________________
|
_
કરી જણાવ્યું, કે એ માગણીઓ પૂરી પાડવામાં નહિ આવે, તે લંડન પર ચડાઈ કરવામાં આવશે. આ માગણીઓ મધ્યમસરની હતી. કદાચ પાર્લમેન્ટ તેમની જોડે સંધિ કરવા તૈયાર હોય તે પણ લડનના લેકે ચાર્લ્સ ડે સંધિ કરવાના મતના હોવાથી તેમને લશ્કરની માગણીઓની ખબર પડી, કે તરત તેમણે પાર્લમેન્ટ પર હલે કર્યો. આ તક જોઈને ક્રોપ્ટેલ અને ફેરફૅકસ લંડન પર ચડી આવ્યા. હવે તેમને લાગ્યું કે પાર્લમેન્ટમાં વિશ્વાસ રાખવા જેવું નથી, એટલે તેમણે રાજા જોડે સમાધાન કરવાની ગોઠવણ કરી. દર બે વર્ષે પાર્લમેન્ટ બેલવવાની, અને રોમન કેથલિક વિના સર્વ પથના લેકને ધાર્મિક સ્વાતંત્ર્ય આપવાની રાજા કબુલાત આપે તો તેને ફરીથી ગાદીએ બેસાડવાની યોજના ક્રોવેલે રાજા પાસે મેકલી. રાજા અસલની રીત પ્રમાણે ગલ્લાતલ્લા કરવા લાગ્યો; તે કંઈ ચોક્કસ નિર્ણય ઉપર આવે, તે પહેલાં લશ્કરમાં બે પક્ષ પડી ગયા. કેટલાક ઉદ્દામ વિચારકને લાગ્યું, કે પ્રાચીન ધર્મપદ્ધતિને સમૂળગો નાશ કરવાની જરૂર છે. રાજાની જરૂર હોય તે તે લેકનિયુક્ત હોવાની જરૂર છે, અને કેન્ડેલ રાજાના પક્ષમાં મળી ગયો છે, તેથી તેણે આવી નરમ સરત મૂકી છે. પિતાના પર આવેલા આરોપનો કોન્ટેલે સરસ જવાબ આપી બચાવ કર્યો, તોપણ પેલા ખૂની” ઉપર વેર લેવાની સિપાઈઓની ઉત્કંઠા શાંત પડી નહિ. ચાર્લ્સને હવે ભય પેઠે એટલે તે રાતોરાત નાઠે, અને વાઈટદ્વીપમાં આવેલા કેરિસ બુકના કિલ્લામાં ભરાઈ પેઠો. પાર્લમેન્ટની જોડે તેણે જે વાતો ચલાવવા માંડી, તેનુંએ કંઈ પરિણામ આવ્યું નહિ; કેમકે એ માગણી તો એવી હતી કે પાર્લમેન્ટની સ્વતંત્રતાનો રાજાએ સ્વીકાર કરે, અને લશ્કર અને નૌકાખાતાના ઉપરીપણુનો દાવો રાજાએ તજી દે. આવી કડક માગણીઓ સ્વીકારવામાં પોતાની આબરૂ જાય છે, એમ માની ચાર્લ્સ તેને નકાર કર્યો. હવે પાર્લમેન્ટ અને લશ્કર પરસ્પર ભેદ ભૂલી ગયાં. તેમની ખાતરી થઈ ગઈ, કે રાજાની દાનત કેાઈ પણ પ્રકારે સમાધાન કરવાની નથી; એટલે તેમણે ઠરાવ કર્યો. કે રાજા જોડે હવે કોઈ પણ પ્રકારની વિષ્ટિ ચલાવવી નહિ. આ દરમિઆન રાજા અને આયરિશ લેકને પિતાના પક્ષમાં આવવા લલચાવતું હતું. ધર્મઘેલછાથી ઘેરાએલા ટ લેકે ઈલેન્ડમાં પ્રેમ્બિટિરિ