________________
સ
આ રીતે ધીમે ધીમે સત્તાધીશ અને બળવાન અમીરવર્ગ ઉભો થયો. લે ના રાજ્યને વિસ્તાર થતા ગયો, તેમ તેમ અમીરા વધતા ગયા, અને રાજા ઉપર અંકુશ રાખવા લાગ્યા. તે સમયમાં ‘વિટન' નામની લાકસભાને પૂછ્યા વિના રાજાથી કશું અગત્યનું કાર્ય કરી શકાતું ન હતું. અત્યાર સુધી એ સભાના સભ્યોની પસંદગી રાજા કરતા, અને તેમાં રાજકુટુંબી, ધર્માધ્યક્ષા, અને જાગીરદારા ઉપરાંત જેમને રાજા ખેાલાવે તેવા ખીજા બધા આવતા, છતાં દેશમાં તેમનું પ્રાબલ્ય વધ્યું, એટલે રાજાને તેમની સલાહ પ્રમાણે ચાલવું પડતું. વંશપરંપરા ગાદી આપવાને ધારા પણ ચાલતા નં હતા; ગાદીવારસ નીમવાની સત્તા વિટનના હાથમાં હતી. આ સભાએ હેરાલ્ડને ગાદી આપી હતી, અને વિલિયમ વિજેતાને ઈંગ્લેન્ડને રાજા સ્વીકાર્યા હતા. વિટનને હાલની ઉમરાવાની સભા જેવી ગણી શકાય; કેમકે તેમાં લેાકાએ મેકલેલા પ્રતિનિધિએ બેસતા ન હતા.
તાર્મન વિજય પછી બળવાન અમીરા અને રાજાએ વચ્ચે ટંટા ચાલ્યો. યુરોપના બીજા દેશોની પેઠે ઇંગ્લેન્ડમાં જાગીરદારા જોરાવર થઈ રાજાને હંફાવે નહિ, તે માટે ચતુર વિલિયમે ઉમરાવાને છુટી છુટી જગાએ જાગીર આપી હતી, અને તેમાં વસેલા દરેક ખેડુતને સાગન લેવડાવ્યા હતા, કે “હું મારા રાજાને વફાદાર રહીશ.પેાતાના ન્યાયાધીશે નીમીને અમીરની સત્તા તેાડવાની નીતિ હેનરી ૧લાએ ચાલુ રાખી, પણ તે ગાદીએ આવ્યો ત્યારે પ્રજાને તેણે એક સનંદ કરી આપી, અને દેશના કાયદા પ્રમાણે ચાલવાનું તેણે વચન આપ્યું. આમ અંગ્રેજી રાજ્યબંધારણમાં “ રાજા કાયદાથી પર નથી” એ સૂત્રનાં ખીજ પહેલવહેલાં નંખાયાં. હેનરી ખીજાએ પણ એજ નીતિ ચાલુ રાખી. તેણે લડાઈના સમયમાં અમીરેા પાસેથી લશ્કર મેળવવાને બદલે પૈસા લેવા માંડયા, અને તે વડે પેાતાને વફાદાર રહે એવા ભાડુતી સિપાઈએ રાખી જાગીરદારોના મદ ઉતાર્યેા. પરિણામે રાજસત્તા સર્વોપર થઈ પડી, છતાં હજુ સુધી સામાન્ય પ્રજાના હકના વિચાર કરવામાં આવ્યો નહાતા. હેનરીએ એકસરખા ન્યાય તાળવાના પ્રયત્ન કર્યેા, પણ તેથી ધર્મખાતા જોડે અથડામણ થઈ, ક્લેરન્ડનના ધારા પસાર થયા, અને બેકેટની