________________
૨ષ બિટન આવા પ્રયત્નોમાં સહકાર આપવા તત્પર ન હતું, છતાં દેશમાં બીજાં કારણથી પણ અસંતોષ ઓછો ન હતો. '
- વિગ્રહ દરમિઆન દેશમાં પ્રજાકીય ઋણના ડુંગર થયા, કરનો બેજે વધી ગયો, ધાન્યના ભાવ ચડી ગયા, અને રોજગારીનો દર છેક નીચે પડી ગયે. દેશમાં વધતી જતી પ્રજા માટે પૂરતું ધાન્ય ઉત્પન્ન થતું ન હતું. ઈ. સ. ૧૮૧૫માં જમીનદારોના હિતચિંતક ટોરી મંત્રીઓએ ધાન્યનો કાયદો કરી એવી આજ્ઞા ફરમાવી, કે ૨૮ રતલ ઘઉને દર ૮૦ શિલિંગ થાય, ત્યાં સુધી કોઈ એ પરદેશથી ધાન્ય મંગાવવું નહિ. પરદેશી સ્પર્ધા દૂર થવાથી જમીનદારે અને ખેડુતોને કમાણીને તડાકે પશે, પણ બિચારા નિર્ધન અને કામ વિનાના કારીગરોને ભૂખમરે વેઠવાનો વારો આવ્યો. દેશમાં નવાં યંત્રોની શોધ થતાં અસંખ્ય માણસો કામ વિનાનાં થઈ પડ્યાં. અને યંત્રોથી ઉત્પન્ન થતો માલ ખપત કરતાં વધારે હતો એટલે કેટલેક સમય કારખાનાં બંધ રાખવાની જરૂર પડી. કારખાનામાં કામ કરતા મજુરોનું કરણું અને કંપારી ઉપજાવે એવું જીવન જોઈને સમાજમાં યંત્રો પ્રત્યે તિરસ્કાર પ્રકટયો. કામધંધા વિનાના અસંખ્ય રખડેલ અને નિરુદ્યમી માણસે ટોળાબંધ દેશમાં સ્વચ્છેદે ભમવા લાગ્યા, સંચાઓ તોડી કેડી નાખવા લાગ્યા, અને ઠેરઠેર તેફાનો મચ્યાં. ભૂખે મરતા કારીગરો કરગરીને કહેતા કે પાર્લમેન્ટ માત્ર જમીનદાર અને તેમના હિતેચ્છુઓની બનેલી હોવાથી તેમના હિત આ યોજના ઘડી હતી, અને મુશિઆ અને ઑસ્ટ્રિમાં તેમાં સંમત થયાં હતાં. યુરોપના રાજ્યકર્તાઓ લોકમતને આદર આપી રાજ્યતંત્રમાં સુધારા કરે, તે આ મિત્રોને અણગમતી વાત હતી. તેમના દબાણથી ધીમે ધીમે ઉદાર વચનો પાછો ખેંચી લેવાયાં, અને દમનનીતિનો દોર ચાલુ થયો. ગ્રેટબ્રિટન તટસ્થ રહ્યું.
ઈ. સ. ૧૮૨૦માં તે દેશની અશાંતિ દાબી દેવામાં એવું તલ્લીન હતું, કે આ પરિષદમાં ભાગ લેવાનો તેને અવકાશ ન હતે. ધીમે ધીમે સુધારાને ભય ગયે, અને દમનનીતિનાં શસ્ત્રો ખ્યાન થયાં.
૧. નેડ વડ નામના એક ગમારે ક્રોધાવેશમાં મો ગૂંથવાની બે શાળો તેડી નાખી, એટલે તેને ૧૪ વર્ષ દેશનિકાલની સજા થઈ. આ ઉપરથી આવાં રખડતા ટેળાઓને લોકો “લડાઈટ' કહેવા લાગ્યા.