________________
કરતાં આંતરભક્તિથી શ્વિર રીઝે છે. સકડા વષોથી ધર્મગુરુઓમાં અપા રાખનારા ખ્રિસ્તીઓને આટલા બધા સુધારા કરવાનું શી રીતે ચે? આથી ખ્રિસ્તીઓમાં બે પક્ષ પડ્યા; (૧) પાપના અનુયાયીઓઃ રામન કૅથલિક, (૨) લ્યુથરના અનુયાયીએઃ પ્રોટેસ્ટન્ટ. જેમણે પ્રાચીન ધર્મ વિરુદ્ધ વાંધા ઉઠાવ્યા, તેઓ વિરાધી–પ્રેટેસ્ટન્ટ ( Protestants ) કહેવાયા. તેમણે પાપના આદેશ વિરુદ્ધ સુધારા રજી કર્યાં, એટલે તેમને ‘સુધારક’ કહી શકાય.
આ સમયે સ્વીટઝર્લૅન્ડમાં ઝૂવિંગલી નામને સુધારક પાપની વિરુદ્ધ થયા. પરંતુ લ્યુથર કરતાં તેને મત જુદા હતા. તેણે યુક્તિપ્રયુક્તિથી કામ લઈને સંપૂર્ણ સુધારા થતાં સુધી પાપને ખબર પડવા દીધી નહિ. ખીજૈ સુધારક કેલ્વિન ફ્રાન્સથી સ્વીટઝર્લેન્ડ ગયા. તેણે જીનીવામાં આદર્શ પંથ સ્થાપ્યા. તે ફ્રાન્સમાં આવીને ત્યાંના સુધારકાના જબરા આગેવાન થઈ પડ્યો. જ્હાન નાકસ નામને સુધારક સ્વીટઝર્લેન્ડમાં કેલ્વિનના હાથ નીચે અભ્યાસ કરી આવ્યા. તે કૅટલેન્ડના સુધારકાને ઉત્સાહી આગેવાન બન્યું. તેણે મેરી સામે જબરા વિરાધ કર્યા.
આમ યુરોપમાં ચારે તરફ ધર્માંદ્ધારની ભરતી આવી, અને પની સત્તાના અસ્ત થવા ખેડે, એટલે ચતુર પાપ સમયને આળખી ધર્મમાં સુધારા કરવા મંડી પડ્યો, અને સુધારેલા કેથેાલિક પંથને પ્રસાર કરવા લાગ્યા. અનેક તરુણેા નવા કેથોલિક પંથમાં ભળ્યા. લાયેાલા નામના અમીરે
આ પંથને પ્રસાર કરવા એક સમાજ સ્થાપ્યા. તેના અનુયાયીએ જેસ્યુઇટ કહેવાયા. તે દેશેદેશ ફરી સુધારેલા કેથોલિક પંથને ઉપદેશ કરવા લાગ્યા. કળથી અને સમજાવટથી જે લેકે આ ધર્મમાં ન ભળે, તેમને બળાત્કારથી આ ધર્મમાં લાવવા માટે ‘ક્વિઝિશન’ નામની અદાલત સ્થપાઇ. પરંતુ આ જમાનામાં પ્રજાના ધર્મને આધારરાજાના ધર્મ ઉપર હતા. રાજા સુધારક હાય, તેા પ્રજા પ્રોટેસ્ટંટ ધર્મ પાળે; અને કેથેલિક હાય, તેા કથાલિક પંથને માને. આમ રાજાના ધર્મ તે પ્રજાને ધર્મ એમ હતું. પરિણામે અનેક વર્ષો સુધી આ બે પંથ વચ્ચે ધાર્મિક દ્વેષ, સ્પર્ધા, અને કલહ ચાલ્યા ર્યાં, અને જે ધર્મના પેગંબરે શત્રુઓને પણ ચાહવાનું ફરમાન કર્યું છે, તેના અનુયાયીઓમાં અંદર અંદર ધર્મને નામે લોહીની નદીઓ વહેવા લાગી