________________
૩૯૨
(આપણે પોતે ) લેાકાએ બળવાખોર પ્રવૃત્તિ શરૂ કરી. ઇ. સ. ૧૯૧૬માં તેમણે ખંડ કર્યું; પણ તે સમાવી દેવામાં આવ્યું. તેમણે સંપૂર્ણ સ્વતંત્રતાની માગણી કરી, અને ઠેરઠેર તાફાને મચાવ્યાં. આથી ઇ. સ. ૧૯૨૧માં આયલૅન્ડના ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગ પાડી દરેકને સ્વતંત્ર પાર્લમેન્ટ આપવામાં આવી. ઉત્તર આયર્લૅન્ડ—અલ્સ્ટર–ઈંગ્લેન્ડને વળગી રહ્યું. દક્ષિણ આયર્લૅન્ડ આયરિશ ફ્રી સ્ટેટ”તે નામે ઓળખાવા લાગ્યું. આ કાયદાથી દક્ષિણ આયર્લૅન્ડને કેનેડાના જેવું સ્વરાજ્ય મળ્યું, ઇ. સ. ૧૯૨૨.
લાઈડ જ્યાર્જના મિશ્ર પ્રધાનમંડળ પ્રત્યે પ્રજાને અણગમા ઉત્પન્ન થયેા; કારણ કે હવે મંત્રીમંડળ એક પક્ષનુંજ રચાવું જોઈ એ એવી વૃત્તિ જોર પકડવા લાગી હતી. હવે તે પ્રજાને શાંતિ અને સ્થિરતા બક્ષી વેપાર– ઉદ્યોગને ખીલવે એવી નીતિ જોઈ તી હતી. આથી વિરાધીઓનું પ્રાબલ્ય વધ્યું; એટલે લાઈડ જ્યાર્જ રાજીનામું આપ્યું, ઇ. સ. ૧૯૨૨.
મિ. ખાનર લાનું પ્રધાનમંડળઃ ઇ. સ. ૧૯૨૨-૧૯૨૩ઃ લાઇડ જ્યાજે સજીનામું આપ્યું તે પછી કેન્ઝર્વેટિવ પક્ષ સત્તામાં આવ્યા, અને મિ. ખેનર લા મુખ્ય પ્રધાન થયેા. તેના પ્રધાનમંડળમાં લાડૅ કર્ઝન પરદેશ મંત્રી અને મિ. Ăાલ્ડવિન અર્થમંત્રી હતા. પરંતુ બેનર લાની નાદુરસ્ત તબીયતને અંગે તેણે રાજીનામું આપ્યું, એટલે બાલ્ડવિન મુખ્ય પ્રધાન થયેા.
મિ. બૅાલ્ડવિનનું પ્રધાનમંડળઃ ઇ. સ. ૧૯૨૩-૨૪ઃ આ પ્રધાન– મંડળે દેશના વેપારઉદ્યોગના વિકાસને માટે, અને બેકારી ટાળવા માટે નિરંકુશ વ્યાપારની પદ્ધતિને તિલાંજલિ આપી સંરક્ષિત વ્યાપારની નીતિ ગ્રહણ કરી. સ્વદેશી ઉદ્યોગાને ઉત્તેજન આપી દેશની એકારી ઓછી કરવાના
ઈરાદે આ પ્રધાનમંડળે રાખ્યા હતા; પણ આ નીતિથી લિબરલ પક્ષના અને મજુર પક્ષના આગેવાના એકત્ર થઈ તેમની સામે પડયા. આથી મિ. બાવિને રાજીનામું આપ્યું, અને મજુર પક્ષના નેતા મિ. રાસે મકડાનાલ્ડ મુખ્ય પ્રધાન થયા, ઇ. સ. ૧૯૨૪.
મિ. રામ્સે સેંકડાનાડનું પહેલું મજુર પ્રધાનમંડળઃ ઇ.સ.૧૯૨૪૧૯૨૫ઃ મિ. બાલ્ડવિને રાજીનામું આપ્યું તે પછી પાર્લમેન્ટની નવી ચૂંટણીમાં લિબરલ અને મજુર વર્ગની બહુમતી હાવાથી પંચમ જ્યારેં મૅકડાનાલ્ડને પ્રધાનમંડળ રચવાનું સૂચવ્યું. આથી ઈંગ્લેન્ડના ઇતિહાસમાં પહેલીજ વાર