________________
૪૯
હાથ કરી લેવું. રાજા લંડન જવા માટે આગળ વધતા હતા. પરંતુ ઈસેકસની ચતુરાઈથી આકસફર્ડ અને વારિક પરગણાની સીમા ઉપર આવેલા એડિલ પાસે પહેલું યુદ્ધ થયું. રુપર્ટના હયદળ પાસે સૂંડિયાનું શું ચાલે? પરંતુ રુપર્ટની યુદ્ધુવ્યવસ્થા ખામીભરેલી હતી. તેના સિપાઈ એ માત્ર લૂંટફાટ કરવા મંડી પડયા, એટલે લડાઈમાં જીતવાની વાત તેમના ધ્યાનમાં ન રહીં. પરિણામ એ આવ્યું કે રાત પડી, તાપણુ એક પણ પક્ષના સંપૂર્ણ વિજ્ય થયા નહિ. રાજા લંડન પહોંચ્યા. ત્યાં તેની સામે થવા મેટું લશ્કર તૈયાર હતું. વેપારીઓ, કારકુના, ઉમેદવારા અને કારીગરા કામધંધા પડતા મૂકીને અહાર નીકળી પડયા. આ જોઈને રાજા પાછા વળ્યો, અને ઓકસફર્ડમાં આખા શિઆળા રોકાયા. અંતે બંને પક્ષે યુદ્ધની જબરી તૈયારી કરવા માંડી.
ઇ. સ. ૧૬૪૩ઃ શરૂઆતમાં રાજાનો જય થયેા. લંડન અને આકસફર્ડ વચ્ચે શાલÀાવશીલ્ડ પાસે યુદ્ધ થયું, તેમાં પ્રજાપક્ષને નેતા હેમ્પલ ઘાયલ થયા, અને છ દિવસ પછી મરણ પામ્યા. તેના જેવા નીડર, શૂરવીંર અને સાહસિક પુરુષના મરણથી પ્રજાપક્ષને મેાટી ખોટ પડી.
આ વર્ષમાં ખીજાં નાનાં મેટાં યુદ્ધો થયાં. રાજાએ હલ્લ, પ્લીમથ, અને ગ્લાસ્ટર જીતવાની યેાજના કરી. પાર્લમેન્ટની ઉપરાઉપરી હાર થવા લાગી, અને સર્વને લાગ્યું કે રાજપક્ષના માણસા જરૂર જીતશે; કેમકે આ ત્રણ શહેર। પડે તેા પાર્લમેન્ટથી લંડનને બચાવ થઇ શકે તેમ ન હતું. હવે ઘણા સિપાઈ એ રાજાના લશ્કરમાં જોડાયા, અને છેલ્લી જીત મેળવવામાં રાજાને કશી ઢીલ થવાની નથી એમ લાગ્યું. સર્વની ઇચ્છા એવી હતી કે સલાહ થાય તે સારૂં. પરંતુ પિમ અને તેના બહાદુર દાસ્તાએ લંડનવાસી એની મદદથી પ્રજાપક્ષને મજજ્જીત રાખ્યા. ઘેરાએલા ગ્લાસ્ટરની વહાર કરવા લશ્કર તૈયાર કરવામાં આવ્યું. દુકાને બંધ કરીને અને ધંધારાજગાર છોડીને લોકેા લશ્કરમાં દાખલ થયા, અને તાલીમ લઈ ઈસેકસની સરદારી નીચે ગ્લાસ્ટરને બચાવવા ચાલ્યા. રસ્તામાં ન્યૂબરી આગળ રાજસૈન્ય જોડે ભેટા થતાં ખૂનખાર લડાઈ મચી. આ યુદ્ધમાં રાજ્યપક્ષના મહાન નેતા ફોકલેન્ડ સરાયા. દેશનું દુઃખ તેનાથી જોયું જતું ન હતું. હૈયાશાકમાં ‘સલાહ
66