________________
મુડરને પેાતાના પક્ષના અગ્રેસર બનાવ્યેા, અને ગાદી મેળવવા ફરીથી તજવીજ કરવા માંડી. વળી આ કુટુંબે વચ્ચેના રાજને વિખવાદ બંધ પાડવા માટે હેનરીએ એડવર્ડ જથાની કુંવરી જોડે લગ્ન કરવાં એવું પણ લીધું. ગાદી ઉપર હેનરીના હક તેા નહિ જેવા હતા; છતાં રિચર્ડના અમલથી કંટાળેલા લેાકેાએ હેનરીના હક કબુલ રાખ્યો. ઇ. સ. ૧૪૮૫માં હેનરી પોતાના પક્ષવાળાઓની સાથે નાનું લશ્કર લઈ ઈંગ્લેન્ડમાં ઉતર્યાં. હજાર લાકા તેને મળી ગયા, અને બૅસ્વર્થ પાસે રિર્ડ જોડે તેને ભેટા થયો. અનેક અમીરા વિશ્વાસધાત કરી હેનરીને જઈ મળ્યા. પરંતુ રિચર્ડ તે। મહાદુરીથી લડ્યો, અને લડતાં લડતાં પડયો. તેના મુકુટ થારની વાડમાં પડ્યો હતા, ત્યાંથી ઉપાડી લઈ એક અમીરે હેનરીના મસ્તક ઉપર મૂકી પોકાર કર્યા, “ મહારાજા, ઘણું જીવે.” અનેક લડાઈએ, પ્રપંચો, કુટિલતા, અને ખૂનામરકી ભરેલા ‘ત્રીસ વર્ષના વિગ્રહ ’ના અંત જોડેયાર્ક વંશને પણ અંત આવ્યા, તે સાથે પ્લેન્ટેન્ટનેટ વંશના સીધા વારસાને પણ અંત આવ્યો. રિચર્ડને રાક્ષસી સ્વભાવના દુષ્ટાત્મા માનવામાં આવે છે; છતાં એટલું યાદ રાખવા જેવું છે, કે તેણે દેશમાં સારી રીતે રાજ્ય ચલાવ્યું હતું, અને વેપારઉદ્યોગને ઉત્તેજન આપ્યું હતું. પ્રાથમિક સ્વરૂપમાં ટપાલ એફિસની પતિ તેના વખતમાં દાખલ થઈ હતી. વિદ્યાવૃદ્ધિ અને પુસ્તકપ્રચારનાં ાર્યને તેણે ઉત્તેજન આપ્યું હતું.
પ્રકરણ ૮મું પ્રજાજીવનના વિકાસ
૧. રાજકારણ
અંગ્રેજ પ્રજા સ્વતંત્રતા માટે ઉંડે પ્રેમ ધરાવે છે. સેકસન લેાકે જર્મનીનાં જંગલામાં છુટીછવાયી ટાળીએમાં રહેતા, અને જરૂર પડયે એકાદ સરદાર પસંદ કરતા. એ સરદારના મરણ પછી તે નવા સરદાર પસંદ કરતા. ડાઈટંટા વખતે આ સરદારને વધારે અખત્યાર આપવામાં આવતા.