________________
૩૧૮ તુર્કસ્તાન જીતવાને નિશ્ચય કર્યો. તેણે સૈશિઅન સિન્યને હાલ જે રૂમાનિઆ કહેવાલ છે તે પ્રદેશમાં મોકલી દીધું. તુએ ડાન્યુખ ઓળંગ રશિઅન સૈન્યને હરાવ્યું પણ રશિઅન સૈન્મ સિનેપમાં પડેલાં તુર્ક વહાણોને નાશ કર્યો, ઈ. સ૧૮૫૭
' ઈગ્લેન્ડમાં આ સમયે હૈ બાને સ્થાને ર્ડ એબડિન નામે સાધારણ બુદ્ધિ અને શક્તિવાળો લિબરલ મંત્રી અને તેના પક્ષકારો તથા પીલના અનુયાયીઓનું બનેલું સંયુક્ત મૈત્રીમાંડી અધિકારમાં હતું. પામર્સ્ટન સ્વદેશ ખાતાના પ્રધાન હતો, છતાં તેના આગ્રહથી મંત્રીમંડળે રશિઆ વિરુદ્ધ વિગ્રહ જાહેર કર્યો. વળી પિતાના નામધારી પૂર્વજની પેઠે પરાક્રમ કરી પ્રસિદ્ધિ મેળવવાને ઉત્સુક બનેલા ફ્રાન્સના નેપલિયને ગ્રેટ બ્રિટનને પક્ષ લીધો. પરિણામે બ્રિટિશ કાફલાએ બાલ્ટિકમાં જઈ રશિઆનાં બંદરે એકદમ બંધ કર્યો; સંયુક્ત કાફલાએ એડ્રેસ પર તોપને મારો ચલાવ્યો, અને એક સમુક્ત કાલે ડોનલ્સમાં થઈને કાળા સમુદ્રમાં તુર્કીની કુમકે આવી પહોંચ્યો. આ પ્રમાણે એક પક્ષમાં ફ્લન્સ, ગ્રેટ બ્રિટન અને તુર્કી, તથા સામા પક્ષમાં રશિઆ એમ બે પક્ષ બંધાયા. . મુખ્ય યુદ્ધ ને રશિઆની દક્ષિણે આવેલા ક્રીમિઆ નામે દ્વીપકલ્પમાં થયું. ચિરકાળની શાન્તિ ભોગવી ચેબ્રિટનનું સૈન્ય અનુભવ વિનાનું થઈ ગયું હતું, અને તેની પાસે પૂરતાં સાધન ન હતાં. ફ્રેન્ચ સૈન્યની લગભગ તેજ દશા હતી. તેમને વિચાર સેબાસ્ટેપલ નામે રશિઆને અગત્યનો અજેય અને અભેદ્ય કિલ્લે લેવાનો હતો. દરમિઆન તેમણે આત્માના યુદ્ધમાં વિજય મેળવ્યું. આથી રશિઅને પાછા હઠ્યા, એટલે સેબાપેલ જવાનો માર્ગ ખુલ્લે થયે. પરંતુ દ્વીપકલ્પીય વિગ્રહમાં નામના મેળવનાર અંગ્રેજ સેનાપતિની શક્તિને ૪૦ વર્ષના પ્રમાદનો કાટ ચડી ગયો હતો. રશિઅનો કઈ ચૂકે તેવા હતા? તેમણે અંગ્રેજે અને કેજોના વિલબનો લાભ લઈને કિલ્લે મજબુત કરી લીધો. ત્યાર પછી બાલાલાવાનું પ્રસિદ્ધ યુદ્ધ થયું, સંયુક્ત સૈન્ય અતુલ પરાક્રમ દર્શાવ્યું, એટલે રશિઅને તેમને એ બંદરેથી હઠાવી શકયા નહિ દસ દિવસ પછી રશિઅન ઈન્કમેનના યુદ્ધમાં ફરી
૧. કવિ ટેનિસને અમર કરલી “Light Brigade' ટુકડીએ આ યુદ્ધમાં અદ્ભુત પસક્રમ દર્શાવ્યું. કેઈની ભૂલ થઈ અને આ બહાદુર સૈનિકાએ પરિણામની દરકારે