________________
૩૨૭
નાઈટિંગેલ નામે સેવાવૃત્તિની કુલીન યુવતી અન્ય યાળુ બેનેને લઈ રણુક્ષેત્રમાં સૈનિકાની સારવાર કરવા ઉપડી. તેના આવવાથી ક્રીમિઆમાં અન્યવસ્થા જતી રહી તેને સ્થાને વ્યવસ્થા દાખલ થઈ, અને સર્વ ખાખામાં પામર્સ્ટનની બુદ્ધિશક્તિ અને દીર્ધદષ્ટિને પરિચય થવા લાગ્યા. ખીજે વર્ષ સાર્ડિનિઆએ ફ્રાન્સનો પક્ષ લીધો; આખરે પોતાના સૈન્યની અવદશા જોઈ હતાશ થએલા નિકાલાસ ભગ્ન હૃદયે મૃત્યુ પામ્યા, અને સેબાસ્ટાપેાલ પડયું. પરંતુ તે પૂર્વે રશિઅનોએ તેના કિલ્લાનો નાશ કર્યાં હતા, મનવારા દુખાવી દીધી હતી, દારૂગાળા સળગાવી મૂકયા હતા, અને નગરને આગ લગાડી દીધી હતી, ઇ. સ. ૧૮૫૫. ઇ. સ. ૧૮૫૬માં પેરિસની સંધિમાં એવા નિર્ણય થયા, કે તુર્કસ્તાનનું રાજ્ય અખંડ રાખવું, અને કાળા સમુદ્રમાં કાઈ એ લડાયક ન્હાજો લાવવાં નહિ.
ડર્મી અને પામર્સ્ટનની રાજનીતિઃ ઇ. સ. ૧૮૫૮–૧૮૬૫. ઇ. સ. ૧૮૫૮માં હિંદુસ્તાનમાં સિપાઈ એના બળવા થયેા. તે શમી જતા પહેલાં પામર્સ્ટનને રાજીનામું આપવું પડયું. ઇ. સ. ૧૮૫૮માં તરંગી મગજના એક માણસે ફ્રાન્સના રાજાની ગાડીમાં એમ્બ મૂકી તેની હત્યા કરવાને પ્રયત્ન કર્યાં. આ કાવતરૂં લંડનમાં થએલું હાવાથી અને પરરાજ્યા જોડે આવા વિખવાદ ઉત્પન્ન કરે તેવા પ્રસંગેા ટાળી દેવાના હેતુથી પામર્સ્ટને આવાં કાવતરાં અટકાવનારા કાયદાના ખરડા રજુ કર્યો. ફ્રાન્સમાં અધિકારીઓ છંછેડાયા, અને આવા કાવતરાખારાને આશ્રય આપવાના અપરાધ માટે ઈંગ્લેન્ડ જોડે યુદ્ધ કરવાના પાકાર ઊઠયેા, એટલે અંગ્રેજો નિરર્થક અપમાનથી ક્રોધે ભરાયા અને ખરડાની વિરુદ્ધ પડચા. એથી કાન્ઝર્વેટિવ પક્ષને અગ્રણી લાર્ડ ડર્બી થૈડા સમય માટે મંત્રીપદે આવ્યા. તેનું મંત્રીમંડળ જો કે નિર્બળ હતું, છતાં તેના સમયમાં કેટલુંક ઉપયાગી કાર્ય થયું. હિંદુસ્તાનના રાજ્યવહીવટ પાર્લમેન્ટે સંભાળવાનેા કાયદા થયા, સૈન્યમાં સ્વયંસેવકા દાખલ કરવાની પ્રથાની શરૂઆત થઈ, તેમજ યાહુદીઓને પાર્લમેન્ટમાં દાખલ થવા દેવામાં, કે પાર્લમેન્ટના સભ્ય થવા ઇચ્છનાર પાસે અમુક મિલ્કત હાવી જોઈ એ એવું બંધન દૂર કરવામાં આવ્યું. પરંતુ ઇ. સ. ૧૮૫૯માં એ મંત્રીમંડળના અંત આવ્યા, અને પામર્સ્ટન ક્રીથી મંત્રીપદે આવ્યા, તે ઇ. સ. ૧૮૬૫ સુધી એટલે તેના