________________
૧૧
વિરુદ્ધ ખટપટ કરતા. તે જેમ્સની જોડે પત્રવ્યવહાર ચલાવતા, અને છૂપી બાતમી પણ પહોંચાડતા. વિલિયમને આ વાતની ખબર પડી, ત્યારે તેણે તેને દરબારમાં આવતા બંધ કર્યાં, તેના અધિકાર લઈ લીધા, અને એન જા મહેલમાં રહેવાની ફરજ પાડી. હવે તેણે ઉધાડે છેગે જેમ્સનેા પક્ષ લઈ દુશ્મનેાને બાતમી આપવા માંડી.
નિઃસંતાન વિલિયમ પછી એન ગાદીવારસ હતી, એટલે એનની જોડે સમાધાન થયું, અને આ પ્રપંચી જોડું તેની સાથે આવ્યું. સુજન વિલિયમ આ આ બધું સાંખી રહ્યો, અને લુઈ જોડે યુદ્ધ કરવાનું ઠર્યું, ત્યારે તેણે માર્કબરાતે સેનાપતિ નીમ્યા. મરતી વખતે વિલિયમે એનતે ભલામણ કરી કે હવે ઈંગ્લેન્ડનું સુકાન ચલાવી શકે તેવા બુદ્ધિશાળી કારભારી માત્ર માલેબર છે, માટે તું તેને પૂછીને ડગલું ભરજે. ખરેખર, કાઈ કિલ્લા એવા ન હતા, કે જેને ઘેરા ધાલીને તેણે સર કર્યા ન હેાય; કાઈ યુદ્ધ એવું ન હતું કે જેમાં તે હાર્યો હાય. યુદ્ધ તેને મન લીલા હતી, અને વિજયી તેને વરી ચૂકી હતી. વિકટ પ્રસંગેામાં તેનામાં અખંડ ધૈર્ય અને અદમ્ય ઉત્સાહ જણુાતા.
રાણીએ આ જંગબહાદુરને લશ્કરના સરનાયક બનાવ્યો, અને યુદ્ધના કારભાર સોંપી દીધા. પરિણામે માર્કબરા અને તેની પત્ની રાજ્યમાં સર્વોપરિ થઈ પડયાં. તેણે મિત્રોને પ્રધાનપદે સ્થાપ્યા; જો કે તેઓ યુવિાધી ટારી હતા, છતાં માલબરેશની ખાતર મદદ આપવા તૈયાર હતા. ન્ડિંગ પક્ષના માણસા જાણુતા હતા, કે આપણા આદરેલા વિગ્રહ ટારી ચલાવે છે,
માટે તેમને મદદ આપવામાં હરકત નથી. આમ આખા દેશે એકમત થઈ તે ઈ. સ. ૧૭૦૨માં વિગ્રહ જાહેર કર્યાં.
Im
સ્પેનના ગાદીવારસાને વિગ્રહઃ ઇ.સ. ૧૭૦૨–૧૭૧૩. આ ભયંકર વિગ્રહનાં કારણેા પ્રથમ જોઈ ગયા છીએ. ઈંગ્લેન્ડને કાઈ સ્ટુઅર્ટને ગાદીએ આવવા દેવા ન હતા, અને અમેરિકાના વેપારમાં ભાગ જોઈ તા હતા. આસ્ટ્રિઆના શહેનશાહને સ્પેનની ગાદી પેાતાના પુત્રને અપાવવી હતી, અને હાલેન્ડને ફ્રાન્સનેા ધસારા અટકાવવા હતા. એક બાજુ મહાસમેલનનાં રાજ્યામાં ઈંગ્લેન્ડ અને હાલેન્ડ અગ્રેસર હતાં; તેમની સહાયમાં આસ્ટ્રિ