્ષ લીધેલા હેાવા છતાં ફ્રાન્સ વિગ્રહમાં જોડાયું, એ વાત સાંભળી સમર્થ વાણીમાં વિગ્રહ ચાલુ રાખવાની ઇચ્છા દર્શાવી.૧ રાાએ દુરાગ્રહ ન તન્મ્યા, અને વધારે સૈન્ય અમેરિકામાં મેકલવામાં આવ્યું. પરંતુ હવે વિજય તે સંસ્થાનીએના વાવટા જોડે જડાઈ ગયા હતા, અને ફ્રાન્સ તરફથી એક કાફલા અને સૈન્ય તેમની કુમકે આવ્યાં. થોડા સમયમાં તેા ન્યૂયોર્ક સિવાય અંગ્રેજો પાસે કંઈ મુલક રહ્યો નહિ. ઇ. સ. ૧૭૮૧માં લાર્ડ કાર્નવોલિસને ચેર્કટાઉનમાં હરાવીને શરણે આવવાની ફરજ પાડી, ત્યારે વિગ્રહની સમાપ્તિ થઈ ગઈ એમ · મનાયું. સંસ્થાને ઈંગ્લેન્ડથી સ્વતંત્ર થઈ ગયાં, અને વર્સેલ્સની સંધિથી તેમની સ્વતંત્રતા વિધિપુરઃસર સ્વીકારવામાં આવી.
યુરોપમાં વિગ્રહઃ યુરોપમાં વિરાધનાં આભ ફાટયાં હતાં. ફ્રાન્સ અને સ્પેન તે સસવાર્ષિક વિગ્રહ પછી ઈંગ્લેન્ડ પર વેર લેવા તલસી રહ્યાં હતાં. ફ્રાન્સે સંસ્થાનીઓને ખાનગી સહાય આપવા માંડી હતી, પણ સારાટાગાના યુદ્ધ પછી તેણે તેમને જાહેર પક્ષ લીધેા. ભારતવર્ષમાં મરાઠા અને હૈદરઅલીએ અંગ્રેજો સામે યુદ્ધ આર્યુ હતું. ઇ. સ. ૧૭૭૯માં સ્પેને ફ્રાન્સને પક્ષ લીધો, અને જીબ્રાલ્ટરને ઘેરા ધાણ્યેા. આ ઉપરાંત તટસ્થ દેશે।એ દાવા કર્યાં, કે અમારાં જહાજોમાં શત્રુએ માટે માલ લઈ જઈ શકાશે; પણ ઈંગ્લેન્ડ આવે દાવા સ્વીકારવા તૈયાર ન હતું. તેણે તટસ્થ દેશાનાં વહાણોની જડતી લેવા માંડી, અને હાલેન્ડ જોડે યુદ્ધ જાહેર કર્યું, એટલે રશિઆ, સ્વીડન, અને
૧. એક ભાષણ આપતાં સભાગૃહમાં પડયો. તેને પુત્ર અને પછી ઘેાડા દિવસમાં તે
મસ્તક પર લેાહી ચડી અને જમાઈ તેને બેભાન મરણ પામ્યો.
જવાથી માંદે, વૃદ્ધે ચેધામ અવસ્થામાં ઘેર લઈ ગયા,