________________
‘માર્ક વિગ્રહમાં ઉતરવાની ઈલેન્ડને ધમકી આપવા માંડી. બ્રેસ્ટ પ્રેન્ડિઝ ધાણાખરા દીપે અને માઈને તેની પાસેથી જતાં રહ્યાં, અને તેનું સામુદ્રિ વર્ચસ્વ લગભગ નાશ પામ્યું, તેથી કંટાઉનના યુદ્ધમાં કોર્નલિસને અમે રિકામાં સહાય મેકલી શકાઈ ન હતી. પરંતુ વર સરદાર ઇલિયટે અખંડ પરિશ્રમ વેઠીને જીબ્રાલ્ટરનું ત્રણ વર્ષ સુધી સંરક્ષણ કર્યું, અને આખરે સ્પેનન સૈન્યને ઈ. સ. ૧૭૮રમાં ઘેરે ઉઠાવીને લેવાની જરૂર પડી. દરમિઆના ચતુર નૌકાસેનાપતિ ફૂડનીએ રંગ રાખે. તેણે ઈ. સ. ૧૭૮૦માં સ્પેનને સેટ વિન્સેન્ટ પાસે હરાવ્યું, અને ઈ. સ. ૧૭૮૨માં ફ્રેન્ચ કાફલાને વેસ્ટ ઈન્ડિઝમાં હરાવ્યું. ઈગ્લેન્ડની પ્રતિષ્ઠા પુનઃ સ્થપાઈ. સંસ્થાનોનું સ્વાતંત્ર ઈ. સ. ૧૭૮૨માં પિરિસની ખાનગી સંધિમાં સ્વીકારવામાં આવ્યું હતું એટલે યુદ્ધ ચલાવવાનું નિમિત્ત રહ્યું ન હતું. હવે માનભેર સંધિ કરી લેવાને અવસર મળે. ઈ. સ. ૧૭૮૩માં વર્સસની સંધિથી વિગ્રહને અંત આવ્યો
એલ્સની સંધિઃ આ સંધિથી સ્પેનને માઈક અને ફલેન્ડિા તથા ફ્રાન્સને ટોબેગ, સેનિગાલ, અને ગેરી મળ્યાં, હૈલેન્ડ પાસેથી ઈંગ્લેન્ડ નિગાપટ્ટમ મળ્યું, અને સંસ્થાનનું સ્વાતંત્ર્ય સ્વીકારવામાં આવ્યું. વિગ્રહ દો. મિઆન અસાધારણ બુદ્ધિબળ, ચાતુરી, અને શૌર્ય દાખવી પરિશ્રમ ઉઠાવનાર અને પ્રજાના પ્રીતિપાત્ર બનેલા જ્યોર્જ વૈશિંગ્ટનને તેમણે પ્રમુખ બનાવ્યું. તે મહાપુરુષ વિષે કહેવાય છે કે “તે સંધિમાં, વિગ્રહમાં, અને પ્રજાના હૃદયમાં પ્રથમ રહે.” આ વિગ્રહને પરિણામે ઈટલેન્ડને સામ્રાજ્યવિકાસ કેટલેક સમય બંધ પૂ. વિગ્રહના ભારે ખર્ચને પહોંચી વળવામાં પ્રજાઋણ વધી ગયું. પેન અને ફ્રાન્સની વધારે દુઃખદ સ્થિતિ થઈ; કેમકે વિગ્રહના છેલ્લા વર્ષમાં તેમની નૌસેનાનો સમૂળગે નાશ થયે હતે.
અત્રીમંડળમાં ફેરફાર અમેરિકા સાથેના વિગ્રહમાં માઈ ગયું, ત્યારથી લોર્ડ ના મંત્રીપદ છોડી દીધું હતું. વિગ્રહ પૂરો થયા પછી ઈગ્લેન્ડની પ્રતિષ્ઠા ઓછી થઈ તેનાં સૈન્ય વારંવાર પરાજય પામ્યાં હતાં; માત્ર તેના હાશ પામેલા સામુદ્રિક ઉપરીપદને તેના નૌકાસૈન્ય ટકાવી રાખ્યું. રાજાની સ્વેચ્છાચારી નીતિથી દેશમાં ઉપયોગી કાર્ય ન થયું, પણ ઉલટાં સંસ્થાના