Book Title: Englandno Itihas
Author(s): Mahashankar Popatbhai Acharya
Publisher: Gujarat Oriental Book Depo

View full book text
Previous | Next

Page 477
________________ ४६४ પુરુષ અને પુરુષની સ્ત્રી સિવાય બધું કરી શકે છે. આથી જ સર જ્હન સીલી તેને “સરકાર ઘડનાર સંસ્થા (Government-making Organ) કહે છે, અમીરની સભા: તેનું બંધારણ આ સભા જુનામાં જુની સંસ્થા છે. આપણે શરૂઆતમાં જોઈ ગયા કે તેની સત્તા આગળ રાજાઓને પણ નમતું આપવું પડ્યું હતું. પરંતુ હાલમાં એ સભાની સત્તા અને અધિકારો આમની સભાએ છીનવી લીધા છે. રાજાને નવા અમીર બનાવવાની સત્તા હોવાને લીધે આ સભાના સભાસદની સંખ્યામાં ફેરફાર થયાજ કરે છે હાલમાં અમીરની સભામાં કુલ ૭૩૫ સભાસદે છે. ધર્માધ્યક્ષો સિવાયના અમીરોની સભામાં બેસતા ઉમરા ચાર પ્રકારના હોય છેઃ (૧) વંશ પરંપરાના ઉમરા, (૨) ચુંટાએલા આજીવન ઉમરાવ, (૩) પાર્લમેન્ટની મુદત સુધીના ઉમરા, (૪) આજીવન ઉમરાવે એટલે પોતાના હોદ્દાની એ ઉમરાવપદ ભગવતા અમીરે. . હાલમાં અમીરની સભામાં ૭૩૫ ઉમરાવે છે, અને તેમની સંખ્યા આ પ્રમાણે છે: ૪ રાજકુટુંબના માણસ, ૬૫૭ વંશપરંપરાના ઉમરા, ૧૬ સ્કેટ લેન્ડના ચુંટાએલા ઉમરાવ (પાર્લમેન્ટની મુદત સુધીજ બેસે છે.), ૨૮ આયર્લેન્ડના આજીવન ઉમરા, ૨૬ ધર્માધ્યક્ષ, ૪ આજીવન બેસતા ન્યાયાધીશે. - આ ઉમરાવના પાંચ દરજજાઓમાં ડયૂક સર્વશ્રેષ્ઠ ગણાય છે, અને તે પછી અનુક્રમે માકિસ, અર્લ, વાઈકાઉન્ટ, અને બૅરન ગણાય છે. ચાન્સેલર જેવી રીતે આમની સભામાં “સ્પીકર પ્રમુખ તરીકે બેસે છે અને સભાનું કામકાજ ચલાવે છે, તેમ અમીની સભામાં લે અન્સેલર પ્રમુખ તરીકે બેસે છે. તેની નીમણુક વડા પ્રધાન કરે છે, અને તે પ્રધાનમંડળમાંને એક હોય છે. અમીરની સભાના સભાસદોને માનમસ્ત સાચવવાની તેમની ફરજ હોય છે. તે અમીરની સભાના કાયદા અને કાનને સાચવી કામકાજ ચલાવે છે. અમરેની સભા છેવટની અપીલની અદાક્ત તરીકે ન્યાય સંબંધી કાર્ય બજાવે, ત્યારે લૈર્ડ ચાન્સેલર તે અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે કામ કરે છે. તેને વાર્ષિક ૧૦,૦૦૦ પૌડ મળે છે.

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530