________________
૩૦૪
ઈ. સ. ૧૮૩૦નું વર્ષ યુરોપમાં ક્રાન્તિનું વર્ષ છે. ફેન્ચ લોકેએ ચાર્લ્સ ૧૦માના મસ્તક ઉપરથી રાજમુકુટ ઉતારી તેના દૂરના સગા ઐલિઅન્સના
ઠાકરને આપે. દક્ષિણ નેધલેન્ડની પ્રજાએ બેજીયમનું સ્વતંત્ર રાજ્ય રચ્યું. જર્મનીમાં સ્વતંત્રતા મેળવવાના છુટાછવાયા પ્રયત્નો થવા લાગ્યા, અને પોલેન્ડના લેકે એ રશિઆ વિરુદ્ધ બળવો કર્યો. રાજ્યતંત્ર પ્રજામતને અનુકૂળ કરવાના પ્રયત્ન રૂપ આ ક્રાંતિનાં આંદોલન ઈગ્લેન્ડમાં પણ આવ્યાં. પરંતુ સભાએ વિલિયમ જે રાજા હતો, એટલે તેમણે જુદું સ્વરૂપ લીધું. પાર્લમેન્ટની સુધારણને
વણઉકલ્યો અને જુનો પ્રશ્ન ફરી વિલિયમ કથા
ઉપસ્થિત થયે. પાલેમેન્ટની સુધારણું: તરુણ પિટ્ટે આ પ્રશ્ન ઉપર પ્રથમ ધ્યાન આપ્યું હતું, પણ વિરોધને લીધે તે પડતો મૂક્યો હતો. ત્યાર પછી દેશ સમક્ષ એ પ્રશ્ન એક અથવા બીજે પ્રસંગે ઉપસ્થિત થતું. પરંતુ ફાન્સના રાજ્યવિપ્લવને પરિણામે થએલા અમાનુષી અત્યાચારેથી અંગ્રેજોમાં એ ભય પેસી ગયે, કે યોગ્ય સુધારા કરવામાં તેમને ક્રાન્તિનો હાઉ દેખાતો. તેમને લાગતું કે છેડા ઉડ કમ્બાઓનો મતાધિકાર રદ કરી, ઔદ્યોગિક પ્રગતિથી વિકાસ પામેલાં નવાં શહેરેને તે આપવામાં જાણે સિંહાસન ડેલી જવાનું હેય, રાજતંત્ર ઉથલી પડવાનું હોય, કે ફ્રાન્સના નિર્દય નરમેઘની ઈગ્લેન્ડમાં પુનરાવૃત્તિ થવાની હાય ! !! પરંતુ ધીમે ધીમે આવો ભય નાશ પામતો ગયો, એટલે આમની સભાએ ઉદારતા દર્શાવવા માંડી. જો કે કેથેલિકોને છૂટ મળી; પણ પાર્લમેન્ટની ધારણ કરીને પિતાની સત્તા પર કાપ મૂકવા અને રાજ્યવહીવટમાં પિતાની લાગવગ ઓછી કરવા કાણુ તત્પર