________________
- ૨૨૮
ધર્મધતા કોઈ રીતે ઓછી ન હતી. જે ધાર્મિક સ્વતંત્રતા તેમને જોઈતી હતી, તે બીજાને આપવા તેઓ તૈયાર ન હતા. આથી તેમનું જોર વધતાં પિતાના મત પ્રમાણે તેમણે આદર્શ ધર્મરાજ્યની સ્થાપના કરી. તેમણે વિરોધીએને દંડ કર્યો, તેમજ રમતગમત, નારંગ, આનંદ અને ઉલ્લાસ પ્રેરનારી, બાબતોને જીવનની ગંભીરતા હણનારી કરાવી બંધ કરી. તેમણે સર્વને સાત્વિક વૃત્તિવાળા અને ધર્મપરાયણ જીવન ગાળનારા બનાવવાના કેડ ક્ય, પણ એથી લેકે કંટાળ્યા. યૂરિટનોએ પિતાનો વિનાશ આર્યો. ચાર્લ્સ બીજે. ગાદીએ આવ્યો, એટલે પ્રજામાં યૂરિટને વિરુદ્ધ દબાઈ રહેલી લાગણીઓ બમણા જોરથી ઉછળી. તેમની વિરુદ્ધ અનેક ધારા કરી પ્રજાજીવન ઉપરથી તેમની અસર નાબુદ કરવામાં આવી. આ ધારાઓનો અનાદર કરનારાઓને બંદીખાને પૂરી તેમના ઉપર જુલમ ગુજારવામાં આવ્યો.
મ્યુરિટને ઉપર લેકને અણગમે હતો, પણ યૂરિટન અને એપિકેપલ એ બને કેથલિક થિીઓ પ્રત્યે હાડવૈર રાખતા. દારૂગોળાના કાવતરા-- ના ભેદથી લેકેને કેથલિકાના નામથી કંપારી આવતી. તેઓ જાદુગર છે, મંત્રબળની સાધનાવાળા છે, મેલી વિદ્યા જાણનારા છે, એવા એવા ગપાટા, - લેકમાં ચાલતા. ચાર્લ્સ અને જેમ્સ તેમના પ્રત્યે મનમાં થોડો ભાવ રાખે છે એવો લેકેને વહેમ ગયો, એટલે પૂછવું જ શું? લુચ્ચા ટાઈટસે નિર્દોષ કેથોલિકને પ્રાણુ ખવરાવી દેશદ્ધારક તરીકે પોકળ ખ્યાતિ મેળવી. કંઈક ભુંડું થાય, તે વાંક બિચારા કેથેલિકોને ! લંડનમાં આગ લાગી, તો કહે • કે એ કેથલિકાનાં કારસ્તાન. પ્રજાની આવી મનોદશામાં જેમ્સ ધર્મછૂટનું
જાહેરનામું કાઢે, ત્યારે લેકે રાજા વિરુદ્ધ પોકાર પાડી ઊઠે તેમાં શી નવાઈ ૧ રાજ્યક્રાંતિ થઈ તે પણ આવાજ ભયમાં. આજ ભયને લીધે રાજા પ્રેટેસ્ટન્ટ હવે જોઈએ, એવું વારસાના કાયદામાં નક્કી કરવામાં આવ્યું.
વિલિયમના અમલથી કેટલેક અંશે ધર્મસહિષ્ણુતા દાખલ થતી ગઈ. - ધર્મસહિષ્ણુતાના કાનૂનથી અપ્રતિસાગ્રાહીઓ ઉપરનાં બંધન રદ થયાં. આશાવાદી કેથલિકાએ ટુઅર્ટોને પક્ષ લઈ લેકવિરોધને પ્રબળ થવાનું કારણ આપ્યું. આ વિરોધ છેક ઈ. સ. ૧૮૨૯ સુધી ચાલુ રહ્યો.. ન . બાતલ બિલ અને કસોટીના કાયદાથી લોકવિરેધનું માપ ઠીક નીકળે છે.