________________
૪ જેમ્સને કાન્સમાં રહેવાની મના થઈ. એન પછી ઈંગ્લેન્ડની ગાદીએ હેવર વંશની
કઈ પણ વ્યક્તિ આવે, એ વાત લઈએ સ્વીકારી. છે પરિણામઃ ચૂકટની સંધિથી વિલિયમે આરંભેલું કાર્ય પૂર્ણ થયું. ફ્રાન્સની શક્તિ નાશ પામી, અને પછીનાં ત્રીસ વર્ષ સુધી તે ઉભું થવા પામ્યું નહિ. પ્રશિઆ અને સિસિલીનાં નવાં રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. ઈલેન્ડની નૌશક્તિ શ્રેષ્ઠ છે એમ સિદ્ધ થયું, અને તેને રાજ્યવિસ્તાર થયો.
જ સંગને કાનૂનઃ ઈ. સ. ૧૭૦૭. યુટેકટની સંધિ ગ્રેટબ્રિટને સ્વીકારી હતી; કેમકે ઈ. સ. ૧૭૦૭માં ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડનું જોડાણ થયું હતું. પહેલાં આ બે દેશો વચ્ચે સારા સંબંધ ન હતો. ર્કોટલેન્ડના રાજાઓએ ઈલેન્ડની મુશ્કેલીઓનો લાભ લઈને સરહદ પર હુમલા ક્યાં હતા. પરંતુ જેમ્સ ૧લ ગાદીએ આવ્યા, ત્યારથી બે દેશોને જોડી દેવાનો પ્રશ્ન ઉભો થ. જે કે ડૅટ અને અંગ્રેજો વચ્ચેનો સંબંધ બગડી ગયો હતો. સ્કોટલેન્ડના માલ પર જકાત લેવાતી, અને તેને નૌયાનનો કાયદો લાગુ પાડવામાં આવતા. વળી અંગ્રેજ વેપારીઓ સ્કોટલેન્ડને સંસ્થાનો જોડેના વેપારમાં ભાગ આપવાની ના પાડતા હતા, અને ટ લોકે વેપારમાં હિસ્સો ન મળે તો ઈલેન્ડથી જુદા રહેવા તૈયાર હતા. વધારામાં એંટ લોકેને ભય હતા, કે દેશમાં એપિસ્કોપલ પંથ દાખલ કરવામાં આવે, તો ધાર્મિક સ્વતંત્રતાનો લોપ થઈ જાય. આમ બંને દેશો જોડાઈ જાય તે ર્હોટલેન્ડનું વ્યક્તિત્વ નાશ પામે, અને દેશના કાયદા ફરી જતાં ઘણી અગવડ પડે, એવા વિચાર ધરાવનારા કેટલાએ સ્વદેશાભિમાની ડેંટ લોકે હતા. તેમની ઈચ્છા ઈંગ્લેન્ડના કરજમાં ભાગ આપવાની ન હતી. ડેરિયન યોજના પડી ભાગતાં ગરીબ લોકોની સ્થિતિ દયામણી થઈ પડી, ત્યારે પણ ઝેંટ લોકોએ માન્યું કે તેનું કારણ અંગ્રેજોનું આડપણ અને ઈર્ષ્યા છે. એ પછી બંને દેશો વચ્ચેનો સંબંધ બગડતો ગયો. ફૈટલે પોતાની અનુમતિ વિના ઈલેન્ડનાં યુદ્ધોનો સંબંધ રાખવાની ના પાડી. ઇ. સ. ૧૭૦૪ના “સલામતીના કાયદા”થી જણાવ્યું, કે વેપારમાં અંગ્રેજો જેટલા હક અમને નહિ આપવામાં આવે, તે ઈ. સ. ૧૭૦ ૧ને વારસાને કાયદો અમને કબુલ નથી. અમે અમારી ઈચ્છા પ્રમાણે