________________
૨૦૦૩
''།
પડે એમ થયું. આમ રાજસત્તા ઉપર બંધન મૂકયા પછી પાર્લમેન્ટે રાજ્યના અને ધર્મખાતાના પ્રત્યેક અધિકારીને વિલિયમને રાજનિષ્ઠ રહેવાની અને તેનું ઉપરીપદ સ્વીકારવાની પ્રતિજ્ઞા લેવાની ફરજ પાડી. કેન્ટરબરીના મુખ્ય ધર્માધ્યક્ષ અને સાત દીક્ષિતાએ પ્રતિજ્ઞા લેવાની ના પાડી, એટલે તેમને પદભ્રષ્ટ કરી વિશ્વાસુ અને રાજનિષ્ઠ સેવકાને મૂકવામાં આવ્યા. ‘ધર્મસહિષ્ણુતાના કાયદા' (Toleration Act) થી એવું હર્યું કે કાઈ પણ મનુષ્યને ‘એપિસ્કાપલ’ ધર્મ પાળવાની ફરજ પાડી શકાય નહિ; પ્રત્યેક મનુષ્ય પોતાની ઇચ્છામાં આવે તે ધર્મ પાળી શકે. આ છૂટ માત્ર કૅથેાલિકાને માટે ન હતી; તેમની સામે તે। દંડના નવા કાયદા ઘડાયા. વિલિયમે સ્વીકારેલા હકપત્રિકાના અસલ ખરડાને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું.
ઈંગ્લેન્ડમાં રાજ્યક્રાન્તિનું કાર્ય સંપૂર્ણ થયું, પાર્લમેન્ટે રાજસત્તા મર્યાદિત કરી, અને વિલિયમે હકપત્રિકાનાં બંધને સ્વીકાર્યાં. આ રાજ્યક્રાન્તિથી સ્ફુટલેન્ડ અને આયર્લેન્ડમાં શી અસર થઈ તે હવે જોઈ એ.
કોટલેન્ડમાં બળવાઃ જેમ્સ બીજાના જવાથી સ્કાટ લેાકેા ખુશી થયા, અને તેમણે વિલિયમ અને મેરીના રાજ્યારાહણને સ્વીકાર કર્યોઃ છતાં ત્યાં જેમ્સના કેટલાક અનુયાયી હતા. તેમણે ડન્ડીના દાકારની સરદારી નીચે ખંડ ઉઠાવ્યું, તેથી સેનાપતિ મેકે તેમની સામે ગયા, પણ તેનું કંઈ વળ્યું નહિ. ઇ. સ. ૧૯૮૯માં કિલિફ્રેન્કીના યુદ્ધમાં સ્ટૅટ સૈનિકાએ એ ઘડીમાં રાજસૈન્યને ધાણુ વાળી લાહીની નદીઓ વહેવરાવી, પણ Ăાટલેન્ડને આ વિજય માંધા પડી ગયા; કેમકે તેનો બહાદુર સરદાર ડીનો ઠાકાર મા ગયે, અને સૈનિકા વીખરાઈ ગયા. પરંતુ સ્કોટલેન્ડના ઉચ્ચ પ્રદેશમાં લેાકાનાં દીલ ઉશ્કેરાયલાં રહેતાં. જો કે વિલિયમે શાહી વચન આપ્યું, કે Ăાટલેન્ડમાં પ્રેસ્મિટિરિયન ધર્મ ચાલુ રહેશે. પછી તેણે અમીરેને લાંચ આપી મેળવી લીધા, અને જાહેર કર્યું કે જેએ ઇ. સ. ૧૯૯૨ના જાન્યુરિની ૧લી
૧. આ લેાકાને ‘ Non–Jurors ' . કહેવામાં આવે છે. એગણીસમા સૈકાના આરંભ સુધી તે પેાતાના સ્વતંત્ર ધર્માધિકારી પસંદ કરી લેતા. આ લોકા, કેથેલિક પંથીએ, અને જેમ્સના મળતીઆને ‘જેકાખાઈટ' કહેવામાં આવે છે. તેમણે સરકાર સામે કાવતરાં કરી ધણી મુશ્કેલીઓ ઉભી કરી હતી.