________________
૧૮
ઝંખવાણા પડી ગયા, અને તેમણે એનને માર્લબરેથી છૂટી પાડવાની પેરવી કરવા માંડી. આ સમયે મિસિસ મેશામ જોડે રાણીને દાસ્તી થઈ, અને તેણે રાણીના મનમાં ર્જિંગ પક્ષ માટે અણગમા પેદા કર્યાં. બીજી બાજુથી ટારીએ વિગ્રહનો વિરોધ કરવા લાગ્યા. પરંતુ માર્લભરાએ રાણીને સમજાવી ટારી મુખીએને રજા અપાવી, અને રાબર્ટ વા`ાલ આદિ લ્ડિંગ પક્ષના માણસાને મંત્રીમંડળમાં દાખલ કર્યાં. હજુ ગાડેાલ્ફિન માર્લબરાની જોડે રહીને કારભાર ચલાવતા હતા, છતાં ખરી રીતે ક્વિંગ પક્ષ પ્રબળ હતા. ઇ. સ. ૧૭૦૯ સુધી આ સ્થિતિ ટકી રહી, પણ તે દરમિઆન ટારીનો વિરોધ પ્રબળ થયા. જો કે લાંબા સમય સુધી જિંગ પક્ષ પ્રધાનપદે રહ્યો, અને તેણે માર્લબરેની મહત્ત્વાકાંક્ષા તૃપ્ત કરી; પણ એથી પ્રજામાં પાકાર ઊઠયા. સ્પેનમાં ગમે તે રાન્ન થાય તેમાં આપણે શું? શા માટે આપણાં નાણાં સ્પેનની ખટપટ માટે વપરાય ? આ તે। માર્લરાના પરાક્રમની પરંપરા ખાતર વિગ્રહ ચલાવવામાં આવે છે, એવું ટારી પક્ષ ખેલવા લાગ્યા. આ પ્રમાણે લેાકેાનો અભાવ હતા, તે ઉપરાંત વ્હિગ મંત્રીએએ મૂર્ખતા કરી. ૐ સશૅવેરેલ નામના પાદરીએ રાજ્યક્રાન્તિ વિરુદ્ધ એવું વ્યાખ્યાન કર્યું, કે રાજાની સામે થવામાં પાપ છે; કેમકે તેઓ ઈશ્વરી અંશવાળા છે. તેના ભાષણના વાંચનાર કરતાં વખાણનાર વધી પડયા. મંત્રીએએ તેના ઉપર કામ ચલાવી તેને નજીવી શિક્ષા કરી; પણ લેાકલાગણી ઉશ્કેરાઈ, પ્રજામાં ખળભળાટ થયા, અને વ્હિગ પક્ષ ઉપર ફિટ્કાર દર્શાવાયા. ઇ. સ. ૧૭૧૦ની નવી પાર્લમેન્ટમાં ટારી પક્ષ વધારે પ્રમાણમાં આવ્યા. રાબર્ટ હાર્યાં અને સેન્ટ જ્હાન તેના નેતા હતા. તેમણે જાણ્યું કે લેાકેાની લાગણી વિગ્રહની વિરુદ્ધ છે. સેન્ટન્હાને ભાષણા, લેખા, કટાક્ષ, અને વક્રોક્તિથી વિગ્રહ વિરુદ્ધ ચળવળ ચલાવી. હાર્લીએ જુનું બૈર વાળવા રાજદરબારમાં પગ જમાવ્યેા, અને મિસિસ મેશામ જોડે મિત્રાચારી કરી.
મિસિસ મેશામ શાળા સ્વભાવની અને મધુરભાષિણી હતી. હવે રાણીને કડક અને તુમાખી સ્વભાવની માર્લબરેશની સ્ત્રી ઉપર અણગમા થયા. આખરે ભલી રાણીએ કંટાળીને તેને દરબારમાંથી રજા આપી, એટલે માર્લેબરાની સ્થિતિ કફોડી થઈ. ઈ. સ. ૧૭૧૦માં લુઈની સરતા પડતી મૂકવામાં