________________
દાદ માગવા માંડી, અને સ્કાર્લેન્ડ જોડેની લડાઈ તે ગેરવાી કરાવી. રાજાએ ત્રણ અઠવાડીગ્મમાં આ પાર્લમેન્ટને પણ વિસર્જન કરી. જો કે સ્ટ્રે લશ્કર ઉભું કર્યું, અને લેાકા પાસેથી નાણાં કઢાવ્યાં; પણુ લશ્કર તાલીમ વગરનું હતું, અને તેમાંના પ્યૂરિટના સ્કાટ લાકા સામે લડવા ખુશી ન હતા. એવામાં વિજયી સ્કાટ લેાકા ન્યૂકેસલ સુધી આવી પહોંચ્યા, એટલે રાજાને નમતું આપવું પડયું. તેણે સ્કાટ લેાકેાની સર્વ માગણીઓ સ્વીકારી, અને મોટી રકમ આપવાનું વચન આપ્યું, પરંતુ એ નાણાં લાવવાં ક્યાંથી? ઇ. સ. ૧૬૪૦માં રાજાએ પાર્લમેન્ટ ખેલાવી. આ પ્રસિદ્ધ પાર્લેમેન્ટને લાંખી પાલમેન્ટ' કહે છે; કેમકે તે ઇ.સ. ૧૬૬૦ સુધી ચાલુ રહી. ૮-- લાંખી પાર્લમેન્ટઃ ઇ.સ. ૧૬૪૦-૫૩. નવેમ્બરની ૩૭ તારીખે પાર્લમેન્ટની પહેલી સભા મળી, ત્યારે ચાર્લ્સની સ્થિતિ દયામણી હતી. તે Ăાટ લાકાતે નાણાં આપવાનું વચન પાળી શકે એમ ન હતું. તેની પાસે લશ્કર ન હતું, અને સ્ફુટ લાકા પોતાનું લશ્કર પાર્લમેન્ટને સોંપવા તૈયાર હતા. તયાકાંડના આડંબરવાળી લાડની ઉપાસનાવિધિને ધિક્કારનારા પ્યૂરિટના, સાર્વજનિક હિતનાં અને રાજદ્વારી કામેાથી દૂર રાખવામાં આવેલા ગૃહસ્થા, અને કરવેરાથી ત્રાસી રહેલા વેપારીએ સૌ ચાર્લ્સના અમલની સામે થવામાં એકમત હતા. તેમનું માનવું એવું હતું, કે માત્ર કાયદા સારા હાય તેથી શું? એ કાયદા રાજા પાસે પળાવી શકાય તેટલું પ્રજામાં શૂરાતન જોઈ એઃ છતાં પાર્લમેન્ટના સભ્યાને વિચાર ખંડ જગાડવાનેા ન હતા. તેમને તે માત્ર રાજ્યની સ્થિતિ સુધારવી હતી, અને રાજાને સારી રીતે રાજ્ય કરવાની ફરજ પાડવી હતી; વધારામાં દેશમાં કાયદાના અમલ બેસાડી પાર્લમેન્ટના --હક સુરક્ષિત રાખવા હતા. એક આગેવાન વક્તાએ કહ્યું, “આપણે તે ઈશ્વરનું કામ કરવા એકઠા મળ્યા છીએ; જોડે રાજાનુંએ ખરૂં.” આથી પાર્લમેન્ટે વિગ્રહના ખર્ચની મંજુરી આપી, અને ચાર્લ્સના જુલમને વિચાર કરવા માંડયા. પરિણામે સ્ટાર ચેમ્બર અને હાઈ કમિશન કાર્ય જેવી જુલમી અદાલતા કાઢી નાખી, વહાણવેરા રદ કર્યાં, અને કેદીઓને છુટા કરવામાં આવ્યા.
:
૧. ને ટુંકી પાર્લમેન્ટ કહે છે. તેમાં દૃઢ મનને, અસાધારણ હિંમત અને વસક્તિવાળા જન્દ્વાન પિમ, અને છાતીરખા હેસ્પન એ બે નાયકા હતા.