________________
પ્રકરણ ૬
રાજ્યક્રાનિત જેમ્સ બીજે ઇ. સ. ૧૬૮૫–૧૬૮૦ ચાર્લ્સના મૃત્યુ પછી તેને ભાઈ (ડયુક ઑવ્ યે) જેમ્સ બીજો વન વર્ષની વયે ગાદીએ આવ્યા. આ રાજા કેથોલિક પંથન હોવા છતાં પ્રજાએ તેને ઉમળકાભેર આવકાર આપે. જેસે દેશના કાયદા પ્રમાણે વર્તવાનું અને ઈંગ્લેન્ડને ધર્મસમાજની રક્ષા કરવાનું વચન આપી લેકને રાજી કર્યા. દેશમાં ટોરી પક્ષનું જોર હતું, અને લુઈ દ્રવ્યની સહાય આપવા
હંમેશાં તૈયાર હતો. પાલમેન્ટ તેને ૧૯,૦૦,૦૦૦ પંડનું શાહી વર્ષાસન બાંધી આપ્યું. આ પ્રસંગે રાજા દીર્ધદર્શી હેતતે ડગમગી ગએલી રાજસત્તાને દઢ બનાવી શકત. પરંતુ જેમ્સ નિષ્ફર, ટૂંકી દૃષ્ટિનો, સાંકડા મનનો, અક્કલહ, ધમધ, જક્કી, અને મિથ્યાભિમાની હતો. ચાર્લ્સને મુકાબલે જેમ્સ મુગે, દંભી, કૂર, ચીડીઓ, અને કુટિલ કર્યો. રાજાના ઈશ્વરી હકને ફક જેસના મગજમાંથી
ખસ્યો ન હતો. તેણે પ્રજાત્રી જેમ્સ બીજે
ઈચ્છા જાણવાની પરવા ન કરી. તે કાબેલ સિપાઈ, કુશળ અધિકારી, અને શુરવીર સેનાપતિ તરીકે પ્રખ્યાત હતો, છતાં તેણે પિતાની મુરાદ બર આણવાને કુટિલ માર્ગો સ્વીકાર્યા. તેણે રોમન કેથેલિકોને અધિકાર આપવા, અને હેબીઆસ કોર્પસ એકટ રદ કરવા