________________
૨૪૭
''
તા. ધસારા કરતા હતા, પણ માર્ગમાં ફિનિસ્ટરની ભૂશિર આગળ બીજા અંગ્રેજ કાલાએ તેમને હરાવ્યા. ભયભીત થએલા ફ્રેન્ચ નાવિકા જીવ ચાવવા ક્રેડિઝમાં પાછા ગયા. દરમિઆન નેલ્સન મર્યું પામી પા વળ્યા, અને નેપોલિયનના કટુવચનથી ઉત્તેજિત થઈ ડિઝથી બ્રેસ્ટ આવવા નીક– બેલા ફ્રેન્ચ કાફલાને ટ્રફાલ્ગર પાસે મળ્યો, ઇ. સ. ૧૮૦૫. આ સ્થળે દારુણુ સંગ્રામ મચ્ચેા. “ પ્રત્યેક મનુષ્ય પેાતાનુ કાર્ય કરશે, એવી ઈંગ્લેન્ડ આશા શુખે છે” એવે નેલ્સનના વહાણુ પર મુદ્રાલેખ વાંચીને ઉત્સાહિત થએલા અંગ્રેજોએ શત્રુઓનાં ૧૯ જહાજો કબજે કર્યા. પરંતુ આ યુદ્ધમાં ઈંગ્લેન્ડનો માન્ તારણહાર નેલ્સન ઘવાયે। અને મરણ પામ્યા. વિજયના આનંદ સાથે શે।ની ગમગીની ફેલાઈ; પણ એ અમરકીર્તિ સરદારે ફ્રાન્સની નૌશક્તિતે સબળ ફટકા લગાવ્યા હતા. પરિણામે નેપોલિયનના અધઃપાતના ગણેશ એવા, અને ઈંગ્લેન્ડનું સામુદ્રિક વર્ચસ્વ દૃઢ બનીને તેના ભાવિ સામ્રાજ્યને ચેોખંડ વિસ્તૃત બનવાનો માર્ગ ખુલ્લા થયા. છેવટે ફ્રાન્સે ઈંગ્લેન્ડ જોડે દરઆઈ યુદ્ધ કરવાનું માંડી વાળ્યું. તેનો કાઢ્યો તૂટી ગયે, તેના નાવિકાનો કચ્ચરઘાણ નીકળી ગયા, તેમજ નવાં વહાણા તૈયાર થાય અને ઈંગ્લેન્ડના કુશળ નાવિકાની ભેટ લઈ શકે તેવી તાલીમ લીધેલા નવા નાવિદ્યુ ઉત્પન્ન ચય, ત્યાં સુધી ઈંગ્લેન્ડને ફ્રાન્સના નૌકાસૈન્યનેા ભય રહ્યો નહિ,
હતાશ થએલા નેપોલિયને ઈંગ્લેન્ડ પરથી દૃષ્ટિ ઉઠાવી ખીર્ઝા રાજ્યા પર નાખી. રણક્ષેત્રમાં તેનો સમેાવડીએ કાઈ ન હતા, પટ્ટે મંત્રીપદ સ્વીકારી સ્ટ્રિ, રશિય, મુશિ, અને ગ્રેટબ્રિટનના મિત્રસંધ રચ્યો હતો. પરંતુ
૧. આ યુદ્ધનું તાદશ વર્ણન પાધ્યેવના મનેાહર કાવ્ય ટ્રફાલ્ગર ’માં આપ્યું છે. નેલ્સનના મૃત્યુથી પ્રજાને થએલા પ્રિયજનના મરણ જેટલે શાક વર્ણવતાં તે કહે છે— Here ye the heart of a nation, Groan, for her saviour is gone: Gallant and true and tender, Child and chieftain in one? Sigh another day never, England will weep for again:
When the triumph darken'd the triumph,
And the hero of heroes was slain.
6