________________
૪૨૨
નિર્બળ પ્રજાઓનું જોડાણ દૂર કરવા માગે છે. યુદ્ધથી મનુષ્ય શક્તિશાળી અને છે, શાંતિથી દેશની શક્તિ નબળી પડે છે, અને એકજ રાષ્ટ્ર નીચે એકજ પ્રશ્ન હાય, તેાજ શાંતિ જળવાય, એમ તેઓ માને છે. રશિઆના સામ્યવાદ તરફ તે ધૃણાની નજરે જુએ છે.
જર્મનીએ મહાન યુદ્ધ પછી સાનાનું ધારણ છેડયું નથી. આથી તેને વેપાર એછે. થઈ ગયા છે. આયાત કરતાં નિકાસ વેપાર આ હાવાથી તેની આર્થિક સ્થિતિનું ત્રાજવું સમતેલ નથી. તેને સમતાલ · અનાવવા હેર હીટલર મથે છે. વિજ્ઞાન અને ઉદ્યોગાની ષ્ટિએ જર્મની મેાખરે છે, તેનું ભાવી ઉજ્જવળ છે, એમ અનુમાન બંધાય છે.
એટલે
હમણાં રાજ્યની સમગ્ર સત્તા હેર હીટલરના હાથમાં છે. તેજ કર્તાહર્તા મનાય છે. તેણે પેાલેન્ડ સાથે સંધિ કરી ફ્રાન્સને થાપ આપી છે. આ બળવાન બનતી પ્રજા તરફ ફ્રાન્સ ભયની નજરે નિહાળે છે.
જર્મની હમણાં ત્રણ દિશામાં પ્રગતિ કરે છે. (૧) સર્વદેશીય શસ્ત્રની તૈયારી, (૨) ખારાક અને કાચા માલ માટે પગભર થવાના પ્રયત્ના, (૩) તે મધ્ય યુરોપ કે પૂર્વ યુરેાપમાં આગળ વધે, તામેટાં રાજ્યેા વચ્ચે ન પડે તે વિષેને નિર્ણય.
બ્રિટનને કાઈ રીતે લડાઈનું કારણ નહિ આપવાની નીતિને જર્મની બહુજ સંભાળપૂર્વક અનુસરે છે. જર્મની તરફ બ્રિટનની સહાનુભૂતિ સ્પષ્ટ જણાય છે, અને તેને લીધેજ તેણે ઇ. સ. ૧૯૩૬માં હાઈન નદીનો પ્રદેશ બજે કરી લીધા છે.
ઈટલી: મહાન યુદ્ધ પહેલાં ઈટલીનું રાજ્ય કંઈ ગણતરીમાં નહેતું. તેને જર્મની સાથે મૈત્રી હતી; પણ મિત્રરાજ્યાની મેટી મેટી લાલચે ને વશ થઈ તે જર્મન પક્ષ તજી મિત્રરાજ્યેા સાથે ભળ્યું હતું. યુદ્ધ પછી અંગ્રેજો અને ફ્રેન્ચાએ તેને કંઈ ન આપ્યું.
જેમ જર્મનીને હેર હીટલરે તૈયાર કર્યું, તેમ ઈટલીને અત્યારે મહારાજ્યની ગણતરીમાં લાવનાર વીર નર તે મુસેાલીની છે. એ લુહારના પુત્ર છે. તેણે સમાજવાદને તિલાંજલિ આપી કાળા ખમીસવાળા પક્ષની સ્થાપના કરી. વર્તમાનપત્રોદ્વારા અને ભાષાદ્રારા તેણે દેશના યુવાન વર્ગને હાલ